Quoteપ્રધાનમંત્રીએ કહ્યું આ એક ઉત્કૃષ્ટ સિદ્ધિ છે અને અનેક જીવનને સશક્ત બનાવશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગામડાઓના ઘરોમાં નળના પાણીના કનેક્શનના 60% કવરેજ માટે ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું કે આ એક અદ્ભુત સિદ્ધિ છે અને અનેક જીવનને સશક્ત બનાવશે. શ્રી મોદીએ એમ પણ કહ્યું કે અમે આવનારા સમયમાં આ કવરેજને વધુ ઝડપે વધારવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; "આ એક ઉત્કૃષ્ટ સિદ્ધિ છે અને અનેક જીવનને સશક્ત બનાવશે. અમે આવનારા સમયમાં આ કવરેજને વધુ ગતિએ વધારવા માટે શક્ય તેટલું બધું કરી રહ્યા છીએ."

  • sg vishwa December 04, 2023

    Har Ghar Jal is a successful mission, likewise if Har Kheth Jal scheme implemented, then Farmers will be more Atmanirbhar Sir 🙏.
  • Rohit Saini April 07, 2023

    जय हो
  • Vinay Jaiswal April 07, 2023

    जय हो नमों नमों
  • Kuldeep Yadav April 06, 2023

    આદરણીય પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ને મારા નમસ્કાર મારુ નામ કુલદીપ અરવિંદભાઈ યાદવ છે. મારી ઉંમર ૨૪ વર્ષ ની છે. એક યુવા તરીકે તમને થોડી નાની બાબત વિશે જણાવવા માંગુ છું. ઓબીસી કેટેગરી માંથી આવતા કડીયા કુંભાર જ્ઞાતિના આગેવાન અરવિંદભાઈ બી. યાદવ વિશે. અમારી જ્ઞાતિ પ્યોર બીજેપી છે. છતાં અમારી જ્ઞાતિ ના કાર્યકર્તાને પાર્ટીમાં સ્થાન નથી મળતું. એવા એક કાર્યકર્તા વિશે જણાવું. ગુજરાત રાજ્ય ના અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા શહેર ના દેવળાના ગેઈટે રહેતા અરવિંદભાઈ યાદવ(એ.બી.યાદવ). જન સંઘ વખત ના કાર્યકર્તા છેલ્લાં ૪૦ વર્ષ થી સંગઠનની જવાબદારી સંભાળતા હતા. ગઈ ૩ ટર્મ થી શહેર ભાજપના મહામંત્રી તરીકે જવાબદારી કરેલી. ૪૦ વર્ષ માં ૧ પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી કરેલો અને જે કરતા હોય એનો વિરોધ પણ કરેલો. આવા પાયાના કાર્યકર્તાને અહીંના ભ્રષ્ટાચારી નેતાઓ એ ઘરે બેસાડી દીધા છે. કોઈ પણ પાર્ટીના કાર્યકમ હોય કે મિટિંગ એમાં જાણ પણ કરવામાં નથી આવતી. એવા ભ્રષ્ટાચારી નેતા ને શું ખબર હોય કે નરેન્દ્રભાઇ મોદી દિલ્હી સુધી આમ નમ નથી પોચિયા એની પાછળ આવા બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તાઓ નો હાથ છે. આવા પાયાના કાર્યકર્તા જો પાર્ટી માંથી નીકળતા જાશે તો ભવિષ્યમાં કોંગ્રેસ જેવો હાલ ભાજપ નો થાશે જ. કારણ કે જો નીચે થી સાચા પાયા ના કાર્યકર્તા નીકળતા જાશે તો ભવિષ્યમાં ભાજપને મત મળવા બોવ મુશ્કેલ છે. આવા ભ્રષ્ટાચારી નેતાને લીધે પાર્ટીને ભવિષ્યમાં બોવ મોટું નુકશાન વેઠવું પડશે. એટલે પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ને મારી નમ્ર અપીલ છે કે આવા પાયા ના અને બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તા ને આગળ મૂકો બાકી ભવિષ્યમાં ભાજપ પાર્ટી નો નાશ થઈ જાશે. એક યુવા તરીકે તમને મારી નમ્ર અપીલ છે. આવા કાર્યકર્તાને દિલ્હી સુધી પોચડો. આવા કાર્યકર્તા કોઈ દિવસ ભ્રષ્ટાચાર નઈ કરે અને લોકો ના કામો કરશે. સાથે અતિયારે અમરેલી જિલ્લામાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહીયો છે. રોડ રસ્તા ના કામો સાવ નબળા થઈ રહિયા છે. પ્રજાના પરસેવાના પૈસા પાણીમાં જાય છે. એટલા માટે આવા બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તા ને આગળ લાવો. અમરેલી જિલ્લામાં નમો એપ માં સોવ થી વધારે પોઇન્ટ અરવિંદભાઈ બી. યાદવ(એ. બી.યાદવ) ના છે. ૭૩ હજાર પોઇન્ટ સાથે અમરેલી જિલ્લામાં પ્રથમ છે. એટલા એક્ટિવ હોવા છતાં પાર્ટીના નેતાઓ એ અતિયારે ઝીરો કરી દીધા છે. આવા કાર્યકર્તા ને દિલ્હી સુધી લાવો અને પાર્ટીમાં થતો ભ્રષ્ટાચારને અટકાવો. જો ખાલી ભ્રષ્ટાચાર માટે ૩૦ વર્ષ નું બિન ભ્રષ્ટાચારી રાજકારણ મૂકી દેતા હોય તો જો મોકો મળે તો દેશ માટે શું નો કરી શકે એ વિચારી ને મારી નમ્ર અપીલ છે કે રાજ્ય સભા માં આવા નેતા ને મોકો આપવા વિનંતી છે એક યુવા તરીકે. બાકી થોડા જ વર્ષો માં ભાજપ પાર્ટી નું વર્ચસ્વ ભાજપ ના જ ભ્રષ્ટ નેતા ને લીધે ઓછું થતું જાશે. - અરવિંદ બી. યાદવ (એ.બી યાદવ) પૂર્વ શહેર ભાજપ મહામંત્રી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આપનો યુવા મિત્ર લી.. કુલદીપ અરવિંદભાઈ યાદવ
  • Umakant Mishra April 06, 2023

    namo namo
  • RSS SwayamSevak SRS April 05, 2023

    😂 हे पार्थ, मैं ही पप्पू हूं 😂 🌚 मृत्युलोक, जल, थल, वायु, अग्नि, आकाश और पृथ्वी पर ऐसा कोई भी स्थान नहीं जहाँ मेरे परिवार या मेरी कांग्रेस पार्टी का कोई न कोई घोटाला व्याप्त ना हों ! • आकाश में मैं 2G घोटाला हूं ! • पृथ्वी पर मैं आदर्श घोटाला हूं !! • अग्नि में मै कोयला घोटाला हूं ! • जल में मैं सबमरीन घोटाला हूं !! • वायु मे मैं‌ ऑगस्टा वेस्टलैण्ड हेलीकॉप्टर घोटाला हूं ! • खेल में मैं कॉमन वेल्थ घोटाला हूं !! • मीडिया में मैं नेशनल हेराल्ड घोटाला हूं ! • रेगिस्तान में मैं वाड्रा जमीन घोटाला हूं !! • युद्ध के रण में मैं बोफोर्स घोटाला हूं !!! • हे पार्थ ! सभी जगह बस मैं ही मैं हूं ! • सभी पंचतत्व में घोटालों के रुप में बस मैं ही निवास करता हूं !! • हिंदुओं में मैं जनेऊधारी हिन्दू हूँ ! • मुसलमानों में जालीदार टोपीधारी मुसलमान हुँ!! • पिछड़े क्षेत्रों में मैं सबसे बड़ा आदिवासी हूँ ! • दक्षिण भारत में मैं सबसे पुराना द्रविड हुँ!! • विदेशों में मैं जींस, T - Shirt में पाया जाता हूँ ! • चुनाव के समय फटी जेब वाले कुर्ते में विद्यमान हुँ!! • जवाबों के सवाल मांगता फिरता हूं ! • नोटबन्दी में 50 लाख की गाड़ी से ATM की लाईन में पाया जाने वाला मैं ही हूं !
  • CHOWKIDAR KALYAN HALDER April 05, 2023

    great remote areas are getting water connections
  • Argha Pratim Roy April 05, 2023

    JAY HIND ⚔ JAY BHARAT 🇮🇳 ONE COUNTRY 🇮🇳 1⃣ NATION🛡 JAY HINDU 🙏 JAY HINDUSTAN ⚔️
  • PRATAP SINGH April 05, 2023

    👇👇👇👇👇👇 मोदी है तो मुमकिन है।
  • जयप्रकाश लोधी April 05, 2023

    अति सुन्दर
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Job opportunities for women surge by 48% in 2025: Report

Media Coverage

Job opportunities for women surge by 48% in 2025: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 5 માર્ચ 2025
March 05, 2025

Citizens Appreciate PM Modi's Goal of Aatmanirbhar Bharat - Building a Self-Reliant India