QuoteIndia does not lack in ideas, resources and capabilities, but certain States and regions have lagged behind due to a governance deficit: PM
QuoteVarious government schemes for the benefit of the poor, are better implemented in areas where good governance exists: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત રાજ્યપાલ પરિષદનાં સમાપન સત્રને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ પરિષદ દરમિયાન વિવિધ ઇનપુટ આપવા બદલ રાજ્યપાલોનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં વિચારો, સ્ત્રોતો અને ક્ષમતાઓની ખામી નથી, પણ કેટલાંક ચોક્કસ રાજ્યો અને પ્રદેશો શાસનની ખામીને કારણે પાછળ રહી ગયા છે. તેમણે કહ્યું હતું કે, ગરીબોનાં લાભ માટેની વિવિધ સરકારી યોજનાનો અમલ સારું શાસન હોય છે ત્યાં સારી રીતે થાય છે. મિશન ઇન્દ્રધનુષ જેવી યોજનાઓનું ઉદાહરણ આપીને તેમણે જણાવ્યું હતું કે, રાજ્યપાલો સરકારી પહેલોની શ્રેષ્ઠ અસરકારકતા સુલભ કરી શકે છે.

ભારતની એકતા અને અખંડિતતાને મજબૂત કરવા પ્રધાનમંત્રીએ રાજ્યપાલોને એક ભારત, શ્રેષ્ઠ ભારત અને રન ફોર યુનિટી જેવી પહેલોમાં જોડાવા અપીલ કરી હતી.

  • Sunita Jaju August 04, 2024

    friend philosopher and guide to nation
  • Kishor choudhari January 03, 2024

    जय हो
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves $2.7 billion outlay to locally make electronics components

Media Coverage

Cabinet approves $2.7 billion outlay to locally make electronics components
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 29 માર્ચ 2025
March 29, 2025

Citizens Appreciate Promises Kept: PM Modi’s Blueprint for Progress