Citizens Express Their Gratitude for The Many Transformations Made Possible with PM Modi’s Leadership

  • shahil sharma January 11, 2024

    social media is our future
  • Dr Anand Kumar Gond Bahraich January 07, 2024

    जय हो
  • Lalruatsanga January 06, 2024

    wow
  • Mahendra singh Solanki Loksabha Sansad Dewas Shajapur mp November 11, 2023

    नमो नमो नमो नमो नमो नमो
  • DrRam Ratan Karel November 09, 2023

    ❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏जयभारत
  • RatishTiwari Advocate November 09, 2023

    भारत माता की जय जय जय
  • Tribhuwan Kumar Tiwari November 09, 2023

    वंदेमातरम् सादर प्रणाम सर सादर त्रिभुवन कुमार तिवारी एडवोकेट पूर्व सभासद लोहिया नगर वार्ड पूर्व उपाध्यक्ष भाजपा लखनऊ महानगर उप्र भारत
  • RAKESHBHAI RASIKLAL DOSHI November 09, 2023

    પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ, છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત રાજ્યમાં ખાદ્ય વસ્તુ અને ખેડૂત માટેના ઉપયોગી ખાતર બિયારણ અને જંતુનાશક દવા આ દરેક વસ્તુમાં ખૂબ જ ભેળસેળ થાય છે આ બાબતે આજ સુધીમાં મારા દ્વારા અનેકવાર નરેન્દ્ર મોદી એપ્લિકેશન અને ગુજરાત સીએમ whatsapp માં ફરિયાદ કરવામાં આવી છે પણ અત્યાર સુધી આ બાબતે કોઈપણ અસરકારક પગલાં લેવામાં આવતા નથી આ બાબતે લોકોમાં જાગૃતિ આવતા સરકારે અને અધિકારીઓએ પરાણે ભેળસેળ તપાસવા મજબૂત બન્યા છે. અને આવી અનેક વસ્તુઓમાં ભેળસેળ નું પ્રમાણ વધી ગયું છે તેવું માલુમ પડ્યું છે જેને કારણે સરકાર દ્વારા ભેળસેળ ઓછી થાય તેવા પ્રયત્નો કરવાના શરૂ થયા છે આમ છતાં પણ સરકારી અધિકારીઓ અને ખાદ્ય વસ્તુ અને ખેત ઉપયોગી વસ્તુઓમાં હજી પણ ભેળસેળ થાય છે તેનું કારણ છે કે સરકારી અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે ચાલતો ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર સાથે સાથે નિષ્ક્રિય સત્તાધારી પક્ષના રાજકીય લોકો આવા રાજકીય લોકો ખેડૂત કે અન્ય લોકો ફરિયાદ કરે તો પણ પૂરતા પ્રમાણમાં ધ્યાન આપતા નથી અને જે કાંઈ જૂની પદ્ધતિ ભ્રષ્ટાચારમાં ચાલે છે તેને ચાલવા દે છે આ માટે સત્તાધારી પક્ષના ધારાસભ્યો સાંસદ સભ્યો જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખો તથા અન્ય વગદાર સત્તાધારી પક્ષના લોકોએ આ બાબતે સક્રિય થઈને લોકોને ખાદ્ય અને ખેતી ઉપયોગી વસ્તુ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળે તે બાબતે પૂરતા પ્રયાસ કરવા જોઈએ સાથે સાથે જે કોઈ સરકારી અધિકારીઓ ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર અને એગ્રીકલ્ચર કોલેટી કંટ્રોલ વાળા અધિકારીઓ આ બધાએ પણ સક્રિય રીતે ભાગ લઈને લોકોને શુદ્ધ સાત્વિક અને ગુણવત્તા યુક્ત વસ્તુઓ મળે તે બાબતે ભ્રષ્ટાચાર દૂર કરીને પગલાં ભરવા જોઈએ આશા રાખું છું કે આ બાબતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અધિકારી શ્રી દ્વારા તથા સ્થાનિક સત્તાધારી પક્ષના રાજકીય લોકો સક્રિય બનીને લોકો માટે સારા કાર્ય કરશે તેવી અપેક્ષા રાખીએ છીએ અને જે કોઈ ભ્રષ્ટાચાર દ્વારા ખાદ્ય અને ખેતી ઉપયોગી વસ્તુમાં ભેળસેળ થાય છે તેને વહેલી તકે બંધ કરાવવામાં આવશે અને જે લોકો આવા ખરાબ કામો કરશે તેમની માટે નવા કડક કાયદા બનાવવાની જોગવાઈ પણ લાવવામાં આવશે. તેમજ ખાદ્ય વસ્તુ માં ભેળસેળ થવાથી લોકો અનેક ગંભીર બીમારીઓના શિકાર બને છે અને આ બીમારી દૂર કરવા માટે હજારો કે લાખો રૂપિયા ખર્ચ કરવા પડે છે અને તેમ છતાં પણ અમુક વ્યક્તિ આવી ગંભીર બીમારીના કારણે મૃત્યુ પામવાના પણ કિસ્સા બને છે તેવી રીતે ખાતર બિયારણ અને જંતુનાશક દવા ક્વોલિટી વાળી અને ગુણવત્તા યુક્ત ન હોવાને કારણે ખેડૂત દ્વારા કરવામાં આવતી મહેનત નિષ્ફળ જાય છે અને તેને મોટું નુકસાન થતાં ઘણા ખેડૂતો આપઘાત કરવાના બનાવો પણ બને છે અને તેના કારણે તેનો પરિવાર બને છે અને નબળી ખેત ઉત્પાદનની વસ્તુના કારણે ખેતીની જમીન અને હવામાન બંને ખરાબ થાય છે આશા રાખીએ છીએ કે આ બાબતે સરકારશ્રી દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવશે
  • RAKESHBHAI RASIKLAL DOSHI November 09, 2023

    પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ, છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત રાજ્યમાં ખાદ્ય વસ્તુ અને ખેડૂત માટેના ઉપયોગી ખાતર બિયારણ અને જંતુનાશક દવા આ દરેક વસ્તુમાં ખૂબ જ ભેળસેળ થાય છે આ બાબતે આજ સુધીમાં મારા દ્વારા અનેકવાર નરેન્દ્ર મોદી એપ્લિકેશન અને ગુજરાત સીએમ whatsapp માં ફરિયાદ કરવામાં આવી છે પણ અત્યાર સુધી આ બાબતે કોઈપણ અસરકારક પગલાં લેવામાં આવતા નથી આ બાબતે લોકોમાં જાગૃતિ આવતા સરકારે અને અધિકારીઓએ પરાણે ભેળસેળ તપાસવા મજબૂત બન્યા છે. અને આવી અનેક વસ્તુઓમાં ભેળસેળ નું પ્રમાણ વધી ગયું છે તેવું માલુમ પડ્યું છે જેને કારણે સરકાર દ્વારા ભેળસેળ ઓછી થાય તેવા પ્રયત્નો કરવાના શરૂ થયા છે આમ છતાં પણ સરકારી અધિકારીઓ અને ખાદ્ય વસ્તુ અને ખેત ઉપયોગી વસ્તુઓમાં હજી પણ ભેળસેળ થાય છે તેનું કારણ છે કે સરકારી અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે ચાલતો ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર સાથે સાથે નિષ્ક્રિય સત્તાધારી પક્ષના રાજકીય લોકો આવા રાજકીય લોકો ખેડૂત કે અન્ય લોકો ફરિયાદ કરે તો પણ પૂરતા પ્રમાણમાં ધ્યાન આપતા નથી અને જે કાંઈ જૂની પદ્ધતિ ભ્રષ્ટાચારમાં ચાલે છે તેને ચાલવા દે છે આ માટે સત્તાધારી પક્ષના ધારાસભ્યો સાંસદ સભ્યો જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખો તથા અન્ય વગદાર સત્તાધારી પક્ષના લોકોએ આ બાબતે સક્રિય થઈને લોકોને ખાદ્ય અને ખેતી ઉપયોગી વસ્તુ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળે તે બાબતે પૂરતા પ્રયાસ કરવા જોઈએ સાથે સાથે જે કોઈ સરકારી અધિકારીઓ ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર અને એગ્રીકલ્ચર કોલેટી કંટ્રોલ વાળા અધિકારીઓ આ બધાએ પણ સક્રિય રીતે ભાગ લઈને લોકોને શુદ્ધ સાત્વિક અને ગુણવત્તા યુક્ત વસ્તુઓ મળે તે બાબતે ભ્રષ્ટાચાર દૂર કરીને પગલાં ભરવા જોઈએ આશા રાખું છું કે આ બાબતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અધિકારી શ્રી દ્વારા તથા સ્થાનિક સત્તાધારી પક્ષના રાજકીય લોકો સક્રિય બનીને લોકો માટે સારા કાર્ય કરશે તેવી અપેક્ષા રાખીએ છીએ અને જે કોઈ ભ્રષ્ટાચાર દ્વારા ખાદ્ય અને ખેતી ઉપયોગી વસ્તુમાં ભેળસેળ થાય છે તેને વહેલી તકે બંધ કરાવવામાં આવશે અને જે લોકો આવા ખરાબ કામો કરશે તેમની માટે નવા કડક કાયદા બનાવવાની જોગવાઈ પણ લાવવામાં આવશે. તેમજ ખાદ્ય વસ્તુ માં ભેળસેળ થવાથી લોકો અનેક ગંભીર બીમારીઓના શિકાર બને છે અને આ બીમારી દૂર કરવા માટે હજારો કે લાખો રૂપિયા ખર્ચ કરવા પડે છે અને તેમ છતાં પણ અમુક વ્યક્તિ આવી ગંભીર બીમારીના કારણે મૃત્યુ પામવાના પણ કિસ્સા બને છે તેવી રીતે ખાતર બિયારણ અને જંતુનાશક દવા ક્વોલિટી વાળી અને ગુણવત્તા યુક્ત ન હોવાને કારણે ખેડૂત દ્વારા કરવામાં આવતી મહેનત નિષ્ફળ જાય છે અને તેને મોટું નુકસાન થતાં ઘણા ખેડૂતો આપઘાત કરવાના બનાવો પણ બને છે અને તેના કારણે તેનો પરિવાર બને છે અને નબળી ખેત ઉત્પાદનની વસ્તુના કારણે ખેતીની જમીન અને હવામાન બંને ખરાબ થાય છે
  • Babaji Namdeo Palve November 09, 2023

    Jai Hind Jai Bharat
Explore More
प्रत्येक भारतीयाचं रक्त तापलं आहेः पंतप्रधान मोदी मन की बातमध्ये

लोकप्रिय भाषण

प्रत्येक भारतीयाचं रक्त तापलं आहेः पंतप्रधान मोदी मन की बातमध्ये
Independence Day and Kashmir

Media Coverage

Independence Day and Kashmir
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM hails India’s 100 GW Solar PV manufacturing milestone & push for clean energy
August 13, 2025

The Prime Minister Shri Narendra Modi today hailed the milestone towards self-reliance in achieving 100 GW Solar PV Module Manufacturing Capacity and efforts towards popularising clean energy.

Responding to a post by Union Minister Shri Pralhad Joshi on X, the Prime Minister said:

“This is yet another milestone towards self-reliance! It depicts the success of India's manufacturing capabilities and our efforts towards popularising clean energy.”