પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના વાકાયામા ખાતે એક જાહેર કાર્યક્રમમાં બનેલી હિંસક ઘટનાની નિંદા કરી છે જ્યાં જાપાનના પ્રધાનમંત્રી શ્રી ફુમિયો કિશિદા હાજર હતા.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"જાપાનના વાકાયામા ખાતે એક સાર્વજનિક કાર્યક્રમમાં હિંસક ઘટના વિશે જાણ્યું જ્યાં મારા મિત્ર PM @Kishida230 હાજર હતા. તેઓ સુરક્ષિત છે તેનાથી રાહત મળી. તેમની સતત સુખાકારી અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના. ભારત હિંસાના તમામ કૃત્યોની નિંદા કરે છે."

 

  • Radhaka Rani April 22, 2023

    🌹🙏🌹
  • Manisha patel Mohini April 21, 2023

    👏👏👏
  • Anil Mishra Shyam April 17, 2023

    Ram Ram 🙏🙏
  • Umakant Mishra April 16, 2023

    Jay Shri ram
  • Sanjay Rawat April 16, 2023

    जय हिन्द।
  • Tribhuwan Kumar Tiwari April 16, 2023

    जी
  • Kuldeep Yadav April 16, 2023

    આદરણીય પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ને મારા નમસ્કાર મારુ નામ કુલદીપ અરવિંદભાઈ યાદવ છે. મારી ઉંમર ૨૪ વર્ષ ની છે. એક યુવા તરીકે તમને થોડી નાની બાબત વિશે જણાવવા માંગુ છું. ઓબીસી કેટેગરી માંથી આવતા કડીયા કુંભાર જ્ઞાતિના આગેવાન અરવિંદભાઈ બી. યાદવ વિશે. અમારી જ્ઞાતિ પ્યોર બીજેપી છે. છતાં અમારી જ્ઞાતિ ના કાર્યકર્તાને પાર્ટીમાં સ્થાન નથી મળતું. એવા એક કાર્યકર્તા વિશે જણાવું. ગુજરાત રાજ્ય ના અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા શહેર ના દેવળાના ગેઈટે રહેતા અરવિંદભાઈ યાદવ(એ.બી.યાદવ). જન સંઘ વખત ના કાર્યકર્તા છેલ્લાં ૪૦ વર્ષ થી સંગઠનની જવાબદારી સંભાળતા હતા. ગઈ ૩ ટર્મ થી શહેર ભાજપના મહામંત્રી તરીકે જવાબદારી કરેલી. ૪૦ વર્ષ માં ૧ પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી કરેલો અને જે કરતા હોય એનો વિરોધ પણ કરેલો. આવા પાયાના કાર્યકર્તાને અહીંના ભ્રષ્ટાચારી નેતાઓ એ ઘરે બેસાડી દીધા છે. કોઈ પણ પાર્ટીના કાર્યકમ હોય કે મિટિંગ એમાં જાણ પણ કરવામાં નથી આવતી. એવા ભ્રષ્ટાચારી નેતા ને શું ખબર હોય કે નરેન્દ્રભાઇ મોદી દિલ્હી સુધી આમ નમ નથી પોચિયા એની પાછળ આવા બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તાઓ નો હાથ છે. આવા પાયાના કાર્યકર્તા જો પાર્ટી માંથી નીકળતા જાશે તો ભવિષ્યમાં કોંગ્રેસ જેવો હાલ ભાજપ નો થાશે જ. કારણ કે જો નીચે થી સાચા પાયા ના કાર્યકર્તા નીકળતા જાશે તો ભવિષ્યમાં ભાજપને મત મળવા બોવ મુશ્કેલ છે. આવા ભ્રષ્ટાચારી નેતાને લીધે પાર્ટીને ભવિષ્યમાં બોવ મોટું નુકશાન વેઠવું પડશે. એટલે પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ને મારી નમ્ર અપીલ છે કે આવા પાયા ના અને બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તા ને આગળ મૂકો બાકી ભવિષ્યમાં ભાજપ પાર્ટી નો નાશ થઈ જાશે. એક યુવા તરીકે તમને મારી નમ્ર અપીલ છે. આવા કાર્યકર્તાને દિલ્હી સુધી પોચડો. આવા કાર્યકર્તા કોઈ દિવસ ભ્રષ્ટાચાર નઈ કરે અને લોકો ના કામો કરશે. સાથે અતિયારે અમરેલી જિલ્લામાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહીયો છે. રોડ રસ્તા ના કામો સાવ નબળા થઈ રહિયા છે. પ્રજાના પરસેવાના પૈસા પાણીમાં જાય છે. એટલા માટે આવા બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તા ને આગળ લાવો. અમરેલી જિલ્લામાં નમો એપ માં સોવ થી વધારે પોઇન્ટ અરવિંદભાઈ બી. યાદવ(એ. બી.યાદવ) ના છે. ૭૩ હજાર પોઇન્ટ સાથે અમરેલી જિલ્લામાં પ્રથમ છે. એટલા એક્ટિવ હોવા છતાં પાર્ટીના નેતાઓ એ અતિયારે ઝીરો કરી દીધા છે. આવા કાર્યકર્તા ને દિલ્હી સુધી લાવો અને પાર્ટીમાં થતો ભ્રષ્ટાચારને અટકાવો. જો ખાલી ભ્રષ્ટાચાર માટે ૩૦ વર્ષ નું બિન ભ્રષ્ટાચારી રાજકારણ મૂકી દેતા હોય તો જો મોકો મળે તો દેશ માટે શું નો કરી શકે એ વિચારી ને મારી નમ્ર અપીલ છે કે રાજ્ય સભા માં આવા નેતા ને મોકો આપવા વિનંતી છે એક યુવા તરીકે. બાકી થોડા જ વર્ષો માં ભાજપ પાર્ટી નું વર્ચસ્વ ભાજપ ના જ ભ્રષ્ટ નેતા ને લીધે ઓછું થતું જાશે. - અરવિંદ બી. યાદવ (એ.બી યાદવ) પૂર્વ શહેર ભાજપ મહામંત્રી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આપનો યુવા મિત્ર લી.. કુલદીપ અરવિંદભાઈ યાદવ
  • PRATAP SINGH April 16, 2023

    ॐशतिॐ
  • Kailashi Alka Rani April 16, 2023

    अत्यधिक आश्चर्यजनक और संवेदनशील घटना एक बहुत बड़ा एलर्ट
  • RSS SwayamSevak SRS April 15, 2023

    🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒🔒 01/05/23 को भारत को हिन्दू राष्ट्र घोषित करवाने हेतु संपूर्ण हिन्दू राष्ट्र🔒रहेगा। मोदी सरकार के आने से पहले ट्रेनों के नाम होते थे निजामुद्दीन एक्सप्रेस, कैफियत एक्सप्रेस, गरीब नवाज, हजरतगंज। अब होते हैं रामायण एक्सप्रेस, वंदेभारत एक्सप्रेस, महाकाल एक्सप्रेस। 👉 समझने वालो के लिए संकेत है और वो लोग इसे खतरे की घंटी मान भी रहे हैं। अभी शिवरात्रि के होने से काशी से एक ट्रेन का उद्घाटन माननीय प्रधानमंत्री जी ने किया जिसका नाम महाकाल एक्सप्रेस रखा गया इस ट्रेन में भगवान शिव के लिए स्पेशल कोच .. B 4 में 64 नंबर की बर्थ आरक्षित सीट पर शिव मंदिर बनाया गया। तीनों ज्योतिर्लिंगों को जोड़ने वाली काशी महाकाल एक्सप्रेस। यह ट्रेन तीन धार्मिक स्थानों को जोड़ेगी काशी विश्वनाथ, महाकालेश्वर और ओंकारेश्वर। अभी मोदी को समझना सब के बस की बात नहीं। मोदी को बहुत संघर्ष करना पड रहा है और मोदी संघर्ष कर भी रहे हैं, परन्तु देशवासियों को खासकर हिन्दुओं को भारतपुत्र मोदी के साथ डट कर खड़ा रहना होगा। हिन्दूओ मोदी चाहते हैं कि भारत के हिन्दू 01/05/23 को सङको पर उतरकर हिन्दूराष्ट्र की मांग करें। हिन्दूओ द्वारा पहली बार धर्म की लड़ाई का ध्वज उठाया गया है। पुरी दुनिया की निगाहे 01/05/23 के भारत बंद की सफलता पर टिकी है। हिन्दूओ का एक ही सपना है भारत हिन्दू राष्ट्र हो। सभी धार्मिक संगठनो द्वारा भारत बंद का ऐलान किया गया है। सनातन धर्म के सभी भाई बहनो का पूर्ण सहयोग होगा। एक दिन का बंद हिन्दूओ का भविष्य तय करेगा। मंदिर टूटे कोई नहीं बोलता गौ हत्या होती है कोई नहीं बोलता। हमारे देवी देवताओं की नग्नता भरी तस्वीरें प्रकाशित होती हैं कोई नहीं बोलता। भारत को हिन्दूराष्ट्र घोषित करवाने के लिए 01-05-23 को सम्पूर्ण भारत बंद रहेगा। यह संदेश कुछ लोग आम जनमानस को नही भेजेंगे लेकिन मुझे यकीन है आप जरूर भेजेंगे। 🙏🙏🙏 🙏🙏🙏
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's defence exports surge to record Rs 23,622 crore in 2024-25: Rajnath

Media Coverage

India's defence exports surge to record Rs 23,622 crore in 2024-25: Rajnath
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM reflects on Navratri's sacred journey with worship of Maa Ambe
April 02, 2025

The Prime Minister Shri Narendra Modi today reflected on Navratri’s sacred journey with worship of Maa Ambe. Urging everyone to listen, he shared a prayer dedicated to the forms of Devi Maa.

In a post on X, he wrote:

“नवरात्रि में मां अम्बे की उपासना सभी भक्तों को भावविभोर कर देती है। देवी मां के स्वरूपों को समर्पित यह स्तुति अलौकिक अनुभूति देने वाली है। आप भी सुनिए…”