QuoteWe greet the Election Commission and salute their important role in our democracy: PM on Voters' Day
QuoteElections are celebrations of democracy. They communicate the will of the people, which is supreme in a democracy: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને રાષ્ટ્રીય મતદાતા દિન પર શુભેચ્છા પાઠવી છે. ચૂંટણીને લોકશાહીનો ઉત્સવ ગણાવીને પ્રધાનમંત્રીએ લાયકાત ધરાવતા દરેક મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અને યુવાન મતદારોને 18 વર્ષની ઉંમર થાય ત્યારે મતદાર તરીકે નોંધણી કરાવવા અપીલ કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “તમને બધાને રાષ્ટ્રીય મતદાતા દિન પર શુભેચ્છા. આપણે આપણી લોકશાહીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ ચૂંટણી પંચને શુભેચ્છા આપીએ છીએ અને સલામ કરીએ છીએ. ચૂંટણીઓ લોકશાહીનો ઉત્સવ છે. તેઓ લોકોની ઇચ્છા સૂચવે છે, જે લોકશાહીમાં સર્વોપરી છે. હું દરેક જાગૃત મતદારને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની તથા મારા યુવાન મિત્રોને 18 વર્ષની ઉંમર થાય ત્યારે મતદાતા તરીકે નોંધણી કરાવવાની વિનંતી કરું છું.”

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'Operation Brahma': First Responder India Ships Medicines, Food To Earthquake-Hit Myanmar

Media Coverage

'Operation Brahma': First Responder India Ships Medicines, Food To Earthquake-Hit Myanmar
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 30 માર્ચ 2025
March 30, 2025

Citizens Appreciate Economic Surge: India Soars with PM Modi’s Leadership