પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વન્યજીવન સંરક્ષણમાં રાષ્ટ્રના સમર્પિત પ્રયાસો માટે હૃદયપૂર્વક પ્રશંસા વ્યક્ત કરી. છેલ્લા દાયકામાં વાઘ, દીપડા અને ગેંડાની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે જે દેશની સમૃદ્ધ જૈવવિવિધતાને જાળવવાની ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
X પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું:
"છેલ્લા દાયકામાં વાઘ, દીપડા અને ગેંડાની વસ્તીમાં પણ વધારો થયો છે, જે દર્શાવે છે કે આપણે વન્યજીવનને કેટલું ઊંડું મહત્વ આપીએ છીએ અને પ્રાણીઓ માટે સ્થાયી આવાસ બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. #WorldWildlifeDay"
Over the last decade, the population of tigers, leopards, rhinos have risen too, indicating how deeply we cherish wildlife and are working to build sustainable habitats for animals. #WorldWildlifeDay
— Narendra Modi (@narendramodi) March 3, 2025