Quote"Oldest Folk Fair of Trinetreshwar "
Quote"Popular and Prestigious Heritage of Saurashtra"

Tarnetar Fair

રાજ્યના પશુપાલન ખાતા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ તરણેતરના લોકમેળામાં રાજયકક્ષાની પશુ પ્રદર્શન હરીફાઇ-ર૦૧૩નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. ૮-૯-ર૦૧૩ સપ્ટેમ્બરના રોજ યોજાનાર પશુ હરીફાઇમાં રાજ્યના પશુપાલક ને શુદ્ધ અને ઉંચી ઓલાદના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા પશુઓને મેળામાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવે છે.

પશુ પ્રદર્શનમાં આવેલ પશુઓની ઓલાદ મુજબ ઉચ્ચ ગુણવત્તાની હરીફાઇ યોજી વિજેતા પશુઓને પ્રથમ, દ્વિતીય, તૃતિય અને આશ્વાસન ઇનામો આપવામાં આવશે તેમજ દરેક વર્ગ પૈકી કોઇપણ એક વર્ગમાંથી એક પશુને ચેમ્પિયન ઓફ ધ શોનું ઇનામ પણ આપવામાં આવશે. હરીફાઇ અંગે વધુ માહિતી માટે પશુપાલન યિામકની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર અથવા વિભાગીય સંયુકત પશુપાલન નિયામકની કચેરી, રાજકોટ અથવા નજીકની પશુ સારવાર સંસ્થાનો પણ સંપર્ક કરી શકાય તેમ પશુપાલન નિયામક, ગુજરાત રાજ્યની યાદીમાં જણાવાયું છે.

Tarnetar Fair Tarnetar Fair Tarnetar Fair Tarnetar Fair Tarnetar Fair Tarnetar Fair

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'Operation Brahma': First Responder India Ships Medicines, Food To Earthquake-Hit Myanmar

Media Coverage

'Operation Brahma': First Responder India Ships Medicines, Food To Earthquake-Hit Myanmar
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 30 માર્ચ 2025
March 30, 2025

Citizens Appreciate Economic Surge: India Soars with PM Modi’s Leadership