Quoteઆધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે ભાજપ સરકાર કેરળમાં બહુવિધ પ્રોજેક્ટ્સ પર આશરે રૂ. 1 લાખ કરોડનો ખર્ચ કરી રહી છે: કોચીમાં પીએમ મોદી
Quoteઅમારી સરકાર દેશના નાના ખેડૂતો અને મત્સ્ય ખેડૂતોના હિત માટે પણ ખૂબ જ સંવેદનશીલ છેઃ કેરળમાં પીએમ મોદી
Quoteઆખા દેશમાં જ્યાં પણ રાજ્યોમાં ભાજપનું શાસન છે ત્યાં વિકાસ ઝડપથી ચાલી રહ્યો છે. જેનું કારણ છે કેન્દ્ર અને રાજ્યમાં ડબલ એન્જિન સરકાર: કોચીમાં પીએમ મોદી

नमस्कारम
केरल भाजपा के अध्यक्ष श्री के सुरेंद्रन जी, राज्य प्रभारी श्री सी. पी. राधाकृष्णन जी, भारतीय जनता पार्टी के अन्य प्रतिनिधिगण और यहां उमंग और उत्साह से भरे हुए भारतीय जनता पार्टी के मेरे सभी साथियों और यहां के मेरे नागरिक भाइयों और बहनों। मेरे लिए सौभाग्य की बात है कि मैं ओणम के विशेष अवसर पर केरला आया हूं। आप सब को ओणम की बहुत-बहुत शुभकामनाएं। कुछ दिन पहले ही भारत ने अपनी आजादी के 75 वर्ष पूरे किए हैं। आज़ादी का अमृतकाल, भारत को विकसित राष्ट्र बनाने के संकल्प पर काम करने का है और इस में केरल के परिश्रमी लोगों की बहुत बड़ी भूमिका है। सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास के मंत्र पर चलते भाजपा की सरकार बड़े संकल्पों को सिद्धि में बदल रही है। केंद्र सरकार की सर्वोच्च प्राथमिकता गरीब, दलित, पीड़ित वंचित, शोषित, आदिवासी, सभी तक मूलभूत सुविधाओं को पहुंचाने की है। देश में आधुनिक इंफ्रास्ट्रक्चर के निर्माण की है। भाजपा के नेतृत्व में चल रही केंद्र की एनडीए सरकार, केरल के लोगों की आवश्यकताओं और आकांक्षाओं के प्रति बहुत ही संवेदनशील है। हमारी सरकार देश के हर गरीब को पक्का घर देने का अभियान चला रही है। प्रधानमंत्री आवास योजना के तहत केरल के गरीबों के लिए भी लगभग 2 लाख पक्के घर स्वीकृत हुए हैं। मुझे खुशी है कि इसमें से एक लाख 30 हजार से ज्यादा घर पूरे किए जा चुके हैं।

केरल के जो गरीब परिवार, गंभीर बीमारी की स्थिति में इलाज नहीं करा पाते थे, ऐसे 36 लाख मरीज़ों ने आयुष्मान भारत योजना के तहत अपना मुफ्त इलाज करवाया है। इससे मेरे केरल के गरीब मरीजों को इतना फायदा हुआ है और गरीब मरीजों के करीब-करीब 3 हजार करोड़ रुपए खर्च होने से बचे हैं। आज केंद्र सरकार देश के हर जिले में कम से कम एक मेडिकल कॉलेज खोलने पर बल दे रही है। इस अभियान का बहुत बड़ा फायदा केरल के युवाओं को, यहां नर्सिंग की पढ़ाई करने वाली बेटियों को होने वाला है। आज़ादी के अमृतकाल में देश आधुनिक इंफ्रास्ट्रक्चर पर बहुत ज्यादा बल दे रहा है। केरल में भी अलग-अलग परियोजनाओं पर भाजपा की केंद्र सरकार करीब-करीब 1 लाख करोड़ रुपए खर्च कर रही है केरल में। केरला की कनेक्टिविटी पर आज जितना केंद्र सरकार फोकस कर रही है, वो अभूतपूर्व है। थोड़ी देर बाद कोच्चि मेट्रो और रेलवे से जुड़े अनेक प्रोजेक्ट्स का लोकार्पण और शिलान्यास भी होने वाला है। रोड और हाईवेज से जुड़े 50 हज़ार करोड़ रुपए से ज्यादा के प्रोजेक्ट्स पर आज केरल में काम चल रहा है। पीएम ग्राम सड़क योजना के तहत बीते वर्षों में केरल के गांवों में साढ़े 3 हज़ार किलोमीटर से अधिक की सड़कें बनाई गई हैं। केरला के हर गांव में तेज़ इंटरनेट हो, इसके लिए हम लगातार काम कर रहे हैं। केरल की हर ग्राम पंचायत को ऑप्टिकल फाइबर से जोड़ा जा चुका है।

हमारी सरकार, देश के छोटे किसानों और हमारे मछलीपालकों के हितों को लेकर भी बहुत संवेदनशील है। पीएम किसान सम्मान निधि का लाभ केरला के 37 लाख किसान परिवारों को हो रहा है। उनके बैंक अकाउंट में अब-तक लगभग 7 हज़ार करोड़ रुपए जमा किए जा चुके हैं। ये भी पहली बार हुआ है जब मछुआरों को भी किसानों की तरह ही किसान क्रेडिट कार्ड मिल रहा है। पीएम मत्स्य संपदा योजना के तहत मछुआरों की सामाजिक सुरक्षा भी सुनिश्चित हो रही है और उन्हें आधुनिक नावें भी मिल रही हैं।

पूरे देश में जहां-जहां राज्यों में भी भाजपा की सरकारें हैं, वहां तेजी से विकास हो रहा है। क्योंकि डबल इंजन की सरकार है। डबल इंजन की सरकार केरल के विकास को भी नई ऊंचाई पर पहुंचा सकती है। ये भाजपा की ताकत केरल के काम आने वाली है। कोरोना महामारी 100 साल के सबसे बड़े संकट के रूप में हमारे बीच आई है। आज दुनिया के बड़े-बड़े देश खाद्यान्न के संकट और कई गुना बढ़ी हुई महंगाई से जूझ रहे हैं। इस वैश्विक महामारी के दौरान पीएम गरीब कल्याण योजना के तहत केरल के लगभग डेढ़ करोड़ लोगों को हमारी सरकार मुफ्त राशन दे रही है। इस पर केंद्र सरकार ने 6 हज़ार करोड़ रुपए से ज्यादा खर्च किए हैं। संकट के इस समय में भारत, अपनी ठोस नीतियों और निर्णयों की वजह से विश्व में स्थायित्व और विकास का प्रमुख केंद्र बनकर उभरा है।

आप सब ने अखबारों में पढ़ा होगा, टीवी पर सुना होगा कि कल जो GDP के आंकड़े आए हैं, वो भारत के तेज विकास और रोजगार के बढ़ते हुए अवसरों को दिखाते हैं। पिछले कुछ महीनों से GST के आंकड़े भी नए रिकॉर्ड बना रहे हैं। विकास कार्यों पर केंद्र सरकार लगातार अपना Investment भी बढ़ा रही है। मुझे खुशी है कि केरल के लोग अब बीजेपी को एक नई उम्मीद के रूप में देखने लगे हैं। केरल के लोग ये समझने लगे हैं कि भाजपा बदलाव लाने, देश और राज्य का विकास करने के लिए ईमानदारी से प्रयास करती है। आज तेज़ विकास की राह में, युवाओं की आकांक्षाओं की राह में, अगर सबसे बड़ा कोई रोड़ा है तो वो बहुत बड़ा रोड़ा है भ्रष्टाचार। मैंने इस 15 अगस्त को लाल किले से भी कहा था कि भ्रष्टाचार के खिलाफ निर्णायक लड़ाई का समय आ गया है। लेकिन हम ये भी देख रहे हैं कि जैसे-जैसे भ्रष्टाचारियों पर एक्शन हो रहा है तो देश की राजनीति में नया पोलराइजेशन भी शुरू हो गया है। भ्रष्टाचार और भ्रष्टाचारियों को बचाने के लिए कुछ राजनीतिक दल खुलकर सामने आ गए हैं। देश और केरल के लोगों को इनसे लगातार सतर्क रहना है।

साथियों, हम ओणम का त्योहार मना रहे हैं, साथ-साथ आज ऋषि पंचमी का भी दिन है। आज ऋषि पंचमी के अवसर पर मैं देश की हर ऋषि संतान को नमन करता हूं। केरल की पवित्र धरती ने ऐसी अनेक महान संतानें देश को दी हैं, जिन्होंने देश की चेतना को जागृत रखा। आदि शंकराचार्य जी ने जिस प्रकार भारत को एकसूत्र में पिरोया, भारत को अध्यात्म से जोड़ा, वो आज भी भारतीयता की मज़बूत कड़ी है। ये मेरा सौभाग्य है कि अब से कुछ देर बाद मुझे उनके जन्मक्षेत्रम में भी जाने का और उस पवित्र धरती को प्रणाम करने का सौभाग्य मिलेगा। आदि शंकराचार्य जी ने जो परंपरा स्थापित की, उसको केरल से निकली अनेक विभूतियों ने आगे बढ़ाया, उसका विस्तार किया। श्री नारायण गुरु, चट्टम्पी स्वामिकल, अय्या वैकुंड स्वामिकल, महात्मा अय्यंकालि और अन्य गुरुओं ने समाज में फैली बुराइयों को दूर करने में बहुत ही अहम भूमिका निभाई है। इन महान विभूतियों से प्रेरणा लेकर हम विकसित भारत के संकल्प को सिद्ध करेंगे, इसी कामना के साथ इतनी बड़ी तादाद में एयरपोर्ट पर आकर के स्वागत सम्मान कर रहे हैं, आप सब का हृदय से आभार व्यक्त कर रहा हूं, और फिर एक बार ओणम की अनेक-अनेक शुभकामनाएं देता हूं।

भारत माता की… भारत माता की… भारत माता की…

बहुत-बहुत धन्यवाद।

  • दिग्विजय सिंह राना September 20, 2024

    हर हर महादेव
  • Musharraf Hussain choudhury July 19, 2024

    Mujhe kabhi moka milega to hum pura desh ki hor kuna,gali, city's, Village pe Jake BJP ka and prime minister ji ka sangsod seats ki growth ka liye kam korne ready hai,24 hours to 2047 years ka December ka 24 hours tok,
  • JBL SRIVASTAVA May 30, 2024

    .मोदी जी 400 पार
  • MLA Devyani Pharande February 17, 2024

    जय श्रीराम
  • Vaishali Tangsale February 14, 2024

    🙏🏻🙏🏻
  • Vaishali Tangsale February 14, 2024

    🙏🏻🙏🏻
  • ज्योती चंद्रकांत मारकडे February 12, 2024

    जय हो
  • BABALU BJP January 14, 2024

    Jay BJP
  • शिवानन्द राजभर September 27, 2022

    जय माता दी
  • Bharat mathagi ki Jai vanthay matharam jai shree ram Jay BJP Jai Hind September 16, 2022

    பா
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
After Operation Sindoor, a diminished terror landscape

Media Coverage

After Operation Sindoor, a diminished terror landscape
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi's address to the nation
May 12, 2025
QuoteToday, every terrorist knows the consequences of wiping Sindoor from the foreheads of our sisters and daughters: PM
QuoteOperation Sindoor is an unwavering pledge for justice: PM
QuoteTerrorists dared to wipe the Sindoor from the foreheads of our sisters; that's why India destroyed the very headquarters of terror: PM
QuotePakistan had prepared to strike at our borders,but India hit them right at their core: PM
QuoteOperation Sindoor has redefined the fight against terror, setting a new benchmark, a new normal: PM
QuoteThis is not an era of war, but it is not an era of terrorism either: PM
QuoteZero tolerance against terrorism is the guarantee of a better world: PM
QuoteAny talks with Pakistan will focus on terrorism and PoK: PM

પ્રિય દેશવાસીઓ,

નમસ્કાર!...

આપણે સૌએ વિતેલા દિવસોમાં દેશનું સામર્થ્ય અને તેનો સંયમ બંને જોયા છે.

હું સૌને પહેલા ભારતના પરાક્રમી સેનાઓને,

સશસ્ત્ર દળોને...

આપણી ગુપ્તચર એજન્સીઓને....

અને આપણા વૈજ્ઞાનિકોને...

 

તમામ ભારતવાસીઓ તરફથી સલામ કરું છું.

આપણા વીર સૈનિકોએ ઓપરેશન સિંદૂરના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે અસીમ શૌર્ય બતાવ્યું છે.

હું તેમની વીરતાને... તેમના સાહસને... તેમના પરાક્રમને... આજે સમર્પિત કરું છું...

 

આપણા દેશની માતાઓને...

દેશની દરેક બહેનને...

અને દેશની દરેક દીકરીને આ પરાક્રમ સમર્પિત કરું છું.

 

સાથીઓ,

22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ જે બર્બરતા બતાવી હતી, તેમનાથી દેશ અને દુનિયા હચમચી ગયા હતા.

રજાઓ વિતાવવા આવેલા નિર્દોષ- માસૂમ નાગિરકોને

ધર્મ પૂછીને...

તેમના પરિવારની સામે જ,

તેમના બાળકોની સામે...

નિર્દયતાપૂર્વક મારી નાખ્યા..

આ આંતકનો ખૂબ જ બિભત્સ ચહેરો હતો.. ક્રૂરતા હતી...

આ દેશના સદભાવને તોડવાનો કાયરતાપૂર્ણ પ્રયાસ પણ હતો.

મારા માટે વ્યક્તિગતરૂપે આ પીડા ખૂબ જ મોટી હતી.

 

આ આતંકી હુમલા પછી આખો દેશ...

દરેક નાગરિક... દરેક સમાજ... દરેક વર્ગ... દરેક રાજકીય પક્ષ...

એક સૂરમાં... આતંકની સામે આકરી કાર્યવાહી કરવા માટે ઉભા થયા...

આપણે આતંકવાદીઓને માટીમાં મિલાવી તેવા માટે ભારતની સેનાઓને સંપૂર્ણ છૂટ આપી દીધી.

અને આજે દરેક આતંકી, આંતકનું દરેક સંગઠન જાણી ગયું છે....

કે આપણી બહેન-દીકરીઓના માથા પરથી સિંદૂર હટાવવાનું પરિણામ શું આવે છે.

 

સાથીઓ,

ઓપરેશન સિંદૂર... આ માત્ર નામ નથી...

આ દેશના કોટી-કોટી લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે.

ઓપરેશન સિંદૂર... ન્યાયની અખંડ પ્રતિજ્ઞા છે.

6 મેની મોડી રાતે... 7 મેની સવારે... આખી દુનિયાએ આ પ્રતિજ્ઞાને પરિણામમાં બદલાતી જોઈ છે.

ભારતની સેનાઓએ પાકિસ્તાનમાં આતંકાના ઠેકાણાઓ પર...

તેમના ટ્રેનિંગ સેન્ટરો પર સચોટ પ્રહારો કર્યા.

 

આતંકીઓએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય તે ભારત આટલો મોટો નિર્ણય લઈ શકે છે.

પરંતુ જ્યારે દેશ એકજૂથ થાય છે... નેશન ફર્સ્ટની ભાવનાથી ભરાયેલો હોય છે.. રાષ્ટ્ર સર્વોપરી હોય છે...

તો પોલાદી નિર્ણયો લેવામાં આવે છે.. પરિણામ લાવીને બતાવવામાં આવે છે.

જ્યારે પાકિસ્તાનમાં આતંકના અડ્ડાઓ પર ભારતની મિસાઈલોએ હુમલા કર્યા....

ભારતના ડ્રોને હુમલા કર્યા...

તો આતંકી સંગઠનોની ઈમારતો જ નહીં.... પરંતુ તેમની હિંમત પણ ધરાશાયી થઈ ગઈ.

બહાવલપુર અને મુરીદગે જેવા આતંકી ઠેકાણાઓ... એક પ્રકારે ગ્લોબલ ટેરરિઝમની યુનિવર્સિટી રહ્યા છે.

દુનિયામાં ક્યાંય પણ જે મોટા આતંકી હુમલા થયા છે...

નાઇન ઇલેવન હોય...

લંડન ટ્યુબ બોમ્બિંગ્સ હોય...

કે પછી ભારતમાં દાયદાઓમાં જે પણ મોટા આતંકી હુમલા થયા છે....

તેમના તાર ક્યાંકને ક્યાંક આતંકના આ ઠેકાણાઓ સાથે જ જોડાયેલા છે.

 

આતંકવાદીઓએ આપણી બહેનોના સિંદૂર ઉજાડ્યા હતા.. આથી ભારતે આતંકીઓના હેડક્વાર્ટર્સ ઉજાડી દીધા.

ભારતે આ હુમલાઓમાં 100થી વધુ ખૂંખાર આતંકવાદીઓને મોતના ઘાટ ઉતારી દીધા છે.

આતંકના કેટલાક આકાઓ...

છેલ્લા અઢી દાયકાથી ખુલ્લેઆમ પાકિસ્તાનમાં ફરી રહ્યા હતા...

તેઓ ભારતની વિરુદ્ધ કાવતરાઓ ઘડતા હતા...

તેમને ભારતે એક ઝાટકે જ ખતમ કરી નાખ્યા છે.

સાથીઓ,

ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન ઘોર નિરાશામાં ઘેરાઈ ગયું હતું...

હતાશામાં ઘેરાઈ ગયું હતું..

ડરી ગયું હતું...

અને આ ડરમાં જ તેમણે વધુ એક દુઃસાહસ કર્યું.

આતંક પર ભારતની કાર્યવાહીનો સાથ આપવાના બદલે પાકિસ્તાને ભારત પર જ હુમલો કરવાનું શરૂ કરી દીધું.

પાકિસ્તાને આપણી શાળાઓ- કોલેજોને... ગુરુદ્વારાઓને... મંદિરોને... સામાન્ય નાગરિકોના ઘરોને નિશાન બનાવ્યા...

પાકિસ્તાને આપણા સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા...

પરંતુ તેમાં પણ પાકિસ્તાન પોતે જ ઉઘાડું પડી ગયું..

દુનિયાએ જોઈ લીધું કે કેવી રીતે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલો... ભારતની સામે એક તણખલાની જેમ વેરવિખેર થઈ ગયા.

ભારતની સશક્ત એર ડિફેન્સ સિસ્ટમે, તેમને આકાશમાં જ નષ્ટ કરી દીધા.

પાકિસ્તાનની તૈયારી સીમા પર પ્રહાર કરવાની હતી...

પરંતુ ભારતે પાકિસ્તાનની છાતી પર જ પ્રહાર કરી દીધો.

ભારતના ડ્રોન... ભારતની મિસાઈલોએ સચોટ નિશાન લગાવીને હુમલો કર્યો.

પાકિસ્તાની વાયુસેનાના એ એરબેઝને નુકસાન પહોંચાડ્યું...

જેના પર પાકિસ્તાનને ખૂબ અભિમાન હતું.

ભારતે પહેલા ત્રણ દિવસમાં જ પાકિસ્તાનને એટલું તબાહ કરી દીધું કે જેનો તેને અંદાજ પણ નહોતો.

આથી...

ભારતની આક્રમક કાર્યવાહી પછી... પાકિસ્તાન બચવાના રસ્તાઓ શોધવા લાગ્યું.

પાકિસ્તાન... આખી દુનિયામાં તણાવ ઓછો કરવાની વિનંતી કરવા લાગ્યું હતું...

અને ખૂબ જ ખરાબ રીતે માર ખાધા પછી તેની મજબૂરીમાં 10 મેના રોજ બપોરે પાકિસ્તાનની સેનાએ આપણા DGMOનો સંપર્ક કર્યો.

ત્યાં સુધીમાં આપણે આતંકવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે નેસ્ત-નાબૂદ કરી ચુક્યા હતા...

 

આતંકીઓને મોતના ઘાટ ઉતારી દીધા હતા...

પાકિસ્તાને પોતાની છાતી પર વસાવેલા આતંકના અડ્ડાઓને આપણે ખંડેર બનાવી દીધા હતા...

આથી, જ્યારે પાકિસ્તાન તરફથી વિનંતી કરવામાં આવી...

પાકિસ્તાન તરફથી જ્યારે કહેવામાં આવ્યું...

કે તેમના તરફથી આગળ કોઈ આતંકી ગતિવિધી અને સૈન્ય દુઃસાહસ કરવામા નહીં આવે...

તો ભારતે તેના પર વિચાર કર્યો.

 

અને હું ફરીથી કહી રહ્યો છું...

આપણે પાકિસ્તાનના આતંકી અને સૈન્ય ઠેકાણાઓ પર આપણી જવાબી કાર્યવાહીને હાલમાં માત્ર સ્થગિત કરી છે.

આવનારા દિવસોમાં...

આપણે પાકિસ્તાનના દરેક પગલાંને આ કસોટી પર માપીશું...

કે તેઓ શું વલણ અપનાવે છે.

 

સાથીઓ,

ભારતની ત્રણેય સેનાઓ...

આપણું વાયુદળ... આપણું સૈન્ય...

અને આપણું નૌકાદળ...

આપણા બોર્ડર સિક્યુરિટી ફોર્સ - BSF...

ભારતના અર્ધલશ્કરી દળો...સતત એલર્ટ પર છે.

સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક પછી...

હવે ઓપરેશન સિંદૂર એ આતંકવાદની વિરુદ્ધમાં ભારતની નીતિ છે.

ઓપરેશન સિંદૂરે આતંકવાદ સામેની લડાઈમાં એક નવી રેખા દોરી છે...

એક નવું ધોરણ, એક ન્યૂ નોર્મ નક્કી કર્યું છે.

પહેલું- જો ભારત પર આતંકવાદી હુમલો થશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

આપણે આપણી રીતે, આપણી શરતો પર જવાબ આપીને જ રહીશું.

એ દરેક જગ્યાએ જઈને કઠોર કાર્યવાહી કરીશું, જ્યાંથી આતંકવાદના મૂળિયા નીકળે છે.

બીજું - કોઈપણ ન્યૂક્લિઅર બ્લેકમેઇલને ભારત સહન નહીં કરે.

ન્યૂક્લિઅર બ્લેકમેઇલના આડમાં ફુલી-ફાલી રહેલા આતંકવાદી ઠેકાણાઓ પર ભારત સચોટ અને નિર્ણાયક હુમલો કરશે.

ત્રીજું - આપણે આતંકવાદને સમર્થન આપી રહેલી સરકાર અને આતંકવાદના આકાઓને અલગ અલગ નહીં જોઈએ.

ઓપરેશન સિંદૂર દરમિયાન...

દુનિયાએ... ફરી એકવાર પાકિસ્તાનનું ઘૃણાસ્પદ સત્ય જોયું છે...

જ્યારે માર્યા ગયેલા આતંકવાદીઓને વિદાય આપવા...

પાકિસ્તાની સેનાના મોટા મોટા અધિકારીઓ દોડી આવ્યા હતા.

સ્ટેટ સ્પોન્સર્ડ ટેરેરિઝમનો આ ખૂબ મોટો પુરાવો છે.

અમે ભારત અને આપણા નાગરિકોને કોઈપણ જોખમથી બચાવવા માટે સતત નિર્ણાયક પગલાં લેતા રહીશું.

સાથીઓ,

યુદ્ધના મેદાનમાં આપણે આ વખતે પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે.

અને આ વખતે ઓપરેશન સિંદૂરે એક નવું પરિમાણ ઉમેર્યું છે.

અમે રણ અને પર્વતોમાં આપણું સામર્થ્ય શાનદાર રીતે બતાવી દીધું છે...

અને સાથે જ..

ન્યૂ એજ વૉરફોરમાં પણ આપણી શ્રેષ્ઠતા સિદ્ધ કરી દીધી છે.

આ ઓપરેશન દરમિયાન…

આપણા મેડ ઇન ઇન્ડિયા હથિયારોની પ્રમાણિકતા સાબિત થઈ છે.

આજે દુનિયા જોઈ રહી છે...

21મી સદીના વૉરફેરમાં મેડ ઇન્ડિયા ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ...

તેનો સમય આવી ગયો છે.

સાથીઓ,

દરેક પ્રકારના આતંકવાદ સામે આપણે એકજૂથ રહીએ છીએ, આપણી એકતા... એ આપણી સૌથી મોટી તાકાત છે.

ચોક્કસપણે આ યુગ યુદ્ધનો નથી...

પરંતુ આ યુગ આતંકવાદનો પણ નથી.

ટેરેરિઝમ સામે ઝીરો ટોલરન્સ... આ એક વધુ સારી દુનિયાની ગેરંટી છે.

સાથીઓ,

પાકિસ્તાની સૈન્ય... પાકિસ્તાન સરકાર...

જે રીતે આતંકવાદને પોષવામાં આવી રહ્યો છે...

તે એક દિવસ પાકિસ્તાનનો જ નાશ કરી દેશે.

પાકિસ્તાને બચવું હોય, તો તેણે પોતાના ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સફાયો કરવો જ પડશે.

આ સિવાય શાંતિનો કોઈ રસ્તો નથી.

ભારતનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે...

ટેરર અને ટૉક, એક સાથે ન થઈ શકે...

ટેરર અને ટ્રેડ, એક સાથે ન ચાલી શકે.

અને...

પાણી અને લોહી પણ એકસાથે ન વહી શકે.

હું આજે વિશ્વ સમુદાયને પણ કહેવા માંગુ છું...

અમારી ઘોષિત નીતિ રહી છે...

જો પાકિસ્તાન સાથે વાટાઘાટ થશે... તો તે ફક્ત ટેરેરિઝમ પર જ થશે...

જો પાકિસ્તાન સાથે વાટાઘાટ થશે... તો પાકિસ્તાન ઓક્યૂપાઇડ કાશ્મીર... PoK પર જ થશે...

પ્રિય દેશવાસીઓ,

આજે બુદ્ધ પૂર્ણિમા છે.

ભગવાન બુદ્ધે આપણને શાંતિનો માર્ગ બતાવ્યો છે.

શાંતિનો માર્ગ પણ શક્તિમાંથી પસાર થાય છે.

માનવતા... શાંતિ અને સમૃદ્ધિ તરફ આગળ વધો...

દરેક ભારતીય શાંતિથી જીવી શકે...

વિકસિત ભારતનું સપનું પૂરું કરી શકે...

તેના માટે ભારત શક્તિશાળી હોય તે ખૂબ જ જરૂરી છે...

અને જરૂર પડે ત્યારે આ શક્તિનો ઉપયોગ કરવો પણ જરૂરી છે.

અને છેલ્લા કેટલાક દિવસોમાં, ભારતે આ જ કર્યું છે.

હું ફરી એકવાર ભારતની સેના અને સશસ્ત્ર દળોને... સલામ કરું છું.

આપણે ભારતીયોની હિંમત... અને દરેક ભારતવાસીની એકતાને હું સલામ કરું છું.

આભાર...

ભારત માતાની જય !!!

ભારત માતાની જય !!!

ભારત માતાની જય !!!