Quoteપ્રધાનમંત્રીએ પશ્ચિમ ત્રિપુરાના અર્જુન સિંહ સાથે વાતચીત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ જોડાયા હતા.

પ્રધાનમંત્રીએ લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. ત્રિપુરાના ચાના બગીચાના કામદાર શ્રી અર્જુન સિંહ, જેઓ પ્રધાનમંત્રી આવાસ, ઉજ્જવલા, નિઃશુલ્ક શૌચાલયના લાભાર્થી છે, તેમનું જીવન બદલાઈ ગયું, કારણ કે તેમણે 1.3 લાખ રૂપિયાની સહાયનો લાભ લીધા પછી કાચા ઘરથી પાકા મકાનમાં સ્થળાંતર કર્યું હતું અને ચુલ્હામાંથી ગેસ સ્ટવ પર સ્થળાંતરિત થયા હતા. તેમણે પ્રધાનમંત્રીને તેમનાં ગામ અને નજીકનાં વિસ્તારોમાં મોદી કી ગેરન્ટી કી ગાડી વિશેનાં ઉત્સાહ વિશે જાણકારી આપી હતી. પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે, લાભાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના સરકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે.

 

  • Ajay Chourasia February 26, 2024

    jay shree ram
  • Ajay Chourasia February 26, 2024

    jay shree ram
  • DEVENDRA SHAH February 25, 2024

    'Today women are succeeding in all phases of life,' Modi in Mann ki Baat ahead of Women's day
  • Kiran jain February 25, 2024

    vande bharat
  • JayVeer Rajpoot February 23, 2024

    jindabad BJP
  • JayVeer Rajpoot February 23, 2024

    Jay Shri Ram Jay Shri Radhe
  • JayVeer Rajpoot February 23, 2024

    duniya ki Sabse takatvar neta Narendra Modi ji
  • JayVeer Rajpoot February 23, 2024

    Jay Ho Modi ji ki
  • Dhajendra Khari February 20, 2024

    ओहदे और बड़प्पन का अभिमान कभी भी नहीं करना चाहिये, क्योंकि मोर के पंखों का बोझ ही उसे उड़ने नहीं देता है।
  • Dhajendra Khari February 19, 2024

    विश्व के सबसे लोकप्रिय राजनेता, राष्ट्र उत्थान के लिए दिन-रात परिश्रम कर रहे भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी का हार्दिक स्वागत, वंदन एवं अभिनंदन।
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
How PMJDY has changed banking in India

Media Coverage

How PMJDY has changed banking in India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 25 માર્ચ 2025
March 25, 2025

Citizens Appreciate PM Modi's Vision : Economy, Tech, and Tradition Thrive