પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બિરસા મુંડાના વંશજ શ્રી મંગલ મુંડા જીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું કેઃ

“ભગવાન બિરસા મુંડા જીના વંશજ મંગલ મુંડા જીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમના નિધનથી માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ ઝારખંડના આદિવાસી સમાજ માટે પણ ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. આ દુઃખની ઘડીમાં ભગવાન તેમના પરિવારને શક્તિ આપે. ઓમ શાંતિ!”

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Govt: 68 lakh cancer cases treated under PMJAY, 76% of them in rural areas

Media Coverage

Govt: 68 lakh cancer cases treated under PMJAY, 76% of them in rural areas
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 19 માર્ચ 2025
March 19, 2025

Appreciation for India’s Global Footprint Growing Stronger under PM Modi