QuotePM Modi says that his government is focussing on Jan Dhan, Van Dhan and Gobar Dhan
QuoteGuided by Sardar Patel, Pritamrai Desai Ji worked on cooperative housing in a big way in Ahmedabad. These efforts gave wings to the aspirations of several people: PM in Anand
QuoteAmul is not only about milk processing. This is an excellent model of empowerment, says PM Modi
QuoteSardar Patel worked on cooperative housing in a big way: PM Modi
QuoteToday, the time has come to give importance to innovation and value addition: PM Modi in Anand

મંચ પર બિરાજમાન તમામ મહાનુભવો અને વિશાળ સંખ્યામાં અહિં પધારેલા મારા ભાઈઓ અને બહેનો.

કેમ છો? હું જોઈ રહ્યો છું કે આટલો મોટો મંડપ પણ નાનો પડી રહ્યો છે. ઘણાં બધા લોકો બહાર તડકામાં ઊભા છે. આપ સૌ આટલી મોટી સંખ્યામાં આશીર્વાદ આપવા માટે આવ્યા છો તે બદલ હું આપ સૌનો ખૂબ-ખૂબ આભારી છું. આજે તમે મને લગભગ રૂ. 1100 કરોડના પ્રોજેક્ટસનું ઉદઘાટન, લોકાર્પણ અથવા શિલાન્સાય કરવાનો અવસર આપ્યો છે. તમે મને જે સન્માન આપ્યું છે તેના માટે હું સહકારી આંદોલન સાથે જોડાયેલા મારા તમામ ખેડૂત પરિવારોને આદરપૂર્વક નમન કરૂં છું, ધન્યવાદ આપું છું.

દુનિયાના 40થી પણ વધુ દેશોમાં આજે અમૂલ બ્રાન્ડ એક ઓળખ બની ગઈ છે અને મને અચરજ થયું કે કેટલાંક દેશોમાં મને જ્યારે જવાની તક મળી ત્યારે કેટલાક પ્રતિનિધિઓ મને મળવા માંગતા હતા. ભારતીય સમુદાયના ત્યાં રહેતા લોકો પણ હતા અને એવી વાત કરતા હતા કે અમારે ત્યાં પણ અમૂલના ઉત્પાદનો મળે તેની વ્યવસ્થા કરો અને આ વાત હું જ્યારે સાંભળતો હતો ત્યારે મને એટલો બધો ગર્વ થતો હતો કે ખેડૂતોના સહકારી આંદોલનના લગભગ 7 દાયકા સુધીના સતત પુરૂષાર્થનું પરિણામ એ આવ્યું છે કે દેશ અને દેશની બહાર અમૂલ એક ઓળખ બની ગઈ છે, અમૂલ એક પ્રેરણા બની ગઈ છે, અમૂલ એક અનિવાર્યતા બની ગયું છે. આ સિદ્ધિ નાની નથી, આ ખૂબ મોટી સિદ્ધિ છે. તે માત્ર કંઈક ઉત્પાદન કરનારો ઉદ્યોગ કે માત્ર દૂધના પ્રોસેસિંગની પ્રક્રિયા જ નથી, આ એક વૈકલ્પિક અર્થ વ્યવસ્થાનું મોડેલ પણ છે.

એક તરફ સમાજવાદી અર્થ વ્યવસ્થા છે, તો બીજી તરફ મૂડીવાદી અર્થ વ્યવસ્થા છે. એક તરફ શાસનનો કબજો ધરાવતી અર્થ વ્યવસ્થા છે, તો બીજી તરફ ધનિક શેઠિયાઓનો કબજો ધરાવતી અર્થ વ્યવસ્થા છે. દુનિયાને આ બે વ્યવસ્થાઓનો જ પરિચય થયો છે. સરદાર સાહેબ જેવા મહાપુરૂષે એ બીજનું વાવેતર કર્યું હતું કે તે આજે ત્રીજા પ્રકારની વ્યવસ્થાનો નમૂનો બનીને ઉભરી આવ્યું છે. જ્યાં નથી કોઈ સરકારનો કબજો કે નથી કોઈ ધનિક શેઠનો કબજો. આ સહકારી આંદોલન છે અને ખેડૂતોના, નાગરિકોના, જનતા જનાર્દનના સહકારથી બનેલી અર્થ વ્યવસ્થા છે. તે વિકસશે, વૃદ્ધિ પામશે અને દરેક વ્યક્તિ તેનો ભાગીદાર બની રહેશે.

આ અર્થ વ્યવસ્થા એક એવું મોડેલ છે કે જે સમાજવાદ અને મૂડીવાદને એક સાર્થક વિકલ્પ પૂરો પાડે છે. આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે આઝાદીના લગભગ એક વર્ષ પહેલાં આ અમૂલ વિધિવત રીતે તૈયાર થયું હતું, પરંતુ સહકારિતા આંદોલન તેના પણ પહેલાં શરૂ થયું હતું. ખૂબ ઓછા લોકોને ખબર હશે કે સરદાર વલ્લભભાઈ પટેલ એ સમયે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં હતા. એ સમયે કોર્પોરેશન નહોતુ, નગરપાલિકા હતી. નગરપાલિકાના ચેરમેન તરીકે તેમની ચૂંટણી થઈ હતી. તે નગરપાલિકાના અધ્યક્ષ બન્યા અને દરિયાપુરથી ચૂંટણી જીતીને આવ્યા હતા. જ્યાંથી આપણા કૌશિકભાઈ જીતતા હતા અને સરદાર સાહેબ મ્યુનિસિપાલિટીમાં માત્ર એક મતથી જીતીને આવ્યા હતા, માત્ર એક મતથી અને પછી તે ચેરમેન બન્યા હતા.

|

ગુજરાતમાં પહેલીવાર શહેરી વિકાસનું આયોજન થવું જોઈએ. શહેરી વિકાસના આયોજનનો આ અભિગમ સરદાર સાહેબ જ્યારે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ત્યારે પહેલીવાર ગુજરાતમાં રજૂ થયો અને તે સમયે તેમણે પહેલો પ્રયોગ કર્યો સહકારી હાઉસિંગ સોસાયટીનો, સહકારી પદ્ધતિના આધારથી ગૃહ નિર્માણનું કામ શરૂ કર્યું. મધ્યમ વર્ગના પરિવારોને મકાનો મળ્યા અને એ સમયે એક પ્રિતમરાય દેસાઈ હતા. તેમને સરદાર સાહેબે કામ આપ્યું અને ગુજરાત અને દેશમાં પણ પ્રથમ હાઉસિંગ સોસાયટી બની, જેનું નેતૃત્વ, માર્ગદર્શન અને રચના સરદાર સાહેબના માર્ગદર્શનથી પ્રિતમરાય દેસાઈએ કરી હતી. 28 જાન્યુઆરી, 1927ના રોજ સરદાર સાહેબે તેનું ઉદઘાટન કર્યું હતું અને ઉદઘાટન કરતી વખતે તેમણે કહ્યું હતું કે આ એક વિકાસનું નવું મોડેલ છે. આ બાબતને લોકો યાદ રાખે. એટલા માટે પ્રિતમરાય દેસાઈનું ગૌરવ કરીને એ સોસાયટીનું નામ પ્રિતમ નગર રાખ્યું હતું. આજે પણ અમદાવાદમાં પ્રિતમ નગરની સહકારી આંદોલનની પહેલી સફળ એટલે કે એક પ્રકારે સફળતાની પહેલી સ્મૃતિ મોજૂદ છે અને તેનાથી પણ આગળ જતાં દરેક ક્ષેત્રમાં સહકારી પ્રવૃત્તિને અને ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં તે સમયે બૃહદ્દ મહારાષ્ટ્ર હતું. આ સમગ્ર ક્ષેત્રમાં સહકારી વ્યવસ્થા નહોતી. સહકારિતા એ નિયમોના બંધનથી બંધાયેલી કોઈ રચના નથી. સહકારિતા એક સંસ્કાર સ્વરૂપે આપણાં જન માનસમાં સ્થિર થઈ છે અને તેનું પરિણામ એ છે કે આજે ગુજરાતમાં સહકારી આંદોલન સાથે જોડાયેલા લોકો સમગ્ર દેશ માટે એક મોડેલ તરીકે કામ કરે છે.

અમૂલથી આગળ જતાં ઉત્તર ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિએ કદમ માંડ્યા હતા. દૂધ સાગર ડેરી બની, બનાસ ડેરી બની. ક્યારેક મને વિચાર આવે છે કે આપણે ત્યાં આવા દ્રષ્ટિવાન અને સહકારી આંદોલનનું નેતૃત્વ લેનારા લોકો નહોતા તો ગુજરાત કે જ્યાં 10 વર્ષમાંથી 7 વર્ષ દુષ્કાળની પરિસ્થિતિ રહેતી હતી તેવી સ્થિતિમાં જીવવા માટે મજબૂર બન્યાં હોત. એ સમયે તે મુસીબત હતી, આજે તે ઓછી થઈ છે, એ ખેડૂતો, એ પશુપાલકો આવી કઠણાઈઓ વચ્ચે કેવી રીતે ગુજરાન ચલાવતા હશે. આ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ખેડૂતોએ આ સમસ્યાનો ઉપાય શોધ્યો અને દુષ્કાળ પડે તો પણ પશુપાલન અને દૂધનું વેચાણ કરીને ખેડૂત પોતાનું ગુજરાન ચલાવી લેતો હતો. પશુપાલક ગુજરાન ચલાવતો હતો અને જીંદગી પણ ચાલતી રહેતી હતી. પરંતુ પાછળથી એવો સમય આવ્યો કે કોઈને કોઈ કારણથી ગાંધીનગરમાં એવા લોકો બેઠા કે જેમણે આ સહકારી આંદોલનથી ચાલતા ડેરી ઉદ્યોગ માટે અવરોધ ઉભો થાય તેવા નિયમો બનાવ્યા. કચ્છ- સૌરાષ્ટ્રમાં ડેરી બનાવવી અને ચલાવવી તે એક બોજ બની ગયો હતો. જ્યારે પશુપાલન કચ્છ અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં હતું.

જ્યારે અમને લોકોને સેવા કરવાનો મોકો મળ્યો ત્યારે અમે સ્થિતિ બદલી નાંખી. અમે કહ્યું કે દરેક જગ્યાએ પ્રોત્સાહન આપવામાં આવે. આજે હું અનુભવ કરી રહ્યો છું કે ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં પશુપાલકો માટે, ખેડૂતો માટે, દૂધ ઉત્પાદન માટે એક મોટી તક ઉભી થઈ છે.

કેટલાક લોકો એવા હોય છે કે જે પોતાની જાતને જ્ઞાની સમજતા હોય છે. મોટા વિદ્વાન તરીકે ઓળખાવતા હોય છે અને જ્યારે તેમની સમજ બહારની કોઈ ચીજ આવે તો તેમનું મન, અહંકાર તેને સ્વિકાર કરવા માટે તૈયાર થતું હોતું નથી. વિરોધ કરવાની હિંમત નથી હોતી એટલે તેની મજાક ઉડાડવી અને હલકી વાતો કરવામાં આવતી હતી કે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો.

એવા લોકો હોય છે, મને બરાબર યાદ છે કે જ્યારે કચ્છમાં સફેદ રણનો રણોત્સવ શરૂ કરવામાં આવી રહ્યો હતો ત્યારે રણોત્સવને પ્રોત્સાહિત કરી રહ્યા હતા ત્યારે, ભૂકંપ પછી કચ્છના અર્થતંત્રને ધબકતું કરવા માટે અનેક યોજનાઓ હાથ ધરી રહ્યા હતા ત્યારે ત્યાં એકવાર ભાષણ કરતાં મેં જણાવ્યું હતું કે જ્યાં સુધી મને માહિતી છે ત્યાં સુધી ઊંટડીનું દૂધ એવું હોય છે કે જેમાં અધિક પ્રમાણમાં પોષક તત્વો હોય છે. આપણાં બાળકોના વિકાસ માટે તે ખૂબ કામ આવી શકે છે. મને ખબર નથી કે એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેવો ગૂનો કર્યો હશે કે ઊંટના દૂધની બાબતે હું જ્યાં પણ જાઉં, મારી મજાક કરવામાં આવતી હતી, કાર્ટુન બનાવવામાં આવતા હતા, મજાક ઉડાડવામાં આવતી હતી. ખબર નહીં ખૂબ જ ખરાબ કોમેન્ટ કરવામાં આવતી હતી.

|

આજે મને ખુશી છે કે અમૂલના દૂધથી બનેલી ચોકલેટ બહાર પડી છે. તેની ખૂબ મોટી માંગ છે. મને હમણાં રામસિંહભાઈએ જણાવ્યું હતું કે ગાયના દૂધની તુલનામાં આજે ઊંટડીના દૂધની કિંમત બમણી થઈ ગઈ છે.

ક્યારેક અજ્ઞાનને કારણે લોકો કેવી હાલત કરી મૂકે છે તેનું આ ઉદાહરણ છે. હવે રણની અંદર ઊંટ ઉછેરનાર વ્યક્તિને આટલું મોટું બજાર મળી રહે તો તેમની રોજી રોટી માટે એક નવું સાધન તૈયાર થશે. મને આનંદ છે કે આજે આટલા વર્ષો પછી અમૂલે મારાં આ સપનાંને સાકાર કર્યું છે. પોષણ માટે આપણાં દેશમાં ઘણું બધુ કરવાની આવશ્યકતા આપણે અનુભવી રહ્યા છીએ.

જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે પોષણ મિશન બાબતે ઘણી બધી ચીજો શરૂ કરી હતી, કારણ કે મારી એવી માન્યતા હતી કે આપણે ત્યાં મા અને બાળક જો તંદુરસ્ત હશે તો ભારત ક્યારેય બિમાર નહીં પડી શકે. આપણું ભારત સ્વસ્થ રહી શકશે.

મને આજે વધુ એક બાબતનો આનંદ થયો છે કે અહિં સૌર ઊર્જા અને સહકારી ચળવળ એ બંનેનો સમન્વય કરાયો છે. જે ખેતરમાં અનાજ પેદા થતું હોય ત્યાં વિજળી પણ પેદા થશે અને ખેડૂતોને હું અભિનંદન પાઠવું છું કે એ 11 ખેડૂતોએ મળીને સહકારી મંડળી બનાવીને વિજળી પેદા કરી છે. ખેતી માટે તેનો ઉપયોગ કરે છે. જે વિજળી વધે છે તેને રાજ્ય સરકારની નીતિ પ્રમાણે હવે ખરીદવામાં આવી રહી છે. મને કહેવામાં આવ્યું છે કે આ સહકારી મંડળીને એક વર્ષમાં રૂ. 50 હજારની વધારાની આવક થશે. સહકારી ક્ષેત્રે ચરોતરની ધરતી દરેક સમયે, હંમેશા નવા પ્રયોગો કરવાની હિંમત દાખવતી રહી છે.

ભારત સરકારે ત્રણ મહત્વપૂર્ણ યોજનાઓને આગળ ધપાવી છે. એક જનધન, બીજી વનધન અને ત્રીજી ગોબરધન. કચરામાંથી સંપત્તિ, પશુઓનો જે કચરો છે તેના દ્વારા પણ સંપત્તિ અને છાણમાંથી ઘાસ બનાવવાની, વિજળી બનાવવાની, ખાતર બનાવવાની અને મને બરાબર યાદ છે કે ડાકોર- ઉમરેઠ પાસે અમારા એક ખૂબ ઉત્સાહી કાર્યકર્તા હતા તેમણે 10 થી 12 ગામના છાણને એકઠું કરવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને એક મોટો ગોબર ગેસ પ્લાન્ટ બનાવીને આસપાસનાં ગામોમાં ગેસ પહોંચાડવાની યોજના તે સમયે તેમણે હાથ ધરી હતી. આજે પણ જે રીતે 11 ખેડૂતોએ એકઠા મળીને સોલાર પંપથી વિજળી પેદા કરવાનું કામ અને તે પછી વિજળી વેચવાનું કામ કર્યું છે. ખેતી પણ ચાલે છે અને સોલારની પણ ખેતી થઈ રહી છે. આવી રીતે 11-11 ગામ એકઠા થઈને ખૂબ મોટા અને ઉત્તમ ગોબરધનને મિશન મોડમાં લાવીને કામ કરી શકે તેમ છે.

|

આજે હું ચરોતરની ધરતી પર આવ્યો છું, સરદાર સાહેબની તપસ્યાથી અને સહકારી ક્ષેત્રના અનેક મહાપુરૂષોની તપસ્યાને કારણે અહિં જે કામ થયા છે, અહિં જે સંસ્કાર છે. હું માનું છું કે આવનારા દિવસોમાં અમૂલ માર્ગદર્શન આપે અને અન્ય લોકોને માર્ગદર્શન આપે તો આપણે ગોબરધન યોજનાને સાચા અર્થમાં આગળ વધારીને કચરામાંથી સંપત્તિ પેદા કરીશું. સ્વચ્છ ઊર્જા મળશે અને દેશને વિદેશોમાંથી જે ચીજો લાવવી પડે છે, તેના ઉપર અવલંબન રાખવું પડે છે, તે નહીં રાખવું પડે. આપણે આપણાં દેશમાં સેવાનો એક સારો માર્ગ ખૂલ્લો મૂકીશું. આવનારા દિવસોમાં આ કામને પણ જો અહિંના લોકો કરશે તો દેશ માટે એક ખૂબ મોટું નમૂનારૂપ કામ થશે તેવો મારો વિશ્વાસ છે.

હવે બે વર્ષ પછી અમૂલને 75 વર્ષ પૂરાં થશે અને ભારતની આઝાદીને 75 વર્ષ પૂરાં થશે. મેં જોયું છે કે અમૂલ ક્યારેય અટકવાનું કામ કરતું નથી. આ એ જ અમૂલ છે કે જે નવો વિચાર કરવો, નવા કામ કરવા, નવા સાહસ હાથ ધરવા તે અમૂલની પ્રકૃતિમાં છે. અહિં પૂરી જે ટીમ છે, અહિંની જે સમગ્ર કાર્ય સંસ્કૃતિ છે તેની સંભાળ લેનારા લોકો પ્રોફેશનલ છે. અમૂલનું નેતૃત્વ સંભાળનારા સહકારી આંદોલનના તમામ નેતાઓને હું આજે આગ્રહ કરી રહ્યો છું કે હવે અમૂલના 75 વર્ષ પૂરાં થશે, ભારતની આઝાદીના પણ 75 વર્ષ પૂરાં થશે. બંને વર્ષોને ધ્યાનમાં રાખીને શું અમૂલ કોઈ નવું લક્ષ્ય હાંસલ કરી શકે છે, નવો ટાર્ગેટ નક્કી કરી શકે છે અને આ 75 વર્ષ નિમિત્તે આપણે એવા 75 વર્ષ બનાવીશું કે આપણે અત્યારથી જ કામ કરવા લાગીશું. આપણી પાસે બે થી ત્રણ વર્ષનો સમય છે. દેશની આઝાદીની વચ્ચે આપણી પાસે સમય છે. 75 વર્ષમાં આપણે એવા કેટલાક લક્ષ્યો નક્કી કરીશું, આપણા જેટલા લોકો તેની સાથે જોડાશે તેમને સાથે મળીને આપણે શું દેશ અને દુનિયાને કોઈ નવી ચીજ આપી શકીશું?

આજે સમગ્ર દુનિયામાં મિલ્ક પ્રોસેસીંગમાં આપણે 10મા નંબરે છીએ. જો અમૂલ ઈચ્છે અને સંકલ્પ કરે કે આઝાદીના 75 વર્ષ થાય ત્યાં સુધીમાં આપણે 10 નંબરથી આગળ વધીને ત્રીજા નંબર સુધી પહોંચવાનો નિર્ણય કરી આગળ વધી શકીએ? મને આ કામ મુશ્કેલ લાગતું નથી.

આપણાં દેશમાં એક એવો સમય હતો કે જ્યારે આપણે તંગીના પ્રભાવ હેઠળ જીવતા હતા. તંગીની સમસ્યાઓમાં ફસાયેલા હતા અને એ સમયે શાસનની નિર્ણય પ્રક્રિયા, વિચાર પ્રક્રિયા, કામ કરવાની રીત વગેરે અલગ પ્રકારનું હતું. આપણે ખૂબ ઝડપથી એવી સ્થિતિમાંથી બહાર આવીએ તે દેશ માટે અનિવાર્ય બની ગયું છે. આજે આપણી પાસે જે સંકટ છે તે તંગીનું નથી. આજે દેશની સામે વિપુલતાનો પડકાર છે. ખેડૂતો એટલા પ્રમાણમાં ઉત્પાદન કરે છે કે ક્યારેક બજાર નીચુ જાય છે અને ખેડૂતને પણ નુકશાન થાય છે, કારણ કે ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય છે.

પહેલા એવો સમય હતો કે જ્યારે ઉત્પાદન ખૂબ ઓછુ થતું હતું. આપણે બહારથી ઘઉં લાવીને પેટ ભરતા હતા. જેવી શ્વેત ક્રાંતિ થઈ તેવી રીતે જ કૃષિ ક્રાંતિ થઈ. દેશમાં અન્નના ભંડાર ભરાઈ ગયા. પરંતુ હવે આપણી પાસે કેટલીક ચીજો જરૂરિયાત કરતાં વધારે છે. આવી સ્થિતિના ઉપાય તરીકે તેનું પ્રોસેસિંગ કરવામાં આવે છે, મૂલ્ય વૃદ્ધિ કરવામાં છે. આપણે જો એ ડેરી ઉદ્યોગને આગળ ન ધપાવી હોત, દૂધની નવી પ્રોસેસિંગ, નવા-નવા ઉત્પાદનો ન બનાવ્યા હોત તો ખેડૂતોએ કદાચ દૂધ ઉત્પાદન કરવાનું કામ છોડી દીધુ હોત, પશુપાલન કરવાનું કામ છોડી દીધુ હોત, કારણ કે તેની ટકી રહેવાની કોઈ સંભાવના જ નહોતી. આજે આ વ્યવસ્થાને કારણે ખેડૂતો દૂધ ઉત્પાદન સાથે ઉત્સાહપૂર્વક જોડાયેલા રહે છે.

સમાન પ્રકારે આપણાં માટે ખેત પેદાશ અને તેમાં પણ મૂલ્ય વૃદ્ધિ કરાય તે આપણાં માટે ખૂબ જ જરૂરી છે. હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે આણંદમાં એક દિવસે કૃષિ મહોત્સવ ચાલતો હતો અને હું ત્યાં આવ્યો હતો. ત્યાં મને મારા એક જૂના સાથીદાર મળી ગયા. હું પણ ખૂબ જ પરેશાન હતો કે તે કોટ, પેન્ટ અને ટાઈ પહેરીને ઉભા હતા. મેં પૂછ્યું શું વાત છે ભાઈ, તમે તો ખૂબ બદલાઈ ગયા. આજ કાલ શું કરો છો. તેમણે મને કહ્યું કે આપણે ત્યાં સરદ હોય છે. સરદ એટલે કે પાંદડા. પહેલા પાંદડા નીચે પડી રહેતા હતા, પરંતુ એના પોષણ મૂલ્યની કોઈને ખબર નહોતી. કોઈ એ પ્રકારના કામમાં લાગ્યું નહોતુ. આપણા દરેક એગ્રો ઉત્પાદનમાં એ તાકત છે કે જ્યારે મોટા પ્રમાણમાં ટામેટાં પેદા થાય છે ત્યારે તેનું બજાર ગગડી જાય છે. ટામેટા બે-ત્રણ દિવસમાં બગડી જાય છે, પરંતુ જો ટામેટામાં મૂલ્ય વૃદ્ધિ કરીને, પ્રોસેસિંગ કરીને કેચઅપ બનાવવામાં આવે અને તેને સારી બોટલમાં પેક કરવામાં આવે તો મહિનાઓ સુધી ખરાબ થતો નથી અને દુનિયાના બજારમાં વેચાય છે. આપણાં ખેડૂતોને નુકશાન થતું નથી અને એટલા માટે જે રીતે દૂધનુ પ્રોસેસીંગ કરવામાં આવે છે અને એ દ્વાર આપણાં ખેડૂતોને એક મોટી તાકાત પ્રાપ્ત થઈ છે. આવનારા દિવસોમાં આપણે કૃષિ પેદાશોનું પણ પ્રોસેસિંગ, મૂલ્ય વૃદ્ધિ કરીને તેને તાકાત આપીશું. એટલા માટે જ ભારત સરકારે પ્રધાન મંત્રી કૃષિ સંપદા યોજના હેઠળ ભારતમાં તમામ ખેત પેદાશોને વધુ બળ મળે તે માટે આપણે એ દિશામાં કામ કરી રહ્યા છીએ.

મેં ક્યારેક આપણાં આ ડેરીવાળાઓને કહ્યું હતું. તેમણે અમરેલી અને બનાસ ડેરીને આ કામમાં આગળ વધારી. કદાચ અન્ય કોઈએ કર્યું હશે, પરંતુ મને જાણકારી નથી. તેમને મેં કહ્યું હતું કે જે રીતે આપણે શ્વેત ક્રાંતિ કરી છે તે રીતે સ્વીટ રિવોલ્યુશન પણ કરવું જોઈએ. આપણા જે ખેડૂત ભાઈઓ આ દૂધ મંડળી સાથે જોડાયેલા છે તેમને મધમાખી ઉછેરની પણ તાલિમ આપવી જોઈએ અને તે મધનું ઉત્પાદન કરે. જ્યારે આપણે દૂધ લેવા જઈએ ત્યારે મધ પણ લઈને આવીએ અને તે રીતે આ પ્લાન્ટમાં તેનું પેકેજીંગ કરીએ છીએ તે જ રીતે તેનું પણ પેકેજીંગ કરવામાં આવે. અમરેલી જિલ્લો અને બનાસ ડેરી – બંને ડેરીઓ આજે દૂધના ઉત્પાદનની દિશામાં ખૂબ મોટું યોગદાન આપી રહી છે. ભારતમાં અગાઉ જેટલું મધ પેદા થતું હતું તેનાથી અનેકગણું મધ પેદા થવાની શરૂઆત થઈ ગઈ છે અને તે વિદેશમાં પણ જવા લાગ્યું છે. જો તે વેચાશે નહીં અને ઘરમાં ખાવામાં આવશે તો બાળકો માટે પણ પોષણકારી બની રહેશે. એમાં વધારાની મહેનત કરવાની હોતી નથી. ખેતર ગમે તેટલું નાનું હોય તો પણ જો તેના પર સોલાર પેનલ લગાવવામાં આવે તો વધારે મૂલ્ય પ્રાપ્ત થશે. તેની અંદર મધમાખી ઉછેર માટે કેટલીક ચીજો લગાવવામાં આવે તો તેનાથી પણ વધારે કમાણી થશે. એના માટે આપણે 2022, આઝાદીના 75 વર્ષ પૂરાં થાય ત્યાં સુધીમાં ભારતના ખેડૂતની આવક બમણી કરવા માટે આવા અનેક નવા નવા પ્રોજેક્ટ સાથે તેમને જોડીશું.

હું આશા રાખું છું કે આપણે સૌ તેની સાથે જોડાઈએ. એક વિચાર મેં પહેલાં પણ મૂક્યો હતો તે હું કરી શક્યો નથી, પરંતુ આપણે તે કરી શકીએ. જે રીતે અહિં ટેક હોમ રેશન બાબતે સારૂ કામ થયું છે. બાળકોના પોષણ માટે બાળ અમૂલની રચના કરીને આ વિષયમાં પણ સારૂં કામ થયું છે. આપણે મધ્યાહ્ન ભોજનની દિશામાં પણ મોટું કામ કરી શકીએ તેમ છીએ. જે ગામડાંઓમાં આપણે દૂધ લેવા જઈએ છીએ તેમની વચ્ચે આપણે એક મોટો કુકીંગ પ્લાન્ટ લગાવીએ અને આપણી ગાડી જ્યારે સવારમાં દૂધ લેવા જાય ત્યારે ત્યાં જે શાળા હોય તે શાળાના બાળકો માટે ઉત્તમ ટિફિનની અંદર મધ્યાહ્ન ભોજન લઈને જઈ શકાય. શાળાના બાળકો માટે ત્યાં ટિફિન મૂકી દેવામાં આવે. ટિફિન પણ એવું ઉત્તમ પ્રકારનું હોય કે ગરમા ગરમ ખાવાનું મળે. બીજા દિવસે જ્યારે દૂધ લેવા માટે ફરીથી જઈએ ત્યારે તે ખાલી ટિફિન પાછું આવે. કોઈ વધારાનો હેરફેરનો ખર્ચ થશે નહીં અને આરામથી આપણે ત્યાં જ્યાં-જ્યાં દૂધ મંડળી હશે ત્યાં શાળાઓમાં સરકાર પૈસા આપતી હોય છે, આપણે તો તેનું સંચાલન જ કરવાનું રહે છે.

હું તમને વિશ્વાસ અપાવું છું કે જે રીતે ઈસ્કોનના માધ્યમથી મધ્યાહ્ન ભોજન યોજનાને તાકાત મળી છે તે રીતે આપણી તમામ ડેરીઓ ખૂબ જ ઉત્તમ પદ્ધતિથી આપણાં આ બાળકો માટે આવી વ્યવસ્થા કરીને ભોજન પહોંચાડી શકે તેમ છે. એક જ વ્યવસ્થાનો બહુવિધ ઉપયોગ થશે. આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે જો યોજનાઓ બનાવીશું તો હું વિશ્વાસ સાથે કહી શકું કે આપણે માત્ર મર્યાદિત ક્ષેત્રોમાં જ નહીં, જીવનના તમામ ક્ષેત્રોમાં પ્રભાવ પેદા કરવાનું કામ કરી શકીએ તેમ છીએ.

મને યાદ છે કે ધર્મજના આપણાં લોકો, સમગ્ર દેશમાં મેં જોયું છે કે ગોચરની જે જમીન હોય છે તેના માટે હંમેશા ઝઘડા થતા હોય છે. કોઈએ દબાણ કરી દીધું હોય, અમૂકે કર્યું, બીજાએ કર્યું તેવો વિવાદ થશે. પરંતુ આપણાં ધર્મજના ભાઈઓએ સહકારી મંડળી બનાવીને આ ગોચરનો વિકાસ કર્યો. એ લોકો રોજ-રોજ લીલા ઘાસની હોમ ડિલીવરી કરતા હતા. એ સમયે. આજે તો મને ખબર નથી, હું અગાઉ આવતો હતો ત્યારે એ લોકો લીલા ઘાસની હોમ ડીલીવરી આપતા હતા. જો બે પશુ હોય તો તમને આટલા કીલો જોઈએ તેવી ગણતરી કરીને ઘાસ પહોંચાડતા હતા. તેમાંથી જે કમાણી થતી તેનો ઉપયોગ ગોચરની જમીનના વિકાસનું આધુનિક કામ તેમણે કર્યું હતું.

મારો કહેવાનો અર્થ એ છે કે અહિં વિચારમાં સહકારિતાના સંસ્કાર પડેલા છે. આપણે આ સહકારિતાને વ્યાપક રૂપ કેવી રીતે આપી શકીએ, આપણે કેવી રીતે, કઈ ચીજોની સાથે તેને જોડીએ અને આગળ વધવાની દિશામાં સાથે મળીને કેવી રીતે કામ કરીએ તે નક્કી કરવાનું છે.

હું વધુ એક વાર આજે અમૂલ પરિવારનો અને આ ચરોતરની ધરતીના પ્રગતિશીલ કિસાન પુત્રોને, આ ધરતીને મહા તેજસ્વી પુરૂષ વલ્લભભાઈ પટેલનું સ્મરણ કરતાં તેમણે જે ઉત્તમ પરંપરાઓ બનાવી છે તે પરંપરા સાથે જોડાયેલા સહકારી ક્ષેત્રને સમર્પિત તમામ લોકોનું આદરપૂર્વક સ્મરણ કરતાં આજે આ ખૂબ મોટી યોજનાને અનેક વિધ યોજનાઓને, ગુજરાતની ધરતીને, દેશની ધરતીને સમર્પિત કરતાં અત્યંત ગર્વની લાગણી સાથે સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ભારત સરકાર તરફથી એ બાબતે ખાતરી આપું છું કે આ તમામ પ્રોજેક્ટસને આગળ વધારવા માટે દિલ્હીની સરકાર ક્યારેય પાછી નહીં પડે. ખભેથી ખભો મિલાવીને ભારત સરકાર તેની પ્રગતિ માટે ભાગીદાર બનશે. આવી એક અભ્યર્થના સાથે આપ સૌને ખૂબ-ખૂબ ધન્યવાદ પાઠવું છું. બધાં પૂરી તાકાતથી બોલો..

ભારત માતા કી જય

શું ભાઈ શું થઈ ગયું. આ મારૂં ચરોતર છે, તેનો અવાજ આવો ન હોય

ભારત માતા કી જય..

એ બાત હુઈ, શાબાશ….ધન્યવાદ….

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

Media Coverage

"Huge opportunity": Japan delegation meets PM Modi, expressing their eagerness to invest in India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Today, India is not just a Nation of Dreams but also a Nation That Delivers: PM Modi in TV9 Summit
March 28, 2025
QuoteToday, the world's eyes are on India: PM
QuoteIndia's youth is rapidly becoming skilled and driving innovation forward: PM
Quote"India First" has become the mantra of India's foreign policy: PM
QuoteToday, India is not just participating in the world order but also contributing to shaping and securing the future: PM
QuoteIndia has given Priority to humanity over monopoly: PM
QuoteToday, India is not just a Nation of Dreams but also a Nation That Delivers: PM

श्रीमान रामेश्वर गारु जी, रामू जी, बरुन दास जी, TV9 की पूरी टीम, मैं आपके नेटवर्क के सभी दर्शकों का, यहां उपस्थित सभी महानुभावों का अभिनंदन करता हूं, इस समिट के लिए बधाई देता हूं।

TV9 नेटवर्क का विशाल रीजनल ऑडियंस है। और अब तो TV9 का एक ग्लोबल ऑडियंस भी तैयार हो रहा है। इस समिट में अनेक देशों से इंडियन डायस्पोरा के लोग विशेष तौर पर लाइव जुड़े हुए हैं। कई देशों के लोगों को मैं यहां से देख भी रहा हूं, वे लोग वहां से वेव कर रहे हैं, हो सकता है, मैं सभी को शुभकामनाएं देता हूं। मैं यहां नीचे स्क्रीन पर हिंदुस्तान के अनेक शहरों में बैठे हुए सब दर्शकों को भी उतने ही उत्साह, उमंग से देख रहा हूं, मेरी तरफ से उनका भी स्वागत है।

साथियों,

आज विश्व की दृष्टि भारत पर है, हमारे देश पर है। दुनिया में आप किसी भी देश में जाएं, वहां के लोग भारत को लेकर एक नई जिज्ञासा से भरे हुए हैं। आखिर ऐसा क्या हुआ कि जो देश 70 साल में ग्यारहवें नंबर की इकोनॉमी बना, वो महज 7-8 साल में पांचवे नंबर की इकोनॉमी बन गया? अभी IMF के नए आंकड़े सामने आए हैं। वो आंकड़े कहते हैं कि भारत, दुनिया की एकमात्र मेजर इकोनॉमी है, जिसने 10 वर्षों में अपने GDP को डबल किया है। बीते दशक में भारत ने दो लाख करोड़ डॉलर, अपनी इकोनॉमी में जोड़े हैं। GDP का डबल होना सिर्फ आंकड़ों का बदलना मात्र नहीं है। इसका impact देखिए, 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं, और ये 25 करोड़ लोग एक नियो मिडिल क्लास का हिस्सा बने हैं। ये नियो मिडिल क्लास, एक प्रकार से नई ज़िंदगी शुरु कर रहा है। ये नए सपनों के साथ आगे बढ़ रहा है, हमारी इकोनॉमी में कंट्रीब्यूट कर रहा है, और उसको वाइब्रेंट बना रहा है। आज दुनिया की सबसे बड़ी युवा आबादी हमारे भारत में है। ये युवा, तेज़ी से स्किल्ड हो रहा है, इनोवेशन को गति दे रहा है। और इन सबके बीच, भारत की फॉरेन पॉलिसी का मंत्र बन गया है- India First, एक जमाने में भारत की पॉलिसी थी, सबसे समान रूप से दूरी बनाकर चलो, Equi-Distance की पॉलिसी, आज के भारत की पॉलिसी है, सबके समान रूप से करीब होकर चलो, Equi-Closeness की पॉलिसी। दुनिया के देश भारत की ओपिनियन को, भारत के इनोवेशन को, भारत के एफर्ट्स को, जैसा महत्व आज दे रहे हैं, वैसा पहले कभी नहीं हुआ। आज दुनिया की नजर भारत पर है, आज दुनिया जानना चाहती है, What India Thinks Today.

|

साथियों,

भारत आज, वर्ल्ड ऑर्डर में सिर्फ पार्टिसिपेट ही नहीं कर रहा, बल्कि फ्यूचर को शेप और सेक्योर करने में योगदान दे रहा है। दुनिया ने ये कोरोना काल में अच्छे से अनुभव किया है। दुनिया को लगता था कि हर भारतीय तक वैक्सीन पहुंचने में ही, कई-कई साल लग जाएंगे। लेकिन भारत ने हर आशंका को गलत साबित किया। हमने अपनी वैक्सीन बनाई, हमने अपने नागरिकों का तेज़ी से वैक्सीनेशन कराया, और दुनिया के 150 से अधिक देशों तक दवाएं और वैक्सीन्स भी पहुंचाईं। आज दुनिया, और जब दुनिया संकट में थी, तब भारत की ये भावना दुनिया के कोने-कोने तक पहुंची कि हमारे संस्कार क्या हैं, हमारा तौर-तरीका क्या है।

साथियों,

अतीत में दुनिया ने देखा है कि दूसरे विश्व युद्ध के बाद जब भी कोई वैश्विक संगठन बना, उसमें कुछ देशों की ही मोनोपोली रही। भारत ने मोनोपोली नहीं बल्कि मानवता को सर्वोपरि रखा। भारत ने, 21वीं सदी के ग्लोबल इंस्टीट्यूशन्स के गठन का रास्ता बनाया, और हमने ये ध्यान रखा कि सबकी भागीदारी हो, सबका योगदान हो। जैसे प्राकृतिक आपदाओं की चुनौती है। देश कोई भी हो, इन आपदाओं से इंफ्रास्ट्रक्चर को भारी नुकसान होता है। आज ही म्यांमार में जो भूकंप आया है, आप टीवी पर देखें तो बहुत बड़ी-बड़ी इमारतें ध्वस्त हो रही हैं, ब्रिज टूट रहे हैं। और इसलिए भारत ने Coalition for Disaster Resilient Infrastructure - CDRI नाम से एक वैश्विक नया संगठन बनाने की पहल की। ये सिर्फ एक संगठन नहीं, बल्कि दुनिया को प्राकृतिक आपदाओं के लिए तैयार करने का संकल्प है। भारत का प्रयास है, प्राकृतिक आपदा से, पुल, सड़कें, बिल्डिंग्स, पावर ग्रिड, ऐसा हर इंफ्रास्ट्रक्चर सुरक्षित रहे, सुरक्षित निर्माण हो।

साथियों,

भविष्य की चुनौतियों से निपटने के लिए हर देश का मिलकर काम करना बहुत जरूरी है। ऐसी ही एक चुनौती है, हमारे एनर्जी रिसोर्सेस की। इसलिए पूरी दुनिया की चिंता करते हुए भारत ने International Solar Alliance (ISA) का समाधान दिया है। ताकि छोटे से छोटा देश भी सस्टेनबल एनर्जी का लाभ उठा सके। इससे क्लाइमेट पर तो पॉजिटिव असर होगा ही, ये ग्लोबल साउथ के देशों की एनर्जी नीड्स को भी सिक्योर करेगा। और आप सबको ये जानकर गर्व होगा कि भारत के इस प्रयास के साथ, आज दुनिया के सौ से अधिक देश जुड़ चुके हैं।

साथियों,

बीते कुछ समय से दुनिया, ग्लोबल ट्रेड में असंतुलन और लॉजिस्टिक्स से जुड़ी challenges का सामना कर रही है। इन चुनौतियों से निपटने के लिए भी भारत ने दुनिया के साथ मिलकर नए प्रयास शुरु किए हैं। India–Middle East–Europe Economic Corridor (IMEC), ऐसा ही एक महत्वाकांक्षी प्रोजेक्ट है। ये प्रोजेक्ट, कॉमर्स और कनेक्टिविटी के माध्यम से एशिया, यूरोप और मिडिल ईस्ट को जोड़ेगा। इससे आर्थिक संभावनाएं तो बढ़ेंगी ही, दुनिया को अल्टरनेटिव ट्रेड रूट्स भी मिलेंगे। इससे ग्लोबल सप्लाई चेन भी और मजबूत होगी।

|

साथियों,

ग्लोबल सिस्टम्स को, अधिक पार्टिसिपेटिव, अधिक डेमोक्रेटिक बनाने के लिए भी भारत ने अनेक कदम उठाए हैं। और यहीं, यहीं पर ही भारत मंडपम में जी-20 समिट हुई थी। उसमें अफ्रीकन यूनियन को जी-20 का परमानेंट मेंबर बनाया गया है। ये बहुत बड़ा ऐतिहासिक कदम था। इसकी मांग लंबे समय से हो रही थी, जो भारत की प्रेसीडेंसी में पूरी हुई। आज ग्लोबल डिसीजन मेकिंग इंस्टीट्यूशन्स में भारत, ग्लोबल साउथ के देशों की आवाज़ बन रहा है। International Yoga Day, WHO का ग्लोबल सेंटर फॉर ट्रेडिशनल मेडिसिन, आर्टिफिशियल इंटेलीजेंस के लिए ग्लोबल फ्रेमवर्क, ऐसे कितने ही क्षेत्रों में भारत के प्रयासों ने नए वर्ल्ड ऑर्डर में अपनी मजबूत उपस्थिति दर्ज कराई है, और ये तो अभी शुरूआत है, ग्लोबल प्लेटफॉर्म पर भारत का सामर्थ्य नई ऊंचाई की तरफ बढ़ रहा है।

साथियों,

21वीं सदी के 25 साल बीत चुके हैं। इन 25 सालों में 11 साल हमारी सरकार ने देश की सेवा की है। और जब हम What India Thinks Today उससे जुड़ा सवाल उठाते हैं, तो हमें ये भी देखना होगा कि Past में क्या सवाल थे, क्या जवाब थे। इससे TV9 के विशाल दर्शक समूह को भी अंदाजा होगा कि कैसे हम, निर्भरता से आत्मनिर्भरता तक, Aspirations से Achievement तक, Desperation से Development तक पहुंचे हैं। आप याद करिए, एक दशक पहले, गांव में जब टॉयलेट का सवाल आता था, तो माताओं-बहनों के पास रात ढलने के बाद और भोर होने से पहले का ही जवाब होता था। आज उसी सवाल का जवाब स्वच्छ भारत मिशन से मिलता है। 2013 में जब कोई इलाज की बात करता था, तो महंगे इलाज की चर्चा होती थी। आज उसी सवाल का समाधान आयुष्मान भारत में नजर आता है। 2013 में किसी गरीब की रसोई की बात होती थी, तो धुएं की तस्वीर सामने आती थी। आज उसी समस्या का समाधान उज्ज्वला योजना में दिखता है। 2013 में महिलाओं से बैंक खाते के बारे में पूछा जाता था, तो वो चुप्पी साध लेती थीं। आज जनधन योजना के कारण, 30 करोड़ से ज्यादा बहनों का अपना बैंक अकाउंट है। 2013 में पीने के पानी के लिए कुएं और तालाबों तक जाने की मजबूरी थी। आज उसी मजबूरी का हल हर घर नल से जल योजना में मिल रहा है। यानि सिर्फ दशक नहीं बदला, बल्कि लोगों की ज़िंदगी बदली है। और दुनिया भी इस बात को नोट कर रही है, भारत के डेवलपमेंट मॉडल को स्वीकार रही है। आज भारत सिर्फ Nation of Dreams नहीं, बल्कि Nation That Delivers भी है।

साथियों,

जब कोई देश, अपने नागरिकों की सुविधा और समय को महत्व देता है, तब उस देश का समय भी बदलता है। यही आज हम भारत में अनुभव कर रहे हैं। मैं आपको एक उदाहरण देता हूं। पहले पासपोर्ट बनवाना कितना बड़ा काम था, ये आप जानते हैं। लंबी वेटिंग, बहुत सारे कॉम्प्लेक्स डॉक्यूमेंटेशन का प्रोसेस, अक्सर राज्यों की राजधानी में ही पासपोर्ट केंद्र होते थे, छोटे शहरों के लोगों को पासपोर्ट बनवाना होता था, तो वो एक-दो दिन कहीं ठहरने का इंतजाम करके चलते थे, अब वो हालात पूरी तरह बदल गया है, एक आंकड़े पर आप ध्यान दीजिए, पहले देश में सिर्फ 77 पासपोर्ट सेवा केंद्र थे, आज इनकी संख्या 550 से ज्यादा हो गई है। पहले पासपोर्ट बनवाने में, और मैं 2013 के पहले की बात कर रहा हूं, मैं पिछले शताब्दी की बात नहीं कर रहा हूं, पासपोर्ट बनवाने में जो वेटिंग टाइम 50 दिन तक होता था, वो अब 5-6 दिन तक सिमट गया है।

साथियों,

ऐसा ही ट्रांसफॉर्मेशन हमने बैंकिंग इंफ्रास्ट्रक्चर में भी देखा है। हमारे देश में 50-60 साल पहले बैंकों का नेशनलाइजेशन किया गया, ये कहकर कि इससे लोगों को बैंकिंग सुविधा सुलभ होगी। इस दावे की सच्चाई हम जानते हैं। हालत ये थी कि लाखों गांवों में बैंकिंग की कोई सुविधा ही नहीं थी। हमने इस स्थिति को भी बदला है। ऑनलाइन बैंकिंग तो हर घर में पहुंचाई है, आज देश के हर 5 किलोमीटर के दायरे में कोई न कोई बैंकिंग टच प्वाइंट जरूर है। और हमने सिर्फ बैंकिंग इंफ्रास्ट्रक्चर का ही दायरा नहीं बढ़ाया, बल्कि बैंकिंग सिस्टम को भी मजबूत किया। आज बैंकों का NPA बहुत कम हो गया है। आज बैंकों का प्रॉफिट, एक लाख 40 हज़ार करोड़ रुपए के नए रिकॉर्ड को पार कर चुका है। और इतना ही नहीं, जिन लोगों ने जनता को लूटा है, उनको भी अब लूटा हुआ धन लौटाना पड़ रहा है। जिस ED को दिन-रात गालियां दी जा रही है, ED ने 22 हज़ार करोड़ रुपए से अधिक वसूले हैं। ये पैसा, कानूनी तरीके से उन पीड़ितों तक वापिस पहुंचाया जा रहा है, जिनसे ये पैसा लूटा गया था।

साथियों,

Efficiency से गवर्नमेंट Effective होती है। कम समय में ज्यादा काम हो, कम रिसोर्सेज़ में अधिक काम हो, फिजूलखर्ची ना हो, रेड टेप के बजाय रेड कार्पेट पर बल हो, जब कोई सरकार ये करती है, तो समझिए कि वो देश के संसाधनों को रिस्पेक्ट दे रही है। और पिछले 11 साल से ये हमारी सरकार की बड़ी प्राथमिकता रहा है। मैं कुछ उदाहरणों के साथ अपनी बात बताऊंगा।

|

साथियों,

अतीत में हमने देखा है कि सरकारें कैसे ज्यादा से ज्यादा लोगों को मिनिस्ट्रीज में accommodate करने की कोशिश करती थीं। लेकिन हमारी सरकार ने अपने पहले कार्यकाल में ही कई मंत्रालयों का विलय कर दिया। आप सोचिए, Urban Development अलग मंत्रालय था और Housing and Urban Poverty Alleviation अलग मंत्रालय था, हमने दोनों को मर्ज करके Housing and Urban Affairs मंत्रालय बना दिया। इसी तरह, मिनिस्ट्री ऑफ ओवरसीज़ अफेयर्स अलग था, विदेश मंत्रालय अलग था, हमने इन दोनों को भी एक साथ जोड़ दिया, पहले जल संसाधन, नदी विकास मंत्रालय अलग था, और पेयजल मंत्रालय अलग था, हमने इन्हें भी जोड़कर जलशक्ति मंत्रालय बना दिया। हमने राजनीतिक मजबूरी के बजाय, देश की priorities और देश के resources को आगे रखा।

साथियों,

हमारी सरकार ने रूल्स और रेगुलेशन्स को भी कम किया, उन्हें आसान बनाया। करीब 1500 ऐसे कानून थे, जो समय के साथ अपना महत्व खो चुके थे। उनको हमारी सरकार ने खत्म किया। करीब 40 हज़ार, compliances को हटाया गया। ऐसे कदमों से दो फायदे हुए, एक तो जनता को harassment से मुक्ति मिली, और दूसरा, सरकारी मशीनरी की एनर्जी भी बची। एक और Example GST का है। 30 से ज्यादा टैक्सेज़ को मिलाकर एक टैक्स बना दिया गया है। इसको process के, documentation के हिसाब से देखें तो कितनी बड़ी बचत हुई है।

साथियों,

सरकारी खरीद में पहले कितनी फिजूलखर्ची होती थी, कितना करप्शन होता था, ये मीडिया के आप लोग आए दिन रिपोर्ट करते थे। हमने, GeM यानि गवर्नमेंट ई-मार्केटप्लेस प्लेटफॉर्म बनाया। अब सरकारी डिपार्टमेंट, इस प्लेटफॉर्म पर अपनी जरूरतें बताते हैं, इसी पर वेंडर बोली लगाते हैं और फिर ऑर्डर दिया जाता है। इसके कारण, भ्रष्टाचार की गुंजाइश कम हुई है, और सरकार को एक लाख करोड़ रुपए से अधिक की बचत भी हुई है। डायरेक्ट बेनिफिट ट्रांसफर- DBT की जो व्यवस्था भारत ने बनाई है, उसकी तो दुनिया में चर्चा है। DBT की वजह से टैक्स पेयर्स के 3 लाख करोड़ रुपए से ज्यादा, गलत हाथों में जाने से बचे हैं। 10 करोड़ से ज्यादा फर्ज़ी लाभार्थी, जिनका जन्म भी नहीं हुआ था, जो सरकारी योजनाओं का फायदा ले रहे थे, ऐसे फर्जी नामों को भी हमने कागजों से हटाया है।

साथियों,

 

हमारी सरकार टैक्स की पाई-पाई का ईमानदारी से उपयोग करती है, और टैक्सपेयर का भी सम्मान करती है, सरकार ने टैक्स सिस्टम को टैक्सपेयर फ्रेंडली बनाया है। आज ITR फाइलिंग का प्रोसेस पहले से कहीं ज्यादा सरल और तेज़ है। पहले सीए की मदद के बिना, ITR फाइल करना मुश्किल होता था। आज आप कुछ ही समय के भीतर खुद ही ऑनलाइन ITR फाइल कर पा रहे हैं। और रिटर्न फाइल करने के कुछ ही दिनों में रिफंड आपके अकाउंट में भी आ जाता है। फेसलेस असेसमेंट स्कीम भी टैक्सपेयर्स को परेशानियों से बचा रही है। गवर्नेंस में efficiency से जुड़े ऐसे अनेक रिफॉर्म्स ने दुनिया को एक नया गवर्नेंस मॉडल दिया है।

साथियों,

पिछले 10-11 साल में भारत हर सेक्टर में बदला है, हर क्षेत्र में आगे बढ़ा है। और एक बड़ा बदलाव सोच का आया है। आज़ादी के बाद के अनेक दशकों तक, भारत में ऐसी सोच को बढ़ावा दिया गया, जिसमें सिर्फ विदेशी को ही बेहतर माना गया। दुकान में भी कुछ खरीदने जाओ, तो दुकानदार के पहले बोल यही होते थे – भाई साहब लीजिए ना, ये तो इंपोर्टेड है ! आज स्थिति बदल गई है। आज लोग सामने से पूछते हैं- भाई, मेड इन इंडिया है या नहीं है?

साथियों,

आज हम भारत की मैन्युफैक्चरिंग एक्सीलेंस का एक नया रूप देख रहे हैं। अभी 3-4 दिन पहले ही एक न्यूज आई है कि भारत ने अपनी पहली MRI मशीन बना ली है। अब सोचिए, इतने दशकों तक हमारे यहां स्वदेशी MRI मशीन ही नहीं थी। अब मेड इन इंडिया MRI मशीन होगी तो जांच की कीमत भी बहुत कम हो जाएगी।

|

साथियों,

आत्मनिर्भर भारत और मेक इन इंडिया अभियान ने, देश के मैन्युफैक्चरिंग सेक्टर को एक नई ऊर्जा दी है। पहले दुनिया भारत को ग्लोबल मार्केट कहती थी, आज वही दुनिया, भारत को एक बड़े Manufacturing Hub के रूप में देख रही है। ये सक्सेस कितनी बड़ी है, इसके उदाहरण आपको हर सेक्टर में मिलेंगे। जैसे हमारी मोबाइल फोन इंडस्ट्री है। 2014-15 में हमारा एक्सपोर्ट, वन बिलियन डॉलर तक भी नहीं था। लेकिन एक दशक में, हम ट्वेंटी बिलियन डॉलर के फिगर से भी आगे निकल चुके हैं। आज भारत ग्लोबल टेलिकॉम और नेटवर्किंग इंडस्ट्री का एक पावर सेंटर बनता जा रहा है। Automotive Sector की Success से भी आप अच्छी तरह परिचित हैं। इससे जुड़े Components के एक्सपोर्ट में भी भारत एक नई पहचान बना रहा है। पहले हम बहुत बड़ी मात्रा में मोटर-साइकल पार्ट्स इंपोर्ट करते थे। लेकिन आज भारत में बने पार्ट्स UAE और जर्मनी जैसे अनेक देशों तक पहुंच रहे हैं। सोलर एनर्जी सेक्टर ने भी सफलता के नए आयाम गढ़े हैं। हमारे सोलर सेल्स, सोलर मॉड्यूल का इंपोर्ट कम हो रहा है और एक्सपोर्ट्स 23 गुना तक बढ़ गए हैं। बीते एक दशक में हमारा डिफेंस एक्सपोर्ट भी 21 गुना बढ़ा है। ये सारी अचीवमेंट्स, देश की मैन्युफैक्चरिंग इकोनॉमी की ताकत को दिखाती है। ये दिखाती है कि भारत में कैसे हर सेक्टर में नई जॉब्स भी क्रिएट हो रही हैं।

साथियों,

TV9 की इस समिट में, विस्तार से चर्चा होगी, अनेक विषयों पर मंथन होगा। आज हम जो भी सोचेंगे, जिस भी विजन पर आगे बढ़ेंगे, वो हमारे आने वाले कल को, देश के भविष्य को डिजाइन करेगा। पिछली शताब्दी के इसी दशक में, भारत ने एक नई ऊर्जा के साथ आजादी के लिए नई यात्रा शुरू की थी। और हमने 1947 में आजादी हासिल करके भी दिखाई। अब इस दशक में हम विकसित भारत के लक्ष्य के लिए चल रहे हैं। और हमें 2047 तक विकसित भारत का सपना जरूर पूरा करना है। और जैसा मैंने लाल किले से कहा है, इसमें सबका प्रयास आवश्यक है। इस समिट का आयोजन कर, TV9 ने भी अपनी तरफ से एक positive initiative लिया है। एक बार फिर आप सभी को इस समिट की सफलता के लिए मेरी ढेर सारी शुभकामनाएं हैं।

मैं TV9 को विशेष रूप से बधाई दूंगा, क्योंकि पहले भी मीडिया हाउस समिट करते रहे हैं, लेकिन ज्यादातर एक छोटे से फाइव स्टार होटल के कमरे में, वो समिट होती थी और बोलने वाले भी वही, सुनने वाले भी वही, कमरा भी वही। TV9 ने इस परंपरा को तोड़ा और ये जो मॉडल प्लेस किया है, 2 साल के भीतर-भीतर देख लेना, सभी मीडिया हाउस को यही करना पड़ेगा। यानी TV9 Thinks Today वो बाकियों के लिए रास्ता खोल देगा। मैं इस प्रयास के लिए बहुत-बहुत अभिनंदन करता हूं, आपकी पूरी टीम को, और सबसे बड़ी खुशी की बात है कि आपने इस इवेंट को एक मीडिया हाउस की भलाई के लिए नहीं, देश की भलाई के लिए आपने उसकी रचना की। 50,000 से ज्यादा नौजवानों के साथ एक मिशन मोड में बातचीत करना, उनको जोड़ना, उनको मिशन के साथ जोड़ना और उसमें से जो बच्चे सिलेक्ट होकर के आए, उनकी आगे की ट्रेनिंग की चिंता करना, ये अपने आप में बहुत अद्भुत काम है। मैं आपको बहुत बधाई देता हूं। जिन नौजवानों से मुझे यहां फोटो निकलवाने का मौका मिला है, मुझे भी खुशी हुई कि देश के होनहार लोगों के साथ, मैं अपनी फोटो निकलवा पाया। मैं इसे अपना सौभाग्य मानता हूं दोस्तों कि आपके साथ मेरी फोटो आज निकली है। और मुझे पक्का विश्वास है कि सारी युवा पीढ़ी, जो मुझे दिख रही है, 2047 में जब देश विकसित भारत बनेगा, सबसे ज्यादा बेनिफिशियरी आप लोग हैं, क्योंकि आप उम्र के उस पड़ाव पर होंगे, जब भारत विकसित होगा, आपके लिए मौज ही मौज है। आपको बहुत-बहुत शुभकामनाएं।

धन्यवाद।