પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી વાય એસ જગનમોહન રેડ્ડી સાથે વાતચીત કરી અને ચક્રવાતી તોફાન ‘ગુલાબ’ને ધ્યાનમાં રાખીને ઉત્પન્ન થયેલી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પ્રધાનમંત્રીએ તેમને કેન્દ્રની તરફથી દરેક શક્ય મદદનું આશ્વાસન પણ આપ્યું છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;

“આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી @ysjagan સાથે વાતચીત કરી અને ચક્રવાતી તોફાન ‘ગુલાબ’ને ધ્યાનમાં રાખીને ઉત્પન્ન થયેલી સ્થિતિનો તાગ મેળવ્યો. કેન્દ્રની તરફથી દરેક શક્ય મદદનું આશ્વાસન આપ્યું છે. હું સૌની સુરક્ષા અને ખુશાલી માટે પ્રાર્થના કરૂં છું.’

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
A chance for India’s creative ecosystem to make waves

Media Coverage

A chance for India’s creative ecosystem to make waves
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 26 એપ્રિલ 2025
April 26, 2025

Bharat Rising: PM Modi’s Policies Fuel Jobs, Investment, and Pride