પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર પટેલની જયંતી નિમિત્તે ગુજરાતના કેવડિયામાં વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

|

સરદાર પટેલની જયંતી રાષ્ટીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

એક ભારત, શ્રેષ્ઠ ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા માટે સમગ્ર દેશમાં એકતા દોડનું આયોજન કરવામાં આવ્યુ હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “સરદાર પટેલને એમની જયંતી પર મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આપણા દેશ માટે એમનું યોગદાન હંમેશા યાદગાર રહેશે.”

|

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય એકતા દિવસ માટેની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. 

 
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Making India the Manufacturing Skills Capital of the World

Media Coverage

Making India the Manufacturing Skills Capital of the World
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 3 જુલાઈ 2025
July 03, 2025

Citizens Celebrate PM Modi’s Vision for India-Africa Ties Bridging Continents:

PM Modi’s Multi-Pronged Push for Prosperity Empowering India