પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજનું આત્મનિર્ભર ભારત પેકેજ સમાજના દરેક વર્ગોને સહાય પહોંચાડવાના સરકારના પ્રયાસોની દિશામાં એક વધુ પગલું છે.

એક ટ્વીટમાં શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “આજનું આત્મનિર્ભર ભારત પેકેજ સમાજના દરેક વર્ગો સુધી સહાય પહોંચાડવા માટેના અમારા પ્રયાસોને આગળ ધપાવે છે. આ પહેલોથી રોજગારીની તકો ઉભી થશે, વિવિધ સંકટગ્રસ્ત ક્ષેત્રોને ઉપર લાવવા, રોકડના પ્રવાહને સુનિશ્ચિત કરવા, વિનિર્માણ ક્ષેત્રને ગતિ આપવા, રિયલ-એસ્ટેટ ક્ષેત્રને બળ આપવા અને ખેડૂતોને રાહત આપવામાં સહાય મળશે.”

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
How PMJDY has changed banking in India

Media Coverage

How PMJDY has changed banking in India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 25 માર્ચ 2025
March 25, 2025

Citizens Appreciate PM Modi's Vision : Economy, Tech, and Tradition Thrive