પ્રધાનમંત્રીએ કહ્યું આ એક ઉત્કૃષ્ટ સિદ્ધિ છે અને અનેક જીવનને સશક્ત બનાવશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગામડાઓના ઘરોમાં નળના પાણીના કનેક્શનના 60% કવરેજ માટે ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું કે આ એક અદ્ભુત સિદ્ધિ છે અને અનેક જીવનને સશક્ત બનાવશે. શ્રી મોદીએ એમ પણ કહ્યું કે અમે આવનારા સમયમાં આ કવરેજને વધુ ઝડપે વધારવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; "આ એક ઉત્કૃષ્ટ સિદ્ધિ છે અને અનેક જીવનને સશક્ત બનાવશે. અમે આવનારા સમયમાં આ કવરેજને વધુ ગતિએ વધારવા માટે શક્ય તેટલું બધું કરી રહ્યા છીએ."

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Economic Survey: India leads in mobile data consumption/sub, offers world’s most affordable data rates

Media Coverage

Economic Survey: India leads in mobile data consumption/sub, offers world’s most affordable data rates
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 31 જાન્યુઆરી 2025
January 31, 2025

PM Modi's January Highlights: From Infrastructure to International Relations India Reaching New Heights