પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, છેલ્લા 6 મહિનામાં 130 કરોડ ભારતીયોના સશક્તીકરણ માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ’ના મુદ્રાલેખ પરથી પ્રેરણા લઇને 130 કરોડ ભારતીયોના આશીર્વાદ સાથે સરકાર ભારતના વિકાસ માટે અને 130 કરોડ ભારતીયોના જીવનને સશક્ત કરવા માટે નવા ઉત્સાહથી સતત કાર્ય કરી રહી છે.

એમણે જણાવ્યું હતું કે, છેલ્લા છ મહિના દરમિયાન સરકારે દેશનાં વિકાસ, સામાજિક સશક્તીકરણને વેગ આપે એવા તથા એકતા વધારે એવા અનેક નિર્ણયો લીધા છે. અમે આવનારા સમયમાં વધુ કાર્ય કરવાની ઇચ્છા રાખીએ છીએ, જેથી આપણે સમૃદ્ધ અને પ્રગતિશીલ ‘નવું ભારત’ બનાવી શકીએ.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Rs 1,555 crore central aid for 5 states hit by calamities in 2024 gets government nod

Media Coverage

Rs 1,555 crore central aid for 5 states hit by calamities in 2024 gets government nod
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 19 ફેબ્રુઆરી 2025
February 19, 2025

Appreciation for PM Modi's Efforts in Strengthening Economic Ties with Qatar and Beyond