પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જયંતી પર યાદ કરીએ. તેમની સાદગી, રાષ્ટ્ર પ્રત્યેનું સમર્પણ અને 'જય જવાન, જય કિસાન'નું પ્રતિકાત્મક આહ્વાન આજે પણ પેઢીઓને પ્રેરણા આપે છે. ભારતની પ્રગતિ માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને પડકારજનક સમયમાં તેમનું નેતૃત્વ અનુકરણીય છે. આપણે હંમેશા મજબૂત ભારત માટે તેમના વિઝનને સાકાર કરવા માટે કામ કરીએ.

 

  • Dinesh Kumar gosvami October 18, 2023

    हर हर महादेव
  • chandershekhar October 03, 2023

    jai sheeri ram
  • Atul Kumar Mishra October 02, 2023

    नमो नमो
  • Umakant Mishra October 02, 2023

    sadar naman
  • Ashok Kumar Singh October 02, 2023

    naman
  • Sandeep Sharma kudi kheda October 02, 2023

    नमन
  • Mukesh patil October 02, 2023

    ગુજરાત સરકારના ઉર્જા વિભાગના GSECL મા VS helpar ની ભરતી બહાર પાડવામાં આવેલી હતી . જેનામાં ફોર્મ ભરાવી ફોર્મ ચકાસણી પૂર્ણ કરી. પણ હજૂ સુધી પરીક્ષા લેવાય નથી. અને આ ભરતી પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે. સાહેબ આ ભરતી પ્રક્રિયા જલ્દી પૂરી થાય. અને અમારા ગરીબ યુવાનોને રોજગારી મળી રહે.....
  • Sukhdev Rai Sharma Kharar Punjab October 02, 2023

    जो जीता वही चन्द्रगुप्त मौर्य। सिकन्दर भारत से घायल होकर, पिट कर और हारकर वापिस चला गया था और उसके सेनापति सेल्युकस ने अपनी बेटी हेलिना का विवाह चन्द्रगुप्त मौर्य से किया था और हजारों घोड़े, हाथी सहित चार देश दहेज में दिए थे! मगर मुर्दा कौम कहती है - जो जीता वही सिकन्दर। कहना तो चाहिए था - जो जीता वही चन्द्रगुप्त मौर्य। "जो हारा वही सिकन्दर" तर्क करो! ये पागलपन अब बंद करो! देश के सच्चे इतिहास को जानो। महान तो सम्राटों के सम्राट अखंड भारत के निर्माता चंद्रगुप्त मौर्य और सम्राट अशोक महान थे! जय चंद्रगुप्त मौर्य, जय सम्राट अशोक!!
  • Bhagat Ram Chauhan October 02, 2023

    शास्त्री जी अमर रहे
  • Bhagat Ram Chauhan October 02, 2023

    कोटि कोटि नमन
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Khadi products witnessed sale of Rs 12.02 cr at Maha Kumbh: KVIC chairman

Media Coverage

Khadi products witnessed sale of Rs 12.02 cr at Maha Kumbh: KVIC chairman
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 8 માર્ચ 2025
March 08, 2025

Citizens Appreciate PM Efforts to Empower Women Through Opportunities