પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે ઓપરેશન ગંગા હેઠળ ચાલી રહેલા પ્રયાસોની સમીક્ષા કરવા આજે તેમની બીજી ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ત્યાંના તમામ ભારતીય નાગરિકો સલામત અને સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે સમગ્ર સરકારી તંત્ર ચોવીસ કલાક કામ કરી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યો હતો કે ચાર વરિષ્ઠ મંત્રીઓની વિવિધ રાષ્ટ્રોમાં તેમના વિશેષ દૂત તરીકેની મુલાકાતથી સ્થળાંતરના પ્રયાસોને વેગ મળશે. તે આ બાબતને સરકાર જે પ્રાથમિકતા આપે છે તેનું પ્રતિબિંબ પાડે છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે યુક્રેનની સરહદો પર માનવીય પરિસ્થિતિનો સામનો કરવા માટે યુક્રેનને રાહત પુરવઠાનો પ્રથમ જથ્થો આવતીકાલે રવાના કરવામાં આવશે.

વિશ્વ એક પરિવાર હોવાના ભારતના સૂત્ર દ્વારા માર્ગદર્શન આપતા, પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે ભારત પડોશી દેશો અને વિકાસશીલ દેશોના એ લોકોને મદદ કરશે કે જેઓ યુક્રેનમાં ફસાયેલા છે અને તેઓ મદદ માંગી શકે છે.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
In Mann Ki Baat, PM Stresses On Obesity, Urges People To Cut Oil Consumption

Media Coverage

In Mann Ki Baat, PM Stresses On Obesity, Urges People To Cut Oil Consumption
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
We are proud of our Annadatas and committed to improve their lives: PM Modi
February 24, 2025

The Prime Minister Shri Narendra Modi remarked that the Government was proud of India’s Annadatas and was commitment to improve their lives. Responding to a thread post by MyGovIndia on X, he said:

“We are proud of our Annadatas and our commitment to improve their lives is reflected in the efforts highlighted in the thread below. #PMKisan”