પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1919માં આ દિવસે જલિયાંવાલા બાગમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ જલિયાંવાલા બાગ સ્મારકના નવીનીકરણ કરાયેલા સંકુલના ઉદ્ઘાટન સમયે તેમનું ગયા વર્ષનું ભાષણ પણ શેર કર્યું હતું.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"1919માં આ દિવસે જલિયાંવાલા બાગમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ. તેમની અપ્રતિમ હિંમત અને બલિદાન આવનારી પેઢીઓને પ્રેરિત કરતા રહેશે. ગયા વર્ષે જલિયાંવાલા બાગ સ્મારકના નવીનીકરણ કરાયેલા સંકુલના ઉદ્ઘાટન સમયે મારું ભાષણ શેર કરું છું. https://t.co. /zjqdqoD0q2"

.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Schneider Electric eyes expansion with Rs 3,200-crore India investment

Media Coverage

Schneider Electric eyes expansion with Rs 3,200-crore India investment
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 26 ફેબ્રુઆરી 2025
February 26, 2025

Citizens Appreciate PM Modi's Vision for a Smarter and Connected Bharat