પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ ગોવિંદ સિંહ જીના પ્રકાશ પર્વના પવિત્ર અવસર પર શ્રી ગુરુ ગોવિંદ સિંહજીને શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

" હું શ્રી ગુરુ ગોવિંદ સિંહજીને તેમના પ્રકાશ પર્વના પવિત્ર અવસર પર, નમન કરું છું અને માનવતાની સેવામાં તેમના યોગદાનને યાદ કરું છું. તેમની અપ્રતિમ હિંમત આવનારા વર્ષો સુધી લોકોને પ્રેરિત કરતી રહેશે."

  • Venkatesapalani Thangavelu December 31, 2022

    Along with our PM Shri Narendra Modi Ji, India heartily pays Tributes and Prays to Divine Soul Shri Guru Gobind Singh Ji on his birth anniversary. Salute to Our PM Shri Narendra Modi Ji
  • Kuldeep Yadav December 31, 2022

    આદરણીય પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ને મારા નમસ્કાર મારુ નામ કુલદીપ અરવિંદભાઈ યાદવ છે. મારી ઉંમર ૨૪ વર્ષ ની છે. એક યુવા તરીકે તમને થોડી નાની બાબત વિશે જણાવવા માંગુ છું. ઓબીસી કેટેગરી માંથી આવતા કડીયા કુંભાર જ્ઞાતિના આગેવાન અરવિંદભાઈ બી. યાદવ વિશે. અમારી જ્ઞાતિ પ્યોર બીજેપી છે. છતાં અમારી જ્ઞાતિ ના કાર્યકર્તાને પાર્ટીમાં સ્થાન નથી મળતું. એવા એક કાર્યકર્તા વિશે જણાવું. ગુજરાત રાજ્ય ના અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા શહેર ના દેવળાના ગેઈટે રહેતા અરવિંદભાઈ યાદવ(એ.બી.યાદવ). જન સંઘ વખત ના કાર્યકર્તા છેલ્લાં ૪૦ વર્ષ થી સંગઠનની જવાબદારી સંભાળતા હતા. ગઈ ૩ ટર્મ થી શહેર ભાજપના મહામંત્રી તરીકે જવાબદારી કરેલી. ૪૦ વર્ષ માં ૧ પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી કરેલો અને જે કરતા હોય એનો વિરોધ પણ કરેલો. આવા પાયાના કાર્યકર્તાને અહીંના ભ્રષ્ટાચારી નેતાઓ એ ઘરે બેસાડી દીધા છે. કોઈ પણ પાર્ટીના કાર્યકમ હોય કે મિટિંગ એમાં જાણ પણ કરવામાં નથી આવતી. એવા ભ્રષ્ટાચારી નેતા ને શું ખબર હોય કે નરેન્દ્રભાઇ મોદી દિલ્હી સુધી આમ નમ નથી પોચિયા એની પાછળ આવા બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તાઓ નો હાથ છે. આવા પાયાના કાર્યકર્તા જો પાર્ટી માંથી નીકળતા જાશે તો ભવિષ્યમાં કોંગ્રેસ જેવો હાલ ભાજપ નો થાશે જ. કારણ કે જો નીચે થી સાચા પાયા ના કાર્યકર્તા નીકળતા જાશે તો ભવિષ્યમાં ભાજપને મત મળવા બોવ મુશ્કેલ છે. આવા ભ્રષ્ટાચારી નેતાને લીધે પાર્ટીને ભવિષ્યમાં બોવ મોટું નુકશાન વેઠવું પડશે. એટલે પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ને મારી નમ્ર અપીલ છે કે આવા પાયા ના અને બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તા ને આગળ મૂકો બાકી ભવિષ્યમાં ભાજપ પાર્ટી નો નાશ થઈ જાશે. એક યુવા તરીકે તમને મારી નમ્ર અપીલ છે. આવા કાર્યકર્તાને દિલ્હી સુધી પોચડો. આવા કાર્યકર્તા કોઈ દિવસ ભ્રષ્ટાચાર નઈ કરે અને લોકો ના કામો કરશે. સાથે અતિયારે અમરેલી જિલ્લામાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહીયો છે. રોડ રસ્તા ના કામો સાવ નબળા થઈ રહિયા છે. પ્રજાના પરસેવાના પૈસા પાણીમાં જાય છે. એટલા માટે આવા બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તા ને આગળ લાવો. અમરેલી જિલ્લામાં નમો એપ માં સોવ થી વધારે પોઇન્ટ અરવિંદભાઈ બી. યાદવ(એ. બી.યાદવ) ના છે. ૭૩ હજાર પોઇન્ટ સાથે અમરેલી જિલ્લામાં પ્રથમ છે. એટલા એક્ટિવ હોવા છતાં પાર્ટીના નેતાઓ એ અતિયારે ઝીરો કરી દીધા છે. આવા કાર્યકર્તા ને દિલ્હી સુધી લાવો અને પાર્ટીમાં થતો ભ્રષ્ટાચારને અટકાવો. જો ખાલી ભ્રષ્ટાચાર માટે ૩૦ વર્ષ નું બિન ભ્રષ્ટાચારી રાજકારણ મૂકી દેતા હોય તો જો મોકો મળે તો દેશ માટે શું નો કરી શકે એ વિચારી ને મારી નમ્ર અપીલ છે કે રાજ્ય સભા માં આવા નેતા ને મોકો આપવા વિનંતી છે એક યુવા તરીકે. બાકી થોડા જ વર્ષો માં ભાજપ પાર્ટી નું વર્ચસ્વ ભાજપ ના જ ભ્રષ્ટ નેતા ને લીધે ઓછું થતું જાશે. - અરવિંદ બી. યાદવ (એ.બી યાદવ) પૂર્વ શહેર ભાજપ મહામંત્રી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આપનો યુવા મિત્ર લી. કુલદીપ અરવિંદભાઈ યાદવ
  • Jayakumar G December 30, 2022

    “The Government launched the PM Gati Shakti Plan to fill the gaps in the coordination of agencies”, Shri Modi remarked, “Be it different state governments, construction agencies or industry experts, everyone is coming together on the Gati Shakti Platform.” 
  • अनन्त राम मिश्र December 30, 2022

    सादर नमन
  • Sanjay dhaka December 30, 2022

    Naman
  • Sanjay dhaka December 30, 2022

    Jay hind
  • K Sampath Kumar December 30, 2022

    உங்களை நாங்கள் இழந்து விட்டோம்😓😓 உங்களை போல் ஒரு தாயை இந்த உலகம் காணமுடியாது😓😓 😓🙏ஓம் ஷாந்தி என்ற ஒன்றை தவிர எங்களிடம் சொல்ல வேறு எதையும் இறைவன் கொடுக்கவில்லையே😓🙏 எங்களுக்கு ஆறுதல் மோடிஜி ஆனால் இப்போது மோடிஜிக்கு நாங்கள் எப்படி ஆறுதல் சொல்வதென்று தெரியவில்லையே😓😓 🙏🙏பகவானே நீயே மோடிஜிக்கு இந்த பிரிவை தாங்கும் வலிமை கொடுத்து ஆறுதல் சொல்வாயாக🙏🙏
  • K Sampath Kumar December 29, 2022

    #நமோ #நன்றி_சேனல்_ஆர்ட்_இந்தியா சக்திகளின் சங்கமம்! தாய்மையை போற்றும் தவப்புதல்வர்களின் காணொளி! காட்சி: https://youtu.be/wzgI_pp8p5s நமது தேசத்தின் காவலர் மோடிஜியையும் மற்றும் மோடிஜியை ஈன்ற அன்னை திருமதி ஹீராபென் மோடி அம்மாவையும் வர்ணிக்க முடியாத அளவு நேசித்து இந்த நெகிழ்ச்சி பதிவை வெளியிட்ட காளி மாதாவின் செல்லப்பிள்ளை யானன் ஐயாவின் பாதம் தொட்டு வணங்குகிறேன். யானன் ஐயா தமிழ் அன்னை பெற்றெடுத்த பாரத தாயின் உன்னத புதல்வர் என்பதை மன மகிழ்ச்சிவோடு சொல்கிறேன். நமோ, அமித்ஷா ஜி என்றென்றும் மற்றும் ஜெய் ஹிந்த். ***************************************************** #नमो #धन्यवाद_चैनल_आर्ट_इंडिया शक्तियों का संगम! तपस्या करने वालों का एक वीडियो मातृत्व की प्रशंसा! वीडियो: https://youtu.be/wzgI_pp8p5s मैं काली माता के लाड़ले लाल यनान अइया के चरणों में कोटि-कोटि नमन करता हूँ, जिन्होंने हमारे देश के पालक और मोदीजी की माता श्रीमती हीराबेन मोदी अम्मा के प्रति अवर्णनीय प्रेम से इस लचीली पोस्ट को प्रकाशित किया है। मुझे यह कहते हुए खुशी हो रही है कि यानन सर भरत मां के कुलीन पुत्र हैं जिन्होंने तमिल मां को जन्म दिया। नमो, अमितशाह जी हमेशा-हमेशा के लिए जय हिन्द। ***************************************************** #Namo #Thanks_Channel_Art_India Confluence of forces! A video of penitents praising motherhood! Video: https://youtu.be/wzgI_pp8p5s I am bowing to the feet of Yanan Aiya, the beloved son of Kali Mata, who has published this resilient post with indescribable love for Modiji, the guardian of our nation and Modiji's mother Mrs. Heeraben Modi Amma. I am happy to say that Yanan sir is the noble son of Bharata mother who gave birth to Tamil mother. NaMo, Amitshah Ji forever and ever Jai Hind.
  • Rajesh Saxena December 29, 2022

    Guru Gobind Singh ji Jayanti par koti koti naman
  • Sukhdev Rai Sharma OTC First Year December 29, 2022

    💐 *प्रारब्ध* 💐 मन्दिरों में और हमारे हृदय में बसने वाले भगवान कहते है: *प्रारब्ध तीन तरह* के होते है : *मन्द*, *तीव्र*, *तीव्रतम* *मन्द प्रारब्ध* मेरा नाम जपने से कट जाते है । *तीव्र प्रारब्ध* किसी सच्चे संत का संग करके, श्रद्धा और विश्वास से मेरा नाम जपने से कट जाते है। *तीव्रतम प्रारब्ध* भुगतने ही पडते है। लेकिन जो हर समय श्रद्धा और विश्वास से मुझे जपते हैं उनके प्रारब्ध मैं स्वयं साथ रहकर कटवाता हूँ और तीव्रता का अहसास नहीं होने देता हूँ। 🌸🌿 *प्रारब्ध पहले रचा, पीछे रचा शरीर। *तुलसी चिन्ता क्यों करे, भज ले श्री रघुबीर।।*🌿🌸 *जय श्री राम*
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India Eyes Rs 3 Lakh Crore Defence Production By 2025 After 174% Surge In 10 Years

Media Coverage

India Eyes Rs 3 Lakh Crore Defence Production By 2025 After 174% Surge In 10 Years
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 26 માર્ચ 2025
March 26, 2025

Empowering Every Indian: PM Modi's Self-Reliance Mission