પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચંદ્ર શેખર આઝાદને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "ભારત માતાના શૌર્ય પુત્ર ચંદ્ર શેખર આઝાદને તેમની જયંતિ નિમિત્તે નમન. પોતાની યુવાવસ્થા દરમિયાન તેમણે ભારતને સામ્રાજ્યવાદની પકડમાંથી મુક્ત કરવા પોતાને લીન કરી દીધા હતા. તેઓ ભવિષ્યવાદી વિચારક પણ હતા અને એક મજબૂત અને ન્યાયી ભારતનું સપનું જોતા હતા."

  • Sachin Haridas Kusalkar February 29, 2024

    कोटी कोटी नमन
  • Master Langpu Tallar August 18, 2022

    Bharat mata ki jai
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Over 28 lakh companies registered in India: Govt data

Media Coverage

Over 28 lakh companies registered in India: Govt data
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 19 ફેબ્રુઆરી 2025
February 19, 2025

Appreciation for PM Modi's Efforts in Strengthening Economic Ties with Qatar and Beyond