પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રામકૃષ્ણ પરમહંસને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

 પ્રધાનમંત્રીએ કહ્યું, “હું શ્રી રામકૃષ્ણ પરમહંસને તેમની જન્મજયંતી પર નમન કરૂ છું.તેમણે સંવાદિતા અને ભાઈચારાની ભાવના અંકિત કરી હતી. તેમણે એક એવા સમાજનું સ્વપ્ન સેવ્યું હતુ જે વિભાજન મુક્તહોય.”

 પ્રધાનમંત્રીએ ગયા વર્ષે શ્રી રામકૃષ્ણ પરમહંસને શ્રદ્ધાંજલિ પાઠવી હતી એ વક્તવ્યની લીન્ક તેમણે શેર કરી હતી.

 વક્તવ્યની લીન્ક : https://www.narendramodi.in/pm-modi-addresses-sri-ram-krishna-vachanmitra-satram-tiruvalla-via-video-conferencing-534416

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
BrahMos and beyond: How UP is becoming India’s defence capital

Media Coverage

BrahMos and beyond: How UP is becoming India’s defence capital
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 22 ડિસેમ્બર 2025
December 22, 2025

Aatmanirbhar Triumphs: PM Modi's Initiatives Driving India's Global Ascent