પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીબીએસઈ ધોરણ-12ની પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરનાર તમામ #ExamWarriors ને અભિનંદન પાઠવ્યા છે.

ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "હું એવા તમામ #ExamWarriors ને અભિનંદન આપું છું જેમણે CBSE ધોરણ-12ની પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરી છે. મને આ યુવાનો પર તેમની સખત મહેનત અને નિશ્ચય બદલ ગર્વ છે. હું તેમના માતા-પિતા અને શિક્ષકોને પણ યુવાનોની સફળતામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા બદલ અભિનંદન આપું છું."

"જેમને લાગે છે કે તેઓ 12 ધોરણની પરીક્ષામાં વધુ સારું પ્રદર્શન કરી શક્યા હોત - તેવા તેજસ્વી યુવાનોને હું કહેવા માંગુ છું કે તમારી પાસે આવનારા સમયમાં ઘણું બધું જોવાનું છે. પરીક્ષાઓનો સમૂહ તમને વ્યાખ્યાયિત કરતું નથી. તમારી પ્રતિભાનો ઉપયોગ એવા ક્ષેત્રોમાં કરો કે જેના વિશે તમે ઉત્સાહી છો. તમે ચમકશો!"

 

 

  • Kumar Pawas May 23, 2023

    🙏
  • Manda krishna BJP Telangana Mahabubabad District mahabubabad May 18, 2023

    👍🏼❤️🎤❤️
  • CHANDRA KUMAR May 17, 2023

    कर्नाटक चुनाव में बीजेपी को क्या मिला ? एक शिक्षा मिला है, यदि मुस्लिम मतदाता थोड़ा बढ़ गया तो राहुल गांधी को प्रधानमंत्री बनने की बधाई देना पड़ेगा। अभी बीजेपी को एक राजनीतिक चाल चलनी चाहिए, डीके शिवकुमार के बेटे आकाश शिवकुमार को मुख्यमंत्री बनाने और जगदीश सेट्टर तथा बसवराज बोम्मई को उपमुख्यमंत्री बनाने का प्रस्ताव , डीके शिवकुमार के सामने रखना चाहिए। केंद्र सरकार में मंत्री पद भी देने का प्रस्ताव रखना चाहिए। दुश्मन को हमेशा उलझन में रखना चाहिए, ताकि वह बीजेपी के लिए कोई उलझन पैदा नहीं कर सके। राजस्थान में सचिन पायलट को मुख्यमंत्री बनाने के लिए बीजेपी को समर्थन दे देना चाहिए। कांग्रेस पार्टी तीन राज्य में वापसी कर चुकी है जो बेहद खतरनाक है। कांग्रेस पार्टी बजरंगदल पर प्रतिबंध लगाने की सार्वजनिक घोषणा कर चुकी है। यदि कांग्रेस पार्टी मजबूत हुई तो बीजेपी का एक एक कार्यकर्ता और नेता मारा जायेगा। भारत का विभाजन करने से पहले मुस्लिमों को मतदान करके यह बताने का अवसर दिया गया था की वह मुस्लिम देश पाकिस्तान चाहता है या नहीं। अब हिंदुओं को मतदान करके यह बताने का अवसर दिया जाए की भारतवर्ष को हिंदू राष्ट्र बना दिया जाए या धर्मनिरपेक्ष रहने दिया जाए। चुनाव आयोग ज्यों ही केवल हिंदू मतदाताओं को अपना मत हिंदू राष्ट्र या धरनिरपेक्ष राष्ट्र के लिए, मतदान करने का मौका देगा, तब सुप्रीम कोर्ट रुकावट डालेगा। लेकिन उससे कहा जाए, की हिंदुओं को भी अपना विचार रखने का मौका मिलना ही चाहिए। यदि हिंदू राष्ट्र के पक्ष में बहुमत आता है, तो भारत को हिंदू राष्ट्र घोषित कर दिया जाए और केवल हिंदू मतदाताओं को ही मतदान करने का अधिकार दिया जाए। इस तरह 2024 के लोकसभा चुनाव में 14% मुस्लिम मतदाता कांग्रेस पार्टी को वोट नहीं दे पायेगा। इससे बीजेपी का सत्ता बना रहेगा। और कांग्रेस पार्टी कभी भी सत्ता में वापसी नहीं कर पायेगा। पहले राजनीतिक नियंत्रण हासिल करने के लिए राजाओं के द्वारा युद्ध और रक्तपात का सहारा लिया जाता था। बीजेपी आज सत्ता में है इसीलिए कांग्रेस पार्टी के रक्तपात से बचा हुआ है। बेहतर होगा की बीजेपी सत्ता में बने रहे और हिंदू राष्ट्र की घोषणा कर दे। अन्यथा, वामपंथी, सेकुलर , कांग्रेसी, मुस्लिम और धर्म विमुख हिन्दुओं के द्वारा बीजेपी पार्टी का दो वर्ष में ही सत्यानाश हो जायेगा। कांग्रेस पार्टी महाविनाश का केवल एक मौका चाहती है इसीलिए सत्ता में आने का लगातार प्रयास कर रही है। बीजेपी पार्टी उदारता दिखा कर महान बनने का सपना देख रही है। लेकिन उदारता को क्रूरता के हाथों दूसरा मौका नहीं मिलता है। इतिहास में जिन शासकों ने दुश्मन के साथ उदारता दिखाया, वह बुरी तरह क्रूरता के साथ नष्ट कर दिया गया।
  • Kuldeep Yadav May 16, 2023

    આદરણીય પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ને મારા નમસ્કાર મારુ નામ કુલદીપ અરવિંદભાઈ યાદવ છે. મારી ઉંમર ૨૪ વર્ષ ની છે. એક યુવા તરીકે તમને થોડી નાની બાબત વિશે જણાવવા માંગુ છું. ઓબીસી કેટેગરી માંથી આવતા કડીયા કુંભાર જ્ઞાતિના આગેવાન અરવિંદભાઈ બી. યાદવ વિશે. અમારી જ્ઞાતિ પ્યોર બીજેપી છે. છતાં અમારી જ્ઞાતિ ના કાર્યકર્તાને પાર્ટીમાં સ્થાન નથી મળતું. એવા એક કાર્યકર્તા વિશે જણાવું. ગુજરાત રાજ્ય ના અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા શહેર ના દેવળાના ગેઈટે રહેતા અરવિંદભાઈ યાદવ(એ.બી.યાદવ). જન સંઘ વખત ના કાર્યકર્તા છેલ્લાં ૪૦ વર્ષ થી સંગઠનની જવાબદારી સંભાળતા હતા. ગઈ ૩ ટર્મ થી શહેર ભાજપના મહામંત્રી તરીકે જવાબદારી કરેલી. ૪૦ વર્ષ માં ૧ પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી કરેલો અને જે કરતા હોય એનો વિરોધ પણ કરેલો. આવા પાયાના કાર્યકર્તાને અહીંના ભ્રષ્ટાચારી નેતાઓ એ ઘરે બેસાડી દીધા છે. કોઈ પણ પાર્ટીના કાર્યકમ હોય કે મિટિંગ એમાં જાણ પણ કરવામાં નથી આવતી. એવા ભ્રષ્ટાચારી નેતા ને શું ખબર હોય કે નરેન્દ્રભાઇ મોદી દિલ્હી સુધી આમ નમ નથી પોચિયા એની પાછળ આવા બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તાઓ નો હાથ છે. આવા પાયાના કાર્યકર્તા જો પાર્ટી માંથી નીકળતા જાશે તો ભવિષ્યમાં કોંગ્રેસ જેવો હાલ ભાજપ નો થાશે જ. કારણ કે જો નીચે થી સાચા પાયા ના કાર્યકર્તા નીકળતા જાશે તો ભવિષ્યમાં ભાજપને મત મળવા બોવ મુશ્કેલ છે. આવા ભ્રષ્ટાચારી નેતાને લીધે પાર્ટીને ભવિષ્યમાં બોવ મોટું નુકશાન વેઠવું પડશે. એટલે પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ને મારી નમ્ર અપીલ છે કે આવા પાયા ના અને બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તા ને આગળ મૂકો બાકી ભવિષ્યમાં ભાજપ પાર્ટી નો નાશ થઈ જાશે. એક યુવા તરીકે તમને મારી નમ્ર અપીલ છે. આવા કાર્યકર્તાને દિલ્હી સુધી પોચડો. આવા કાર્યકર્તા કોઈ દિવસ ભ્રષ્ટાચાર નઈ કરે અને લોકો ના કામો કરશે. સાથે અતિયારે અમરેલી જિલ્લામાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહીયો છે. રોડ રસ્તા ના કામો સાવ નબળા થઈ રહિયા છે. પ્રજાના પરસેવાના પૈસા પાણીમાં જાય છે. એટલા માટે આવા બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તા ને આગળ લાવો. અમરેલી જિલ્લામાં નમો એપ માં સોવ થી વધારે પોઇન્ટ અરવિંદભાઈ બી. યાદવ(એ. બી.યાદવ) ના છે. ૭૩ હજાર પોઇન્ટ સાથે અમરેલી જિલ્લામાં પ્રથમ છે. એટલા એક્ટિવ હોવા છતાં પાર્ટીના નેતાઓ એ અતિયારે ઝીરો કરી દીધા છે. આવા કાર્યકર્તા ને દિલ્હી સુધી લાવો અને પાર્ટીમાં થતો ભ્રષ્ટાચારને અટકાવો. જો ખાલી ભ્રષ્ટાચાર માટે ૩૦ વર્ષ નું બિન ભ્રષ્ટાચારી રાજકારણ મૂકી દેતા હોય તો જો મોકો મળે તો દેશ માટે શું નો કરી શકે એ વિચારી ને મારી નમ્ર અપીલ છે કે રાજ્ય સભા માં આવા નેતા ને મોકો આપવા વિનંતી છે એક યુવા તરીકે. બાકી થોડા જ વર્ષો માં ભાજપ પાર્ટી નું વર્ચસ્વ ભાજપ ના જ ભ્રષ્ટ નેતા ને લીધે ઓછું થતું જાશે. - અરવિંદ બી. યાદવ (એ.બી યાદવ) પૂર્વ શહેર ભાજપ મહામંત્રી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આપનો યુવા મિત્ર લી.. કુલદીપ અરવિંદભાઈ યાદવ
  • Pankaj Tiwari May 16, 2023

    जय श्री राम🚩🚩
  • Atul Kumar Mishra May 16, 2023

    भारत माता की जय
  • Atul Kumar Mishra May 16, 2023

    जय श्री राम 🚩🚩🚩
  • Atul Kumar Mishra May 16, 2023

    नमो नमो
  • Vasant Tamhankar May 15, 2023

    congratulations 👏🎉
  • Reeta verma May 15, 2023

    congratulations to all students
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
How PMJDY has changed banking in India

Media Coverage

How PMJDY has changed banking in India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 25 માર્ચ 2025
March 25, 2025

Citizens Appreciate PM Modi's Vision : Economy, Tech, and Tradition Thrive