પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલી પાઠવી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, “ભારત માતાના વીર સપૂત ચંદ્રશેખર આઝાદને તેમની જયંતી પર મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ. તેઓ એક નિર્ભીક અને દૃઢ નિશ્ચયી ક્રાંતિકારી હતા, તેમણે દેશની આઝાદી માટે પોતાના જીવનની આહુતિ આપી દીધી. તેમની વીરતાની ગાથા દેશવાસીઓ માટે પ્રેરણાનો એક સ્રોત છે.”

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
ASER 2024 | Silent revolution: Drop in unschooled mothers from 47% to 29% in 8 yrs

Media Coverage

ASER 2024 | Silent revolution: Drop in unschooled mothers from 47% to 29% in 8 yrs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 13 ફેબ્રુઆરી 2025
February 13, 2025

Citizens Appreciate India’s Growing Global Influence under the Leadership of PM Modi