PM Modi to dedicate naval submarine INS Kalvari to the nation
INS Kalvari, built for the Indian Navy by the Mazagon Dock Shipbuilders Limited, represents a significant success for the #MakeInIndia initiative

પ્રધાનમંત્રી આવતીકાલે દેશને નૌકાદળની સબમરીન આઇએનએસ કલવરી અર્પણ કરશે | ભારતના પ્રધાનમંત્રીશ્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુરુવારે મુંબઈમાં નૌકાદળની સબમરીન આઇએનએસ કલવરી દેશને અર્પણ કરશે.

આઇએનએસ કલવરી ડિઝલ-ઇલેક્ટ્રિક એટેક સબમરીન છે, જેનું નિર્માણ ભારતીય નૌકાદળે મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે કર્યું છે. ભારતીય નૌકાદળમાં છ સબમરીન સામેલ થશે, જેમાંથી આ પ્રથમ છે અને “મેક ઇન ઇન્ડિયા” પહેલમાં મહત્ત્વપૂર્ણ સફળતાનું પ્રતિક છે. પ્રોજેક્ટ ફ્રાંસ સાથે જોડાણમાં હાથ ધરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી, સંરક્ષણ મંત્રી, મહારાષ્ટ્ર સરકારનાં મહત્ત્વપૂર્વ મહાનુભાવો અને નૌકાદળનાં વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં નેવલ ડોકયાર્ડમાં સબમરીન દેશને અર્પણ કરશે. તેઓ અહીં લોકોને સંબોધિત કરશે અને સબમરીનનું નિરીક્ષણ કરશે.

 

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Rs 13.59 Lakh Crore Worth Infra Projects Evaluated Under PM Gati Shakti National Master Plan Since 2021: Govt Tells Lok Sabha

Media Coverage

Rs 13.59 Lakh Crore Worth Infra Projects Evaluated Under PM Gati Shakti National Master Plan Since 2021: Govt Tells Lok Sabha
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 06 ઓગસ્ટ 2025
August 06, 2025

From Kartavya Bhavan to Global Diplomacy PM Modi’s Governance Revolution