મહામહિમ રાષ્ટ્રપતિ ટિનુબુ,

હું નાઇજિરિયાના રાષ્ટ્રીય પુરસ્કાર ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજરથી મને સન્માનિત કરવા બદલ આપનો, સરકાર અને નાઇજિરીયાના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું નમ્રતા અને આદર સાથે આ સન્માન સ્વીકારું છું. અને, હું આ સન્માન ભારતની 1.4 અબજ જનતાને અને ભારત અને નાઇજીરિયાની વચ્ચેની મજબૂત મૈત્રીને સમર્પિત કરું છું. આ સન્માન આપણને ભારત અને નાઇજીરિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા માટે સતત પ્રેરિત કરતું રહેશે.

મિત્રો,

ભારત અને નાઇજીરિયા વચ્ચેના સંબંધો પારસ્પરિક સહકાર, સંવાદિતા અને પારસ્પરિક સન્માન પર આધારિત છે. બે જીવંત લોકશાહીઓ અને ગતિશીલ અર્થતંત્રો તરીકે, અમે અમારા લોકોના કલ્યાણ માટે સતત સાથે મળીને કામ કર્યું છે. આપણા બંને દેશોમાં સામાજિક અને સાંસ્કૃતિક વૈવિધ્ય આપણી ઓળખ છે, આપણી તાકાત છે. નાઇજીરિયાના 'રિન્યૂડ હોપ એજન્ડા' અને ભારતના 'વિકસિત ભારત 2047'માં ઘણી બાબતો સમાન છે. ગયા વર્ષે રાષ્ટ્રપતિ ટિનુબુની ભારત યાત્રાએ આપણા સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેર્યો હતો. આજે આપણે પારસ્પરિક સહયોગને વધુ મજબૂત અને વિસ્તૃત કરવા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. અમે અર્થતંત્ર, ઊર્જા, કૃષિ, સુરક્ષા, ફિનટેક, લઘુ અને મધ્યમ કદનાં ઉદ્યોગસાહસો અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં જોડાણ માટે નવી તકોની ઓળખ કરી છે. નજીકના અને વિશ્વસનીય ભાગીદાર તરીકે, નાઇજીરીયાના લોકોની જરૂરિયાતો અનુસાર, કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. નાઇજીરિયામાં રહેતા 60,000થી વધારે સભ્યોનો ભારતીય સમુદાય આપણાં સંબંધોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હું રાષ્ટ્રપતિ ટિનુબુ અને તેમની સરકારનો તેમની કાળજી લેવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું.

 

|

મિત્રો,

નાઇજીરિયાએ આફ્રિકામાં નોંધપાત્ર અને સકારાત્મક ભૂમિકા ભજવી છે. અને, આફ્રિકા સાથે ગાઢ સંબંધો ભારત માટે ટોચની પ્રાથમિકતા છે. અમારા તમામ પ્રયત્નોમાં, અમે નાઇજિરિયા જેવા મૈત્રીપૂર્ણ દેશ સાથે ખભાથી ખભો મિલાવીને આગળ વધ્યા છીએ.

 

|

જેમ કે આફ્રિકામાં આ કહેવત છે: 'મિત્ર તે હોય છે જેમની સાથે તમે તમારો રસ્તો શેર કરો છો.' ભારત અને નાઇજીરિયા સાથે મળીને આપણા લોકો અને સમગ્ર આફ્રિકા ખંડની સમૃદ્ધિ માટે આગળ વધવાનું ચાલુ રાખશે.

ઘનિષ્ઠ સંકલન સાથે કામ કરીને અમે વૈશ્વિક દક્ષિણના હિતો અને પ્રાથમિકતાઓને મહત્ત્વ આપીશું.

 

|

મહામહિમ,

ફરી એક વાર, 1.4 અબજ ભારતીયો વતી, હું આ સન્માન માટે હૃદયપૂર્વક આભાર માનું છું.

 

  • Jitendra Kumar April 12, 2025

    🙏🇮🇳❤️
  • krishangopal sharma Bjp December 12, 2024

    नमो नमो 🙏 जय भाजपा 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
  • krishangopal sharma Bjp December 12, 2024

    नमो नमो 🙏 जय भाजपा 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
  • கார்த்திக் December 08, 2024

    🌺ஜெய் ஸ்ரீ ராம்🌺जय श्री राम🌺જય શ્રી રામ🌹 🌺ಜೈ ಶ್ರೀ ರಾಮ್🌺ଜୟ ଶ୍ରୀ ରାମ🌺Jai Shri Ram 🌹🌹 🌺জয় শ্ৰী ৰাম🌺ജയ് ശ്രീറാം 🌺 జై శ్రీ రామ్ 🌹🌸
  • JYOTI KUMAR SINGH December 08, 2024

    🙏
  • Preetam Gupta Raja December 07, 2024

    जय श्री राम
  • parveen saini December 06, 2024

    Namo
  • கார்த்திக் December 04, 2024

    🌺ஜெய் ஸ்ரீ ராம்🌺जय श्री राम🌺જય શ્રી રામ🌺 🌺ಜೈ ಶ್ರೀ ರಾಮ್🌺ଜୟ ଶ୍ରୀ ରାମ🌺Jai Shri Ram 🌺🌺 🌺জয় শ্ৰী ৰাম🌺ജയ് ശ്രീറാം 🌺 జై శ్రీ రామ్ 🌺🌹
  • DEBASHIS ROY December 04, 2024

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
  • DEBASHIS ROY December 04, 2024

    joy hind joy bharat
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
UPI revolution: Surpasses Visa with 650 million daily transactions; 'leading the digital payment revolution, ' says Amitabh Kant

Media Coverage

UPI revolution: Surpasses Visa with 650 million daily transactions; 'leading the digital payment revolution, ' says Amitabh Kant
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the loss of lives due to a road accident in Pithoragarh, Uttarakhand
July 15, 2025

Prime Minister Shri Narendra Modi today condoled the loss of lives due to a road accident in Pithoragarh, Uttarakhand. He announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased and Rs. 50,000 to the injured.

The PMO India handle in post on X said:

“Saddened by the loss of lives due to a road accident in Pithoragarh, Uttarakhand. Condolences to those who have lost their loved ones in the mishap. May the injured recover soon.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi”