ભારતમાં જાપાની દૂતાવાસે મન કી બાતના 100મા એપિસોડ વિશે ટ્વીટ કર્યું છે. આ પ્રસંગે શુભેચ્છા પાઠવતા, દૂતાવાસે સ્વર્ગસ્થ જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબેના પુસ્તક ‘મન કી બાતઃ રેડિયો પર સામાજિક ક્રાંતિ’ની પ્રસ્તાવનામાં આપેલા સંદેશને યાદ કર્યો.

એમ્બેસીએ મન કી બાતના 89મા એપિસોડને પણ યાદ કર્યો, જ્યાં પીએમ મોદીએ એશિયન દેશોમાં મહાભારત અને રામાયણનું મંચન કરી રહેલા જાપાની કલાકારોને ટાંકીને ભારત-જાપાન સાંસ્કૃતિક સંબંધોની પ્રશંસા કરી હતી.

ટ્વીટ થ્રેડનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"માયાળુ શબ્દો માટે અને મારા મિત્ર સ્વર્ગસ્થ શ્રી શિન્ઝો આબેને યાદ કરવા બદલ તમારો આભાર."

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
At $4.3 Trillion, India's GDP Doubles In 10 Years, Outpaces World With 105% Rise

Media Coverage

At $4.3 Trillion, India's GDP Doubles In 10 Years, Outpaces World With 105% Rise
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 25 માર્ચ 2025
March 25, 2025

Citizens Appreciate PM Modi's Vision : Economy, Tech, and Tradition Thrive