Quoteપ્રધાનમંત્રી દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ આરઆરટીએસ કોરિડોરનાં પ્રાથમિકતા ધરાવતાં સેક્શનનું ઉદઘાટન કરશે; સાહિબાબાદથી દુહાઈ ડેપોને જોડતી રેપિડએક્સ ટ્રેનને લીલી ઝંડી આપશે
Quoteદેશમાં આરઆરટીએસ વિકસાવવામાં આવી રહ્યો છે, જે અત્યાધુનિક પ્રાદેશિક મોબિલિટી સોલ્યુશન છે, જે વિશ્વમાં શ્રેષ્ઠ સાથે તુલનાત્મક છે.
Quoteઆરઆરટીએસના વિકાસથી આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે; રોજગાર, શિક્ષણ અને આરોગ્યની તકોની સુલભતા પ્રદાન કરવી; અને હવાના પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં મદદ કરશે
Quoteપ્રધાનમંત્રી ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનને અનુરૂપ આરઆરટીએસ નેટવર્ક રેલવે સ્ટેશનો, મેટ્રો સ્ટેશનો, બસ સેવાઓ વગેરે સાથે વિસ્તૃતપણે મલ્ટિ-મોડલ સંકલન સ્થાપિત કરશે
Quoteપ્રધાનમંત્રી બેંગાલુરુ મેટ્રોનાં પૂર્વ-પશ્ચિમ કોરિડોરનાં બે પટ્ટા દેશને અર્પણ કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરનાં રોજ સવારે 11:15 વાગ્યે ઉત્તરપ્રદેશનાં સાહિબાબાદ રેપિડએક્સ સ્ટેશન પર દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ આરઆરટીએસ કોરિડોરનાં પ્રાથમિકતા ધરાવતા સેક્શનનું ઉદઘાટન કરશે. તેઓ સાહિબાબાદથી દુહાઈ ડેપોને જોડતી રેપિડએક્સ ટ્રેનને પણ લીલી ઝંડી આપશે, જેનાં પ્રતીક સ્વરૂપે ભારતમાં રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ)નો શુભારંભ થશે. પ્રધાનમંત્રી બપોરે લગભગ 12 વાગે સાહિબાબાદમાં એક જાહેર કાર્યક્રમની અધ્યક્ષતા કરશે, જ્યાં તેઓ દેશમાં આરઆરટીએસના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરશે. ઉપરાંત તેઓ બેંગાલુરુ મેટ્રોના પૂર્વ-પશ્ચિમ કોરિડોરના બે પટ્ટા પણ દેશને સમર્પિત કરશે.

દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ આરઆરટીએસ કોરિડોર

દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ આરઆરટીએસ કોરિડોરના 17 કિલોમીટરની પ્રાથમિકતા ધરાવતા સેક્શનનું ઉદઘાટન કરવામાં આવશે, જે સાહિબાબાદને 'દુહાઈ ડેપો' સાથે જોડશે અને માર્ગમાં ગાઝિયાબાદ, ગુલધર અને દુહાઈનાં સ્ટેશનો સામેલ છે. પ્રધાનમંત્રીએ 8 માર્ચ, 2019નાં રોજ દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોરનો શિલાન્યાસ કર્યો હતો.

નવા વૈશ્વિક કક્ષાના પરિવહન માળખાના નિર્માણ દ્વારા દેશમાં પ્રાદેશિક જોડાણમાં પરિવર્તન લાવવાના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ) પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યો છે. આરઆરટીએસ નવી રેલ આધારિત, સેમી-હાઇ-સ્પીડ, હાઇ-ફ્રિક્વન્સી કમ્યુટર ટ્રાન્ઝિટ સિસ્ટમ છે. 180 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે, આરઆરટીએસ એક પરિવર્તનશીલ, પ્રાદેશિક વિકાસ પહેલ છે, જે દર 15 મિનિટે ઇન્ટરસિટી મુસાફરી માટે હાઇ-સ્પીડ ટ્રેનો પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે જરૂરિયાત મુજબ દર 5 મિનિટની આવર્તન સુધી જઇ શકે છે.

એનસીઆરમાં કુલ આઠ આરઆરટીએસ કોરિડોર વિકસાવવાની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી ત્રણ કોરિડોરને પ્રથમ તબક્કામાં લાગુ કરવાની પ્રાથમિકતા આપવામાં આવી છે, જેમાં દિલ્હી - ગાઝિયાબાદ- મેરઠ કોરિડોર સામેલ છે. દિલ્હી – ગુરુગ્રામ – એસએનબી – અલવર કોરિડોર; અને દિલ્હી - પાણીપત કોરિડોર. દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ આરઆરટીએસને રૂ. 30,000 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવી રહી છે અને તે ગાઝિયાબાદ, મુરાદનગર અને મોદીનગર જેવા શહેરી કેન્દ્રોમાંથી પસાર થતા મુસાફરીના એક કલાકથી પણ ઓછા સમયમાં દિલ્હીને મેરઠ સાથે જોડશે.

દેશમાં આરઆરટીએસ વિકસાવવામાં આવી રહ્યો છે, જે અત્યાધુનિક પ્રાદેશિક મોબિલિટી સોલ્યુશન છે અને તેને દુનિયામાં શ્રેષ્ઠ સાથે સરખાવી શકાય છે. તે દેશમાં સલામત, ભરોસાપાત્ર અને આધુનિક ઇન્ટરસિટી કમ્યુટિંગ સોલ્યુશન્સ પ્રદાન કરશે. પ્રધાનમંત્રી ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનને અનુરૂપ આરઆરટીએસ નેટવર્ક રેલવે સ્ટેશનો, મેટ્રો સ્ટેશનો, બસ સેવાઓ વગેરે સાથે વિસ્તૃતપણે મલ્ટિ-મોડલ-સંકલન ધરાવશે. આ પ્રકારનાં પરિવર્તનકારી પ્રાદેશિક મોબિલિટી સોલ્યુશન્સ આ વિસ્તારમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપશે; રોજગાર, શિક્ષણ અને આરોગ્યની તકોની સુલભતા પ્રદાન કરવી; અને વાહનોની ગીચતા અને વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં મદદરૂપ થશે.

બેંગલુરુ મેટ્રો

વડા પ્રધાન દ્વારા રાષ્ટ્રને ઔપચારિક રીતે સમર્પિત કરવામાં આવશે તે બે મેટ્રો પટ્ટાઓ બૈયપ્પનહલ્લીને કૃષ્ણરાજપુરા અને કેંગેરીથી ચલ્લાઘાટ્ટા સાથે જોડે છે. આ બંને મેટ્રો પટ્ટાઓ ઔપચારિક ઉદ્ઘાટનની રાહ જોયા વિના, આ કોરિડોર પર અવરજવર કરતા લોકોને સુવિધા પૂરી પાડવા માટે 9 ઓક્ટોબર 2023થી જાહેર સેવા માટે ખોલવામાં આવ્યા હતા.

 

  • Jigish Arvind Mehta October 22, 2023

    Humble request to our PM Shri Narendrabhai Modiji to extend Valsad to Vadnagar train till Borivali 🙏🙏
  • murugan October 20, 2023

    please sir🙏🙏🙏
  • Jyotsana Dubey October 20, 2023

    सबका साथ सबका विकास सबका विश्वास सबका प्रयास
  • SAPAN DUBEY October 20, 2023

    भारत माता की जय। मोदी जी है तो मुमकिन है। भारतीय रेल मार्ग विश्व स्तरीय हो होगा। उन्नत रेल सुविधाओ से भरा और सुरक्षा का मापदंड भी उन्नत भारतीयों के लिए गर्व की बात है।जो 70 साल में नही हुआ कांग्रेस कर नही सका।इसलिए तो कहते है, हम एक बार फिर मोदी सरकार एक बार फिर भाजपा सरकार।।
  • SAPAN DUBEY October 20, 2023

    भारत माता की जय। मोदी जी है तो मुमकिन है। भारतीय रेल मार्ग विश्व स्तरीय हो होगा। उन्नत रेल सुविधाओ से भरा और सुरक्षा का मापदंड भी उन्नत भारतीयों के लिए गर्व की बात है।जो 70 साल में नही हुआ कांग्रेस कर नही सका।इसलिए तो कहते है, हम एक बार फिर मोदी सरकार एक बार फिर भाजपा सरकार।।
  • Vijay Gandhi October 20, 2023

    प्रधान मंत्री मोदी जी जिन्दाबाद। हर हर मोदी घर घर मोदी मिशन 2024 । जय माता दी।
  • Ranjitbhai taylor October 20, 2023

    मोदी जी है तो मुमकिन है, जो संकल्प के साथ चलता है उसी को ही मंजिल मिलती है । देश में बुलेट ट्रेन हो या मेरठ दिल्ली जो आज़ नज़रा ना लोकार्पण है । भारत माता कि जय ।
  • Vasudev October 20, 2023

    Honorable Prime Minister Sir. 🙏 Wishing you A Very Shubh and Happy Navaratra Parv. Almighty Goddess Durga bless you with Very Good Health and Long Life to fulfill your vision of New ATMA NIRBHAR BHARAT. Jai Hind Vande Mataram. 🙏🙏🇮🇳🇮🇳🧡🧡 Honorable Prime Minister Sir
  • Atul Kumar Mishra October 20, 2023

    जय श्री राम 🚩🚩🚩💐💐🙏🙏
  • vinod kumar October 20, 2023

    Hello. I want to say to our Delhi Police Commissioner Sahib, Sanjay Arora Sahib and our Home Minister of India Sahib and our Prime Minister of India Modi Sahib and our Home Department officers and our Delhi Police Department officers, are all one? If IPS does bad to anyone, there is no punishment for him, I am sad. I am asking for justice from you people. For one and a half years, but sir you people are not doing justice to me and I want to tell you. Delhi Police Commissioner Saheb Sanjay Arora Saheb, I have come to meet you many times and I also got the pass made, but till date you have not given me time to meet you nor have you met me. I had also come to meet you on 19 10 2023 and the vigilance people had also made a pass for me. to meet you. But none of the officers were found by me. Is this right? I am sad about this. If a civilian does anything bad, he gets death penalty and Jatin Narwal IPS destroyed my family. My business has been ended and there is no punishment for Jatinder people and you people don't even have time to meet me. Is companionship a good thing? Sir, the Constitution of our country says that if an IPS does bad things to someone, then there is no punishment for him and if a civilian does bad things to someone, then he gets death sentence. Sir, where is the justice in this? I want to ask you people. I also want to ask you this. Don't I have a human right to live my life? Sir, today our law remains only in books. Not to give justice to the people. I am sad sir, I have complained to you many times about Jatin Narwal IPS. But till date you people have not done justice to me, nor have you taken any action against Jatin Narwal IPS, nor have you given time to meet me.
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
India's first hydrogen-powered train coach successfully tested at ICF Chennai: Union Minister Ashwini Vaishnaw

Media Coverage

India's first hydrogen-powered train coach successfully tested at ICF Chennai: Union Minister Ashwini Vaishnaw
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets countrymen on Kargil Vijay Diwas
July 26, 2025

Prime Minister Shri Narendra Modi today greeted the countrymen on Kargil Vijay Diwas."This occasion reminds us of the unparalleled courage and valor of those brave sons of Mother India who dedicated their lives to protect the nation's pride", Shri Modi stated.

The Prime Minister in post on X said:

"देशवासियों को कारगिल विजय दिवस की ढेरों शुभकामनाएं। यह अवसर हमें मां भारती के उन वीर सपूतों के अप्रतिम साहस और शौर्य का स्मरण कराता है, जिन्होंने देश के आत्मसम्मान की रक्षा के लिए अपना जीवन समर्पित कर दिया। मातृभूमि के लिए मर-मिटने का उनका जज्बा हर पीढ़ी को प्रेरित करता रहेगा। जय हिंद!