મન કી બાત 25.12.2016

Published By : Admin | December 25, 2016 | 19:40 IST
Quote#MannKiBaat: Prime Minister Modi extends Christmas greetings to the nation
QuotePM Narendra Modi pays tribute to Pt. Madan Mohan Malviya on his Jayanti #MannKiBaat
QuotePM Narendra Modi extends birthday greetings to Bharat Ratna Atal Bihari Vajpayee on his birthday during #MannKiBaat
QuoteCountry cannot forget Atal ji’s contributions. Under his leadership India conducted nuclear tests: PM Modi during #MannKiBaat
Quote#MannKiBaat: Shri Narendra Modi highlights ‘Lucky Grahak’ & ‘Digi Dhan’ Yojana to promote cashless transactions
QuoteAwareness towards online payments and using technology for economic transactions is increasing: PM during #MannKiBaat
QuoteGlad to note that there has been 200 to 300 per cent spurt in cashless transactions: PM Modi #MannKiBaat
QuoteWe should be at the forefront of using digital means to make payments and transactions: PM during #MannKiBaat
QuotePM Modi cautions those spreading lies & misleading honest people on demonetisation during #MannKiBaat
QuoteSupport of people is like blessings of the Almighty: PM Modi during #MannKiBaat
QuoteGovernment is taking regular feedback from people and it is alright to make changes according to it: PM during #MannKiBaat
QuoteWe have formulated a very strict law on ‘Benaami’ property: PM during #MannKiBaat
QuoteIndia is the fastest growing large economy today: PM Modi during #MannKiBaat
Quote#MannKiBaat: Because of the constant efforts of our countrymen, India is growing on various economic parameters, says PM
QuoteAn important bill for ‘Divyang’ people was passed. We are committed to uplifting our ‘Divyang’ citizens: PM #MannKiBaat
QuoteOur sportspersons have made the country proud: PM Modi during #MannKiBaat
QuotePM Narendra Modi extends New Year greetings to people across the country during #MannKiBaat

મારા પ્યારા દેશવાસીઓ નમસ્કાર (પ્રણામ). તમને બધાને ક્રિસમસની ખૂબ-ખૂબ શુભકામનાઓ. આજનો દિવસ એટલે જીવનમાં સેવા, ત્યાગ અને કરુણાને આપણાં જીવનમાં મહત્વ આપવાનો અવસર છે. પ્રભુ ઇસુએ કહ્યું હતું કે, “ગરીબો આપણો ઉપકાર નહીં, આપણો સ્વીકાર ઇચ્છે છે” સેન્ટ લ્યૂકના ગોસ્પલમાં લખ્યું છે કે, “પ્રભુ ઇસુએ ગરીબોની સેવા માત્ર નથી કરી, પરંતુ ગરીબો દ્વારા કરાયેલી સેવાના વખાણ પણ કર્યા છે”અને આ જ સાચું(ખરેખરનું, વાસ્તવનું) સશક્તિકરણ છે.આની સાથે જોડાયેલી એક વાર્તા છે જે ખૂબ પ્રચલિત છે. વાર્તામાં એવું કહેવાયું છે કે, પ્રભુ ઇસુ એક મંદિરના ખજાના પાસે ઊભા હતા. ત્યાં કેટલાય અમીર લોકો આવ્યાં અને તેમણે અઢળક દાન કર્યું. ત્યાર બાદ એક ગરીબ વિધવા આવી અને તેણે દાનરૂપે તાંબાના બે સિક્કા આપ્યા. આમ જોવા જઇએ તો તાંબાના બે સિક્કા એ બહુ મોટુ દાન ન કહેવાય. ત્યાં હાજર ભક્તોનાં મનમાં કુતૂહલ થાય એ બહુ સ્વાભાવિક હતુ. ત્યારે પ્રભુ ઇસુએ કહ્યું કે, આ સ્ત્રીએ સૌથી વધુ દાન કર્યું છે. કેમકે બીજા બધા લોકોએ દાનમાં ઘણું બધું આપ્યું પરંતુ આ સ્ત્રીએ તો પોતાનું સર્વસ્વ દાનમાં અર્પણ કરી દીધું.

આજે 25 ડિસેમ્બર, મહામહીમ મદન મોહન માલવીયજી ની જન્મજયંતી પણ છે. ભારતીય જનમાનસમાં સંકલ્પ અને આત્મવિશ્વાસની જાગૃતિ લાવવાવાળા માલવીયજીએ આધુનિક શિક્ષાને એક નવી દિશા આપી. જન્મજયંતિ પર તેમને ભાવભીની શ્રદ્ધાંજલી. હમણાં બે દિવસ પહેલાં જ, માલવીયજીની તપોભૂમિ બનારસમાં ઘણાં બધા વિકાસ કાર્યોંનો શુભારંભ કરવાનો મને અવસર મળ્યો.મૈં વારાણસીમાં બીએચયુમાં, મહામહીમ મદન મોહન માલવીય કેન્સર સેન્ટરનું ખાતમુહૂર્ત (ભૂમિપૂજન) કર્યું છે. આ સમગ્ર વિસ્તારમાં નિર્માણ થઇ રહ્યું છે, આ કેન્સર સેન્ટર માત્ર પૂર્વી ઉતર-પ્રદેશનાં લોકો માટે જ નહીં, પરંતુ ઝારખંડ-બિહાર સુધીનાં લોકો માટે પણ મહત્વપૂર્ણ વરદાન બની રહેશે.

આજે ભારત રત્ન તેમજ પૂર્વ પ્રધાનમંત્રી આદરણીય અટલ બિહારી વાજપેયીજીનો પણ જન્મદિવસ છે. આ દેશ અટલજીના યોગદાનને ક્યારેય ભૂલી ન શકે. તેમનાં નેતૃત્વમાં આપણે પરમાણુ ઊર્જા ક્ષેત્રમાંસફળતા મેળવીને દેશને સન્માન અપાવ્યું. પાર્ટીના નેતા હોય કે સંસદ સભ્ય હોય, મંત્રી હોય કે પ્રધાનમંત્રી, અટલજીએ પ્રત્યેક ભૂમિકામાં એક આદર્શવાદિતા પ્રસ્થાપિત કરી. અટલજીનાં જન્મદિવસે હું તેમને વંદન કરું છું અને તેમનાં સારાં સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરું છું. એક કાર્યકર્તા તરીકે અટલજી સાથે મને કામ કરવાનું સૌભાગ્ય મળ્યું. તેમની સાથેની ઘણી બધી યાદોં આંખ સામે તરી આવે છે. આજે સવારે જ્યારે મેં ટ્વીટ કર્યું ત્યારે એક જૂનો વિડીઓ પણ શેયર કર્યો. એક સામાન્ય કાર્યકર્તાના રૂપમાં અટલજીના પ્રેમનું જે સૌભાગ્ય મને મળ્યું(સાંપડ્યું) છે એ માત્ર તે વિડીયો જોઇને સમજાઇ જશે.

આજે ક્રિસમસના દિવસે, ભેટ સ્વરૂપે, દેશવાસીઓને બે યોજનાઓનો લાભ મળવાનો છે. બીજી રીતે કહીએ તો દેશવાસીઓ માટે બે નવી યોજનાઓનો શુભારંભ થવા જઇ રહ્યો છે.સમસ્ત દેશમાં, ગામ હોય કે શહેર હોય, શિક્ષિત હોય કે અશિક્ષિત હોય, કેશલેસ શું છે, કેશલેસ વેપાર કેવી રીતે ચાલે છે, પૈસા(કેશ) વગર ખરીદી કેવી રીતે થઇ શકે– ચારો તરફ જીજ્ઞાષાનો માહોલ ફેલાયેલો છે. દરેક લોકો એક-બીજા પાસેથી શીખવા-સમજવા માગે છે. આ વાતને પ્રોત્સાહન આપવા માટે, મોબાઇલ બેંકીંગ વધુ મજબૂત બને એ માટે – ઇ-પેમેન્ટ ની આદત કેળવાય તે માટે, ભારત સરકાર તરફથી, ગ્રાહકો માટે અને નાના વેપારીઓ માટે બે નવી પ્રોત્સાહન યોજનાનો આજથી આરંભ થવા જઇ રહ્યો છે. એક યોજના ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા માટે - “લકી ગ્રાહક યોજના” અને બીજી યોજના વેપારીઓના પ્રોત્સાહન માટે–Digiધન વેપાર યોજના.    

આજે 25 ડિસેમ્બરે ક્રિમસમની ભેટ સ્વરૂપે, પંદર હજાર લોકોને ડ્રો સિસ્ટમથી ઇનામ મળશે અને એ પંદર હજાર લોકોના ખાતામાં એક-એક હજાર રૂપીયા ઇનામ રૂપે ભરાશે અને આ ભેટ માત્ર આજના એક દિવસ પૂરતી સિમીત નથી, આ યોજના આજથી શરૂ થઇને હવેના 100 દિવસ સુધી ચાલશે. દરરોજ પંદર હજાર લોકોનેએક-એક હજાર રૂપિયાનું ઇનામ મળશે. 100 દિવસમાં, લાખો પરિવારોને, કરોડો રૂપિયાની ભેટ મળવાની છે પરંતુ આ ઇનામના હકદાર ત્યારેજ બનાશે જ્યારે તમે મોબાઇલ બેંકીંગ, ઇ-બેંકીંગ, રુપે કાર્ડ(RuPay Card), યુપીઆઇ(UPI), યુએસએસડી (USSD)– આ ડિજીટલ ચુકવણીની પધ્ધતિઓનો ઉપયોગ કરશો, અને તેના આધારે જ ડ્રો થશે. આ સાથે આવા ગ્રાહકો માટે અઠવાડિયામાં એક દિવસ મોટો ડ્રો થશે, જેમાં ઇનામ પણ લાખોનાં હશે અને ત્રણ મહિના પછી, 14 એપ્રિલે ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે, ત્યારે એક બંપર ડ્રો થશે, જેમાં કરોડોનાં ઇનામ હશે. “Digiધન વેપાર યોજના” મુખ્ય રૂપે વેપારીઓ માટે છે. વેપારીઓ સ્વયં આ યોજના સાથે જોડાય અને પોતાનો વેપાર પણ કેશલેસ બનાવે એ માટે ગ્રાહકોને પણ જોડે. આવાં વેપારીઓને પણ અલગથી ઇનામ આપવામાં આવશે અને આ ઇનામ હજારોની સંખ્યામાં હશે.વેપારીઓનો પોતાનો વેપાર પણ ચાલશે અને ઇનામનો લહાવો પણ મળશે. આ યોજના, સમાજનાં દરેક વર્ગ, ખાસ કરીને સામાન્ય ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે, અને એટલા માટે જ જો 50 રૂપીયાથી ઉપર કોઇ વસ્તુ ખરીદે છે અને ત્રણ હજારથી ઓછી ખરીદી કરે છે એ જ લોકોને આ યોજનાનો લાભ મળશે.ત્રણ હજાર રૂપીયાથી વધુ ખરીદી કરવાવાળાઓને આ ઇનામનો લાભ નહીં મળે. ગરીબથી ગરીબ લોકો પણ USSD નો ઉપયોગ કરી feature ફોન, સાધારણ ફોનના માધ્યમથી સામાન ખરીદી પણ શકે છે અને સામાન વેચી પણ શકે છે અને રૂપીયાની ચુકવણી પણ કરી શકે છે અને એ દરેક વ્યક્તિ આ યોજનાના લાભાર્થી બની શકે છે. ગ્રામીણ ક્ષેત્રોમાં પણ લોકો AEPS ના માધ્યમથી ખરીદ-વેચાણ કરી શકે છે અને એ લોકો પણ ઇનામ જીતી શકે છે. કેટલાય લોકોને આશ્ર્ચર્ય થશે કે, ભારતમાં આજે લગભગ 30 કરોડ RuPay Card છે, જેમાંથી 20 કરોડ ગરીબ પરિવારવાળા, જે જન-ધન ખાતાવાળા છે તેમની પાસે છે. આ 30 કરોડ લોકો તરત જ આ ઇનામી યોજનાનો ભાગ બની શકે છે. મને વિશ્વાસ છે કે મારા દેશવાસીઓ આ વ્યવસ્થામાં રુચિ કેળવશે અને તમારી આસ-પાસ જે યુવાનો હશે, તેઓ જરૂરથી આના વિશે જાણતાં જ હશે, તમે તેમને પૂછી શકો છો, તે તમને જરૂરથી સમજાવશે. અરે, તમારા પરિવારમાં પણ 10 માં – 12 માં ધોરણમાં ભણતાં બાળકો હશે, તે લોકો પણ તમને સરળ રીતે આ શીખવી સકશે. આ ખૂબ જ સરળ છે – તમે જે રીતે મોબાઇલ ફોનથી વોટ્સઅપ મેસેજ મોકલો છો આ એટલું જ સરળ કાર્ય છે.

મારા પ્યારા દેશવાસીઓ, મને એ જાણીને આનંદ થાય છે કે દેશમાં ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો, ઇ-પેમેન્ટ કેવી રીતે કરવું, ઓનલાઇન પેમેન્ટ કેવી રીતે કરવું, તેની જાગૃતતા ખૂબ ઝડપથી વધી રહી છે. છેલ્લાં કેટલાક દિવસોમાં કેશલેસ વેપાર, રોકડ વિનાનો વેપાર, 200 થી 300 ટકા વધ્યો છે. આને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય કેટલો મોટો છે, એઅંદાજ વેપારીઓ સારી રીતે લગાવી શકે છે. જે વેપારી ડિજીટલ લે-વેચ કરશે, પોતાના વેપારમાં રોકડાની જગ્યાએ ઓનલાઇન પેમેન્ટની પધ્ધતિ વિકસાવશે, એવા વેપારીઓને ઇનકમટેક્ષમાં છૂટ અપાઇ છે.

હું દેશનાં દરેક રાજ્યોને શુભેચ્છા પાઠવું છું, યુનિયન ટેરીટરી ને પણ શુભેચ્છા પાઠવું છું. દરેકે પોત-પોતાની રીતે આ અભિયાનને આગળ વધાળ્યું છે. આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી શ્રીમાન ચંદ્રબાબૂ નાયડૂની અધ્યક્ષતામાં એક કમિટીની નિમણૂક કરી છે, જે આ વિષય સંદર્ભે અનેક યોજનાઓ પર વિચાર કરી રહી છે. પરંતુ મારા ધ્યાનમાં આવ્યું છે કે, અનેક રાજ્ય સરકારોએ પણ પોતાની રીતે આવી કેટલીય યોજનાઓનો આરંભ કર્યો છે અને તેનો અમલ પણ કર્યો છે. કોઇકે મને જણાવ્યું કે આસામ સરકારે પ્રોપર્ટી ટેક્ષ અને વેપાર લાયસન્સ ફીની ડિજીટલ ચૂકવણી પર 10 ટકાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. જે ગ્રામીણ બેંકોની બ્રાન્ચ જાન્યુઆરીથી માર્ચ વચ્ચેના ગાળામાં પોતાના 75 ટકા ગ્રાહકોના ઓછામાં ઓછા બે ડિજીટલ ટ્રાન્જેક્શન કરાવશે, તેમને સરકાર તરફથી 50 હજાર રૂપિયા ઇનામ રૂપે મળશે. 31 માર્ચ, 2017 સુધી 100 ટકા ડિજીટલ ટ્રાન્જેક્શન કરવાવાળા ગામોને સરકાર તરફથી ‘ઉત્તમ પંચાયત ફોર ડિજી ટ્રાન્જેક્શન’ અંતર્ગત 5 લાખ રૂપિયાના ઇનામ આપવાની જાહેરાત કરી છે. ખેડૂતો માટે ‘ડિજીટલ કૃષક શિરોમણી’ અંતર્ગત અસમ સરકારે 10 ખેડૂતોને 5 હજાર રૂપિયાનું ઇનામ આપવાનો નિર્ણય કર્યો છે, જે બીજ અને ખાતરની ખરીદી માટે સંપૂર્ણપણે ડિજીટલ ચૂકવણીના ઉપયોગ કરનારને મળશે. હું આસામ સરકારને શુભેચ્છા પાઠવું છું, તેમજ આવી શુભ શરૂઆત કરનાર દરેક સરકારને બિરદાવું છું.   

કેટલીય સંસ્થાઓએ પણ ગામ ગરીબ ખેડૂતોની વચ્ચે ડિજીટલ ખરીદ-વેચાણને પ્રોત્સાહન આપવા માટે કેટલાય સફળ પ્રયોગ કર્યા છે. મને જાણવા મળ્યું છે કે, GNFC - ‘ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇજર્સ એન્ડ કેમીકલ્સ લિમીટેડ’ જે પ્રમુખ રીતે ખાતરનું કામ કરે છે, ખેડૂતોને સુવિધા રહે તે માટે તેમણે ખાતર જ્યાં વેચાય છે ત્યાં એક હજાર POS Machine લગાવ્યા છે અને 35 હજાર ખેડૂતોને 5 લાખ ખાતરની થેલીઓ ડિજીટલ માધ્યમથી આપવામાં આવી છે અને આ કાર્ય છેલ્લાં બે અઠવાડિયામાં જ થયું છે તેમજ મજાની વાત તો એ છે કે, ગયા વર્ષની સરખામણીએ GNFC ના ખાતરની વેચાણમાં 27 ટકા વૃધ્ધિ નોંધાઇ છે.

ભાઇઓ-બહેનો, આપણી અર્થવ્યવસ્થામાં, આપણી જીવન વ્યવસ્થામાં, અનૈપચારિક ક્ષેત્ર (ઇન્ફોર્મલ સેક્ટર) ખૂબ મોટું છે અને મોટાભાગે લોકોને મજૂરીના પૈસા, કામના પૈસા અથવા પગારના પૈસા રોકડમાં જ ચૂકવાય છે, રોકડેથી જ પગાર અપાઇ ચૂકવાઇ રહ્યો છે અને આપણે જાણીએ છીએ કે આ કારણે જ મજૂરોનું શોષણ થાય છે. જ્યાં 100 રૂપિયા મળવા જોઇએ ત્યાં તેમને 80 મળે છે, 80 મળવા જોઇએ ત્યાં તેમને 50 મળે છે અને ઇન્શ્યોરન્સ જેવા આરોગ્ય ક્ષેત્રની દ્રષ્ટિએ અન્ય બીજી સુવિધાઓ હોય છે, તેમાં પણ તેઓ વંચિત રહી જાય છે. પરંતુ હવે કેશલેસ ચૂકવણી થઇ રહી છે. રૂપિયા સીધા બેંકમાં જમા થઇ રહ્યા છે. એક રીતે જોઇએ તો અનૌપચારિક ક્ષેત્ર ઔપચારિક ક્ષેત્રમાં બદલાઇ રહ્યું છે, શોષણ બંધ થઇ રહ્યું છે, કટકી આપવી પડતી હતી તે પણ હવે બંધ થઇ રહી છે અને મજૂરોને, કારીગરોને, એવા સામાન્ય વ્યક્તિઓને પૂરું વળતર મળવું શક્ય બન્યું છે. સાથોસાથ બીજા અન્ય લાભ મળે છે, તે લાભના પણ તેઓ હકદાર બની રહ્યા છે.

આપણો દેશ તો સર્વાધિક યુવાનોનો દેશ છે. ટેકનોલોજી આપણને સહજ મળેલી છે. ભારત જેવા દેશે તો આ ક્ષેત્રમાં સૌથી આગળ રહેવું જોઇએ. આપણા યુવાઓએ સ્ટાર્ટઅપથી ઘણી પ્રગતિ કરી છે. આ ડિજીટલ મુવમેન્ટ એક સોનેરી તક છે. આપણાં યુવાઓ નવા-નવા વિચારો સાથે, નવી-નવી ટેકનોલોજી સાથે, નવી-નવી પધ્ધતિ સાથે આ ક્ષેત્રને જેટલું મજબૂત બનાવી શકતા હોય, એટલું બનાવવું જોઇએ, સાથે જ દેશને કાળાનાણાંથી, ભ્રષ્ટાચારથી છુટકારો અપાવવાના અભિયાન સાથે પણ આપણે જોડાવું જોઇએ.

મારા પ્યારા દેશવાસિઓ, હું દરેક મહિને ‘મન કી બાત’ પહેલાં જ લોકોને આગ્રહ કરું છું કે તમે મને તમારા સૂચનો આપો, પોતાના વિચાર જણાવો અને હજારોની સંખ્યામાં MyGovપર, NarendraModiAppપર આ વખતે જે સૂચનો આવ્યા, એ વિશે હું કહી શકુ છું કે, 80-90 ટકા સૂચનો ભ્રષ્ટાચાર અને કાળાનાણાં વિરુધ્ધ અવાજ ઉઠાવવાના વિષયને લગતાં આવ્યા, નોટબંધીની ચર્ચા વિશે સૂચનો આવ્યા. આ દરેક બાબતોને જેમ હું સમજ્યો તે આધારેઆને ત્રણ ભાગોમાં વિભાજીત કરું છું.કેટલાક લોકોએ મને લખ્યું છે, તેમાં નાગરિકોનો કેવી-કેવી મુશ્કેલીઓનો નડે છે, કેવી અસુવિધાઓનો સામનો કરવો પડે છે, આ વિષય પર વિસ્તારથી લખ્યું છે. બીજા ઘણાં લખવાવાળાઓના વર્ગમાં મોટોભાગના લોકોએ એ વાત પર ધ્યાન દોર્યું છે કે, આટલું સરસ કાર્ય, દેશની ભલાઇનું કાર્ય, આટલું પવિત્ર કામ, પરંતુ આમ છતાં ક્યાં-ક્યાં કેવી રીતે ગોરખધંધા થઇ રહ્યા છે, કેવી રીતથી ખોટાધંધાઓ માટે નવા-નવા રસ્તા શોધાઇ રહ્યા છે, તેનો પણ ઉલ્લેખ લોકોએ કર્યો છે. અને ત્રીજો તબક્કો એ છે, જેમાં લોકોએ જે થઇ રહ્યું છે તેમાં સમર્થન તો આપ્યું છે, પરંતુ સાથોસાથ આ લડાઇ આગળ વધવી જોઇએ, ભ્રષ્ટાચાર, કાળુંનાણું નષ્ટ થવું જોઇએ, તેના માટે વધુ કઠોર પગલાં લેવાં જોઇએ, આવો ઉત્સાહ વધારનાર, લખવાવાળા લોકો પણ છે.

હું દેશવાસીઓનો આભારી છું કે, આટલા બધા પત્રો લખીને આપે મને મદદ કરી છે. શ્રીમાન ગુરૂમણિ કેવળે માય ગોવ પર લખ્યું છે  - ‘કાળાં નાણાં પર અંકુશ મૂકવા માટેનું આ પગલું પ્રશંસાને યોગ્ય છે. અમને નાગરિકોને પરેશાની થઇ રહી છે, પરંતુ આપણે બધાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડી રહ્યા છીએ અને આ લડાઇમાં અમે જે સહયોગ આપી રહ્યા છીએ તેનાથી અમે ખુશ છીએ. ભ્રષ્ટાચાર, કાળાં નાણાં વગેરે સામે આપણે લશ્કરીદળોની જેમ લડી રહ્યાં છીએ’ ગૂરૂમણિ કેવળજીએ જે વાત લખી છે તેવી જ ભાવના દેશના ખૂણેખૂણામાં ઉજાગર થઇ રહી છે. આપણે બધા તેનો અનુભવ કરી રહ્યા છીએ. પરંતુ એ વાત પણ સાચી છે કે, જયારે જનતા કષ્ટ વેઠતી હોય, તકલીફો સહન કરતી હોય ત્યારે એવો કયો માણસ હોય જેને દર્દ ન થતું હોય ? જેટલી પીડા આપને છે એટલી જ પીડા મને પણ થાય છે. પરંતુ એક ઉત્તમ ધ્યેય માટે, એક ઉચ્ચ હેતુ પાર પાડવા માટે, જયારે સારી નિયતથી કામ થાય છે, ત્યારે આ કષ્ટો વચ્ચે, દુઃખ વચ્ચે, પીડા વચ્ચે પણ દેશવાસીઓ હિંમતથી ટકી રહે છે. હકીકતમાં આ લોકો જ પરિવર્તનના પુરોગામી છે. લોકોને હું એક અન્ય કારણ માટે પણ ધન્યવાદ આપું છું કે, તેમણે માત્ર મુશ્કેલીઓ જ નથી વેઠી, બલ્કે એવા કેટલાક લોકોને સણસણતો જવાબ આપ્યો છે, જે જનતાને ગુમરાહ કરવાની કોશિષ કરી રહ્યા છે. કેટલી બધી અફવાઓ ફેલાવવામાં આવી ? ભ્રષ્ટાચાર અને કાળાંનાણાં સામેની લડાઇમે પણ સાંપ્રદાયિકતાના રંગો રંગવાનો પણ કેટલો પ્રયાસ કરવામાં આવ્યો ? કોઇકે અફવા ફેલાવી, નોટ પર લખેલો સ્પેલિંગ ખોટો છે, કોઇકે કહી દીધું, મીઠાના ભાવ વધી ગયા છે, કોઇકે અફવા ફેલાવી, 2000ની નોટ રદ્દ થવાની છે, 500 અને 100ની નોટો પણ રદ્દ થવાની છે, આ પણ ફરીથી રદ્દ થવાનું છે. પરંતુ મે જોયું કે, જાતજાતની અફવાઓ ફેલાવવા છતાં પણ દેશવાસીઓના મનને કોઇ વિચલીત કરી શક્યું નથી. એટલું જ નહીં, કેટલાય લોકો મેદાનમાં આવ્યા, પોતાની સર્જનાત્મકતા દ્વારા, પોતાની બુદ્ધિશકિત દ્વારા અને અફવા ફેલાવનારાઓને  ઉઘાડા પાડી દીધા. અફવાઓને પણ ખુલ્લી પાડી દીધી અને સત્યને સામે લાવીને ખડું કરી દીધું. જનતાના આ સામર્થ્યને પણ હું સો સો વંદન કરૂં છું.

મારા વ્હાલા દેશવાસીઓ, હું એ સ્પષ્ટ અનુભવ કરી રહ્યો છું કે, જયારે સવાસો કરોડ દેશવાસી તમારી સાથે ઉભા હોય, ત્યારે કંઇ પણ અશક્ય નથી હોતું. અને જનતા જનાર્દન જ તો ઇશ્વરનું રૂપ હોય છે. જનતાના આશીર્વાદ, ઇશ્વરના જ આશીર્વાદ બની જાય છે. “ હું દેશની જનતાને ધન્યવાદ આપું છું, એમને વંદન કરૂં છું કે, ભ્રષ્ટાચાર અને કાળાં નાણાં સામેના આ મહાયજ્ઞમાં લોકોએ પૂરા ઉત્સાહથી ભાગ લીધો છે. હું ઇચ્છતો હતો કે, ભ્રષ્ટાચાર અને કાળાં નાણાં વિરૂદ્ધ જે આ લડાઇ ચાલી રહી છે. રાજકીયપક્ષો માટે પણ, રાજકીય પક્ષોને અપાતા ફાળા માટે પણ સંસદગૃહમાં વ્યાપક ચર્ચા થાય. જો સંસદ ચાલી હોત તો ચોક્કસ સારી ચર્ચા થાત. જે લોકો અફવા ફેલાવી રહ્યા છે કે, રાજકીય પક્ષોને બધી છૂટછાટ છે તે ખોટી છે. કાયદો બધા માટે સમાન જ હોય છે, પછી એ વ્યકિત હોય, સંગઠન હોય કે રાજકીય પક્ષ હોય, દરેકે કાયદાનું પાલન કરવાનું જ હોય છે અને કરવું જ પડશે. જે લોકો ખુલ્લંખુલ્લા ભ્રષ્ટાચાર અને કાળાંનાણાંને ટેકો નથી આપી શકતાં તે આખો વખત સરકારની ત્રૂટીઓ શોધવામાં જ લાગ્યા રહે છે. ”

એક વાત એવી પણ આવે છે કે, વારંવાર નિયમ શા માટે બદલાય છે ? આ સરકાર જનતા-જનાર્દન માટે છે. સરકાર જનતાનો સતત પ્રતિભાવ લેવાનો પ્રયાસ કરે છે. જનતા-જનાર્દનને કયાં તકલીફ પડે છે ? કયા નિયમના કારણે મુશ્કેલી ઉભી થાય છે ? તેનો શું ઉપાય થઇ શકે છે ? સરકાર એક સંવેદનશીલ સરકાર હોવાના કારણે સરકાર હરપળ જનતા-જનાર્દનની સુખસુવિધાને ધ્યાનમાં રાખીને જેટલા પણ નિયમ બદલવા પડે છે. તે બદલતી રહે છે. જેથી લોકોની પરેશાની ઓછી થાય. બીજી બાજુ મેં પહેલા જ દિવસે કહ્યું હતું, આઠમી તારીખે કહ્યું હતું કે, આ લડાઇ અસાધારણ છે. 70 વર્ષથી બેઇમાની અને ભ્રષ્ટાચારના કાળા ધંધામાં જે શકિતઓ જોડાયેલી છે, તેમની તાકાત કેટલી છે ! એવા લોકો સાથે મુકાબલો કરવાનું મેં જયારે નક્કી કરી લીધું છે, તો તે લોકો પણ સરકારને હરાવવા માટે રોજ નવા નુસ્ખા અપનાવે છે. એ લોકો જયારે નવો નુસ્ખો અજમાવે છે તો તેને કાપવા માટે નવી રીત અપનાવવી પડે છે. “ તું ડાળે –ડાળે તો હું પાંદડે – પાંદડે ” કેમ કે, આપણે નક્કી કર્યું છે કે, ભ્રષ્ટાચારીઓને, કાળાધંધાને, કાળાં નાણાંને આપણે નાબૂદ કરવા છે.

બીજી તરફ, કેટલાય લોકોના પત્રો એ બાબતના આવે છે કે, જેમાં કઇ રીતે ગડબડ કરાઇ રહી છે, કઇ રીતે નવાનવા માર્ગ શોધાઇ રહ્યા છે, તેની ચર્ચા છે. વ્હાલા દેશવાસીઓને હું અંતઃકરણપૂર્વક અભિનંદન આપવા માંગુ છું. આજે આપ લોકો ટીવી પર, સમાચારપત્રોમાં જોતાં હશો કે, રોજ નવા-નવા લોકો પકડાઇ રહ્યા છે, નોટો પકડાઇ રહી છે, દરોડા પડાઇ રહ્યા છે, સારા-સાર લોકો પકડાઇ રહ્યા છે. આ કેવી રીતે શક્ય બન્યું ? હું તેનું રહસ્ય જણાવું. રહસ્ય એ છે કે, આ બધી જાણકારી મને લોકો પાસેથી મળી રહી છે. સરકારી તંત્ર તરફથી જેટલી જાણકારી મળે છે, તેના કરતાં અનેકગણી વધારે માહીતી અદના નાગરિકો પાસેથી મળી રહી છે અને મોટાભાગે અમને સફળતા મળી રહી છે તે સાધારણ નાગરિકોની જાગરૂકતાના કારણે મળી રહી છે. મારા દેશનો જાગૃત નાગરિક આવા તત્વોને ખુલ્લાં પાડવા માટે કેટલું જોખમ ઉઠાવી રહ્યો છે તેની કોઇ કલ્પના કરી શકે છે ? અને જે જાણકારી મળી રહી છે તેમાં મોટાભાગે સફળતા મળી રહી છે. મને ભરોસો છે કે, સરકારે આ માટે જે એક ઇમેઇલ એડ્રેસ આપ્યું છે કે -જેના પર આપ આ પ્રકારની માહીતી આપવા માગો છે તેના પર પણ મોકલી શકો છો. “ માય ગોવ ” પર પણ મોકલી શકો છો. સરકાર આવી તમામ ખરાબીઓ સામે લડવા કટીબદ્ધ છે અને જયારે આપણે સહયોગ છે તો લડવાનું બહુ સરળ છે.

પત્ર લખનારાનું એક ત્રીજું જૂથ પણ છે. તે પણ બહુ મોટી સંખ્યામાં છે. તેઓ કહે છે : “ મોદીજી થાકી ના જશો, અટકી ના જશો, અને જેટલા કઠોર પગલાં ભરવા પડે તેટલા ભરજો, પણ હવે એકવાર માર્ગ લીધો છે તો મંઝીલ સુધી પહોંચવું જ છે. આવા પત્રો લખનારા સૌને હું ખાસ ધન્યવાદ આપું છું, કેમ કે તેમના પત્રોમાં એક રીતનો વિશ્વાસ પણ છે, આશીર્વાદ પણ છે. હું આપને ભરોસો આપું છું કે, આ પૂર્ણવિરામ નથી. આ તો હજી શરૂઆત છે. આ જંગ જીતવો છે અને થાકવાનો તો સવાલ જ કયાં ઉભો થાય છે ? અને જે કામ માટે સવાસો કરોડ દેશવાસીઓના આશીર્વાદ હોય તેમાં પાછા હટવાનો તો કોઇ પ્રશ્ન જ ઉભો નથી થતો. તમને ખબર હશે, આપણા દેશમાં ‘બેનામી સંપત્તિ’નો એક કાનૂન નાઇન્ટીન એઇટી એઇટ – ઓગણીસસો અઠ્ઠયાસીમાં બન્યો હતો, પરંતુ કયારેય નથી તેના નિયમો બન્યા કે નથી તેને કયારેય જાહેર કરાયો. બસ એમ જ બરફની પેટીમાં એ પડ્યો રહ્યો છે. અમે તેને બહાર કાઢ્યો છે અને બહુ ધારદાર ‘બેનામી સંપત્તિ’નો કાયદો અમે બનાવ્યો છે. આગામી દિવસોમાં તે કાયદો પણ પોતાનું કામ કરશે. દેશહિત માટે, લોકહિત માટે જે કાંઇપણ કરવું પડે, તે કરવાની અમારી પ્રાથમિકતા છે.”

મારા વ્હાલા દેશવાસીઓ, ગયા મહિને પણ “મન કી બાત”માં મેં કહ્યું હતું કે, આ તકલીફો વચ્ચે પણ આપણા ખેડૂતોએ સખત મહેનત કરીને વાવેતરમાં ગયા વર્ષનો વિક્રમ તોડી નાખ્યો છે. ખેતીક્ષેત્રની દ્રષ્ટિએ આ શુભ સંકેત છે. આ દેશનો મજૂર હોય, આ દેશનો ખેડૂત હોય, આ દેશનો નવુયુવાન હોય, આ બધાની મહેનત આજે નવો રંગ લાવી રહી છે. વિતેલા દિવસોમાં વિશ્વના આર્થિક મંચ પર ભારતે અનેક ક્ષેત્રમાં પોતાનું નામ બહુ ગૌરવપૂર્વક અંકિત કરાવ્યું છે. અલગ અલગ માપદંડો દ્વારા ભારતનું વૈશ્વિક ક્રમાંકન(રેન્કીંગ) વધ્યું છે. તે આપણા દેશવાસીઓના સતત પ્રયાસોનું પરિણામ છે. વિશ્વબેન્કના ધંધો-વ્યવસાય કરવાની સરળતાવાળા દેશોના અહેવાલમાં ભારતનું સ્થાન ઉપર આવ્યું છે. ભારતમાં બિઝનેસ પ્રેકટીસીઝને દુનિયાની શ્રેષ્ઠ પ્રેકટીસીઝની બરોબર બનાવવા માટે અમે ઝડપથી પ્રયાસો કરી રહ્યા છીએ અને તેમાં સફળતા મળી રહી છે. (UNCTAD) (વેપાર અને વિકાસ વિષેની રાષ્ટ્રસંઘની સમિતિ) ‘અંકટાડ’ દ્વારા બહાર પડાયેલા વિશ્વ મૂડીરોકાણ અહેવાલ અનુસાર 2016-18 માટે રોકાણની ઉજ્જવળ સંભાવનાવાળા ટોચના અર્થતંત્રોમાં ભારત ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વૈશ્વિક સ્પર્ધાત્મકતા અહેવાલમાં ભારતે 32 સ્થાનની છલાંગ લગાવી છે. વૈશ્વિક નાવિન્ય સૂચકાંક – 2016માં આપણે 16 સ્થાનોની ઉન્નતિ હાંસલ કરી છે અને વિશ્વ બેંકના પરિવહન કાર્યક્ષમતા સૂચકાંક 2016માં 19 ક્રમાંકનો સુધારો થયો છે. કેટલાય અહેવાલ એવા છે જેના મૂલ્યાંકનમાં પણ આ દિશા તરફનો જ નિર્દેશ કરાયો છે. ભારત ઝડપથી આગળ વધી રહ્યો છે.

મારા વ્હાલા દેશવાસીઓ, આ વખતે સંસદનું સત્ર દેશવાસીઓની નારાજીનું કારણ બન્યુ. ચારેતરફ સંસદના કામકાજ વિષે રોષ પ્રગટ થયો. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિજીએ પણ ખુલ્લેઆમ નારાજી વ્યકત કરી. પરંતુ આવા સંજોગોમાં પણ કયારેક-કયારેક કેટલીક સારી બાબતોય બની જતી હોય છે. અને ત્યારે મનને એક મોટો સંતોષ મળતો હોય છે. સંસદના હોબાળા વચ્ચે પણ એક એવું ઉત્તમ કામ થયું, જેના તરફ દેશનું ધ્યાન નથી ગયું. ભાઇઓ-બ્હેનો, આજે મને આ વાત જણાવતાં બહુ ગર્વ અને હર્ષનો અનુભવ થાય છે કે, દિવ્યાંગ-જનો વિષે જે અભિયાન લઇને મારી સરકાર નીકળી હતી, તેની સાથે જોડાયેલું એક વિધેયક સંસદમાં પસાર થઇ ગયું. તે માટે લોકસભા અને રાજયસભાના તમામ સાંસદોનો પણ હું આભાર વ્યકત કરૂં છું. દેશના કરોડો દિવ્યાંગ-જનો વતી આભાર વ્યકત કરૂં છું. દિવ્યાંગો માટે અમારી સરકાર વચનબદ્ધ છે. મેં વ્યકિતગત રીતે પણ તેને લઇને ઝુંબેશ વધુ સતેજ બનાવવાની કોશિશ પણ કરી છે. મારો આશય હતો, દિવ્યાંગજનોને તેમનો હક્ મળે, સન્માન મળે, જેના તેઓ હકદાર છે. આપણા પ્રયત્નો અને ભરોસાને આપણા દિવ્યાંગ ભાઇઓ-બ્હેનોએ તે વખતે મજબૂત બનાવ્યા, જ્યારે તેઓ પેરાલ્મિપિકસમાં ચાર ચંદ્રક જીતીને લાવ્યા. તેમણે પોતાની જીતથી કેવળ દેશનું માન જ નથી વધાર્યું, પરંતુ પોતાની ક્ષમતાથી લોકોને આશ્ચર્યચકિત પણ કરી દીધા છે. આપણા દિવ્યાંગ ભાઇઓ-બ્હેનો પણ દેશના દરેક નાગરિકની જેમ આપણો એક અણમોલ વારસો છે, અણમોલ શકિત છે. હું આજે અનહદ ખુશ છું કે, દિવ્યાંગજનોના હિતમાં આ કાયદો પસાર થયા પછી દિવ્યાંગો પાસે નોકરીઓની વધુ તકો હશે. તેમના માટે સરકારી નોકરીઓમાં અનામતની મર્યાદા વધારીને 4 ટકા કરી દેવામાં આવી છે.  આ કાયદાથી દિવ્યાંગોના શિક્ષણ, સગવડો અને ફરિયાદોના નિવારણ માટે ખાસ જોગવાઇઓ પણ કરવામાં આવી છે. દિવ્યાંગો માટે થઇને સરકાર કેટલી સંવેદનશીલ છે તેનો અંદાજ આપ એ વાત પરથી લગાવી શકો છો કે, કેન્દ્ર સરકારે પાછલાં બે વર્ષમાં દિવ્યાંગજનો માટે ચાર હજાર ત્રણસો પચાસ કેમ્પ યોજયા છે. 352 કરોડ રૂપિયાની રકમ ખર્ચીને 5 લાખ 80 હજાર દિવ્યાંગ ભાઇઓ-બ્હેનોને સાધનો વહેંચ્યાં છે. સરકારે રાષ્ટ્રસંઘની ભાવનાને અનૂરૂપ જ નવો કાયદો પસાર કર્યો છે. પહેલાં દિવ્યાંગોના સાત પ્રકારના વર્ગો હતા, પરંતુ હવે કાયદો બનાવીને તેને 21 પ્રકારના કરવામાં આવ્યા છે, તેમાં ચૌદ નવા વર્ગો વધારીને જોડવામાં આવ્યા છે. દિવ્યાંગોના કેટલાય એવા વર્ગોનો સમાવેશ કરાયો છે, જેમને પહેલી વાર ન્યાય મળ્યો છે, તક મળી છે, થેલેસેમિયા, પાર્કિન્સન્સ અથવા ઠીંગણાપણું જેવા વર્ગના વિકલાંગોનો પણ  આ વર્ગોમાં સમાવેશ કરાયો છે.

મારા યુવાન સાથીઓ, પાછલાં કેટલાંક અઠવાડિયામાં રમતના મેદાનમાંથી એવા ખબર આવ્યા છે જેણે આપણને સૌને ગૌરવાન્વિત કર્યા છે. ભારતીય હોવાના નાતે આપણને સૌને ગર્વ થવો બહુ સ્વાભાવિક છે. ભારતીય ક્રિકેટ ટીમની ઇંગ્લેન્ડ વિરૂદ્ધની શ્રેણીમાં ચાર-શૂન્યથી જીત થઇ છે. એમાં કેટલાક યુવાન ખેલાડીઓની કામગીરી વખાણવાલાયક રહી. આપણા નવયુવાન કરૂણ નાયરે ત્રેવડી સદી ફટકારી, તો કે.એલ.રાહુલે દાવમાં 199 રન કર્યા. ટેસ્ટ સુકાની વિરાટ કોહલીએ તો સારા બેટીંગની સાથેસાથે સારૂં નેતૃત્વ પણ કર્યું. ભારતીય ક્રિકેટ ટીમના ઓફ-સ્પીનર આર.અશ્વિનને આઇસીસીએ વર્ષ 2016ના વર્ષનો શ્રેષ્ઠ ક્રિકેટર અને સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર જાહેર કર્યો છે. આ સહુને મારા ખૂબ ખૂબ અભિનંદન – અનેક અનેક શુભેચ્છાઓ. હોકીના ક્ષેત્રમાં પણ પંદર વરસ પછી બહુ સારા સમાચાર આવ્યા, શાનદાર ખબર આપ્યાં. આપણી જૂનિયર હોકી ટીમે વિશ્વકપ કબ્જે કર્યો. પંદર વરસ પછી આ તક આવી છે કે, જયારે જુનિયર હોકી ટીમે વિશ્વકપ જીત્યો છે. આ સિદ્ધિ બદલ નવયુવાન ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન. આ સિદ્ધિ ભારતીય હોકી ટીમના ભાવિ માટે શુભ સંકેત છે. ગયા મહિને આપણી મહિલા ખેલાડીઓએ પણ કમાલ કરી બતાવી. ભારતની મહિલા હોકી ટીમે એશિયાઇ ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી અને હજી થોડા દિવસ પહેલાં જ 18 વર્ષથી ઓછી વયના ખેલાડીઓ માટેના એશિયા કપની સ્પર્ધામાં ભારતની મહિલા હોકી ટીમે કાંસ્યચંદ્રક જીત્યો. ક્રિકેટ અને હોકી ટીમના તમામ ખેલાડીઓને હું હૃદયપૂર્વક ખૂબખૂબ અભિનંદન પાઠવું છું.

મારા વ્હાલા દેશવાસીઓ, 2017નું વર્ષ નવા ઉમંગ અને ઉસ્તાહનું વર્ષ બને, આપના બધા સંકલ્પો સિદ્ધ થાય, વિકાસની નવી ઉંચાઇને આપણે સર કરીએ, સુખ-ચેનની જીંદગી જીવવા માટે ગરીબમાં ગરીબને પણ તક મળે, એવું આપણું 2017નું વર્ષ રહે. 2017ના વર્ષ માટે સૌ દેશવાસીઓને મારા તરફથી અનેક અનેક શુભેચ્છાઓ, ખૂબ ખૂબ ધન્યવાદ.

  • Jayanta Kumar Bhadra February 11, 2025

    Jay 🕉 🕉 🕉 namaste namaste
  • krishangopal sharma Bjp January 21, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌹🌷🌹🌷🌹
  • krishangopal sharma Bjp January 21, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌹🌷🌹
  • krishangopal sharma Bjp January 21, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • krishangopal sharma Bjp January 21, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • krishangopal sharma Bjp January 21, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • Priya Satheesh January 14, 2025

    🐯
  • Chhedilal Mishra December 05, 2024

    Jai shrikrishna
  • Reena chaurasia August 28, 2024

    bjo
  • Pradhuman Singh Tomar August 01, 2024

    bjp
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

Media Coverage

"Huge opportunity": Japan delegation meets PM Modi, expressing their eagerness to invest in India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Today, India is not just a Nation of Dreams but also a Nation That Delivers: PM Modi in TV9 Summit
March 28, 2025
QuoteToday, the world's eyes are on India: PM
QuoteIndia's youth is rapidly becoming skilled and driving innovation forward: PM
Quote"India First" has become the mantra of India's foreign policy: PM
QuoteToday, India is not just participating in the world order but also contributing to shaping and securing the future: PM
QuoteIndia has given Priority to humanity over monopoly: PM
QuoteToday, India is not just a Nation of Dreams but also a Nation That Delivers: PM

श्रीमान रामेश्वर गारु जी, रामू जी, बरुन दास जी, TV9 की पूरी टीम, मैं आपके नेटवर्क के सभी दर्शकों का, यहां उपस्थित सभी महानुभावों का अभिनंदन करता हूं, इस समिट के लिए बधाई देता हूं।

TV9 नेटवर्क का विशाल रीजनल ऑडियंस है। और अब तो TV9 का एक ग्लोबल ऑडियंस भी तैयार हो रहा है। इस समिट में अनेक देशों से इंडियन डायस्पोरा के लोग विशेष तौर पर लाइव जुड़े हुए हैं। कई देशों के लोगों को मैं यहां से देख भी रहा हूं, वे लोग वहां से वेव कर रहे हैं, हो सकता है, मैं सभी को शुभकामनाएं देता हूं। मैं यहां नीचे स्क्रीन पर हिंदुस्तान के अनेक शहरों में बैठे हुए सब दर्शकों को भी उतने ही उत्साह, उमंग से देख रहा हूं, मेरी तरफ से उनका भी स्वागत है।

साथियों,

आज विश्व की दृष्टि भारत पर है, हमारे देश पर है। दुनिया में आप किसी भी देश में जाएं, वहां के लोग भारत को लेकर एक नई जिज्ञासा से भरे हुए हैं। आखिर ऐसा क्या हुआ कि जो देश 70 साल में ग्यारहवें नंबर की इकोनॉमी बना, वो महज 7-8 साल में पांचवे नंबर की इकोनॉमी बन गया? अभी IMF के नए आंकड़े सामने आए हैं। वो आंकड़े कहते हैं कि भारत, दुनिया की एकमात्र मेजर इकोनॉमी है, जिसने 10 वर्षों में अपने GDP को डबल किया है। बीते दशक में भारत ने दो लाख करोड़ डॉलर, अपनी इकोनॉमी में जोड़े हैं। GDP का डबल होना सिर्फ आंकड़ों का बदलना मात्र नहीं है। इसका impact देखिए, 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं, और ये 25 करोड़ लोग एक नियो मिडिल क्लास का हिस्सा बने हैं। ये नियो मिडिल क्लास, एक प्रकार से नई ज़िंदगी शुरु कर रहा है। ये नए सपनों के साथ आगे बढ़ रहा है, हमारी इकोनॉमी में कंट्रीब्यूट कर रहा है, और उसको वाइब्रेंट बना रहा है। आज दुनिया की सबसे बड़ी युवा आबादी हमारे भारत में है। ये युवा, तेज़ी से स्किल्ड हो रहा है, इनोवेशन को गति दे रहा है। और इन सबके बीच, भारत की फॉरेन पॉलिसी का मंत्र बन गया है- India First, एक जमाने में भारत की पॉलिसी थी, सबसे समान रूप से दूरी बनाकर चलो, Equi-Distance की पॉलिसी, आज के भारत की पॉलिसी है, सबके समान रूप से करीब होकर चलो, Equi-Closeness की पॉलिसी। दुनिया के देश भारत की ओपिनियन को, भारत के इनोवेशन को, भारत के एफर्ट्स को, जैसा महत्व आज दे रहे हैं, वैसा पहले कभी नहीं हुआ। आज दुनिया की नजर भारत पर है, आज दुनिया जानना चाहती है, What India Thinks Today.

|

साथियों,

भारत आज, वर्ल्ड ऑर्डर में सिर्फ पार्टिसिपेट ही नहीं कर रहा, बल्कि फ्यूचर को शेप और सेक्योर करने में योगदान दे रहा है। दुनिया ने ये कोरोना काल में अच्छे से अनुभव किया है। दुनिया को लगता था कि हर भारतीय तक वैक्सीन पहुंचने में ही, कई-कई साल लग जाएंगे। लेकिन भारत ने हर आशंका को गलत साबित किया। हमने अपनी वैक्सीन बनाई, हमने अपने नागरिकों का तेज़ी से वैक्सीनेशन कराया, और दुनिया के 150 से अधिक देशों तक दवाएं और वैक्सीन्स भी पहुंचाईं। आज दुनिया, और जब दुनिया संकट में थी, तब भारत की ये भावना दुनिया के कोने-कोने तक पहुंची कि हमारे संस्कार क्या हैं, हमारा तौर-तरीका क्या है।

साथियों,

अतीत में दुनिया ने देखा है कि दूसरे विश्व युद्ध के बाद जब भी कोई वैश्विक संगठन बना, उसमें कुछ देशों की ही मोनोपोली रही। भारत ने मोनोपोली नहीं बल्कि मानवता को सर्वोपरि रखा। भारत ने, 21वीं सदी के ग्लोबल इंस्टीट्यूशन्स के गठन का रास्ता बनाया, और हमने ये ध्यान रखा कि सबकी भागीदारी हो, सबका योगदान हो। जैसे प्राकृतिक आपदाओं की चुनौती है। देश कोई भी हो, इन आपदाओं से इंफ्रास्ट्रक्चर को भारी नुकसान होता है। आज ही म्यांमार में जो भूकंप आया है, आप टीवी पर देखें तो बहुत बड़ी-बड़ी इमारतें ध्वस्त हो रही हैं, ब्रिज टूट रहे हैं। और इसलिए भारत ने Coalition for Disaster Resilient Infrastructure - CDRI नाम से एक वैश्विक नया संगठन बनाने की पहल की। ये सिर्फ एक संगठन नहीं, बल्कि दुनिया को प्राकृतिक आपदाओं के लिए तैयार करने का संकल्प है। भारत का प्रयास है, प्राकृतिक आपदा से, पुल, सड़कें, बिल्डिंग्स, पावर ग्रिड, ऐसा हर इंफ्रास्ट्रक्चर सुरक्षित रहे, सुरक्षित निर्माण हो।

साथियों,

भविष्य की चुनौतियों से निपटने के लिए हर देश का मिलकर काम करना बहुत जरूरी है। ऐसी ही एक चुनौती है, हमारे एनर्जी रिसोर्सेस की। इसलिए पूरी दुनिया की चिंता करते हुए भारत ने International Solar Alliance (ISA) का समाधान दिया है। ताकि छोटे से छोटा देश भी सस्टेनबल एनर्जी का लाभ उठा सके। इससे क्लाइमेट पर तो पॉजिटिव असर होगा ही, ये ग्लोबल साउथ के देशों की एनर्जी नीड्स को भी सिक्योर करेगा। और आप सबको ये जानकर गर्व होगा कि भारत के इस प्रयास के साथ, आज दुनिया के सौ से अधिक देश जुड़ चुके हैं।

साथियों,

बीते कुछ समय से दुनिया, ग्लोबल ट्रेड में असंतुलन और लॉजिस्टिक्स से जुड़ी challenges का सामना कर रही है। इन चुनौतियों से निपटने के लिए भी भारत ने दुनिया के साथ मिलकर नए प्रयास शुरु किए हैं। India–Middle East–Europe Economic Corridor (IMEC), ऐसा ही एक महत्वाकांक्षी प्रोजेक्ट है। ये प्रोजेक्ट, कॉमर्स और कनेक्टिविटी के माध्यम से एशिया, यूरोप और मिडिल ईस्ट को जोड़ेगा। इससे आर्थिक संभावनाएं तो बढ़ेंगी ही, दुनिया को अल्टरनेटिव ट्रेड रूट्स भी मिलेंगे। इससे ग्लोबल सप्लाई चेन भी और मजबूत होगी।

|

साथियों,

ग्लोबल सिस्टम्स को, अधिक पार्टिसिपेटिव, अधिक डेमोक्रेटिक बनाने के लिए भी भारत ने अनेक कदम उठाए हैं। और यहीं, यहीं पर ही भारत मंडपम में जी-20 समिट हुई थी। उसमें अफ्रीकन यूनियन को जी-20 का परमानेंट मेंबर बनाया गया है। ये बहुत बड़ा ऐतिहासिक कदम था। इसकी मांग लंबे समय से हो रही थी, जो भारत की प्रेसीडेंसी में पूरी हुई। आज ग्लोबल डिसीजन मेकिंग इंस्टीट्यूशन्स में भारत, ग्लोबल साउथ के देशों की आवाज़ बन रहा है। International Yoga Day, WHO का ग्लोबल सेंटर फॉर ट्रेडिशनल मेडिसिन, आर्टिफिशियल इंटेलीजेंस के लिए ग्लोबल फ्रेमवर्क, ऐसे कितने ही क्षेत्रों में भारत के प्रयासों ने नए वर्ल्ड ऑर्डर में अपनी मजबूत उपस्थिति दर्ज कराई है, और ये तो अभी शुरूआत है, ग्लोबल प्लेटफॉर्म पर भारत का सामर्थ्य नई ऊंचाई की तरफ बढ़ रहा है।

साथियों,

21वीं सदी के 25 साल बीत चुके हैं। इन 25 सालों में 11 साल हमारी सरकार ने देश की सेवा की है। और जब हम What India Thinks Today उससे जुड़ा सवाल उठाते हैं, तो हमें ये भी देखना होगा कि Past में क्या सवाल थे, क्या जवाब थे। इससे TV9 के विशाल दर्शक समूह को भी अंदाजा होगा कि कैसे हम, निर्भरता से आत्मनिर्भरता तक, Aspirations से Achievement तक, Desperation से Development तक पहुंचे हैं। आप याद करिए, एक दशक पहले, गांव में जब टॉयलेट का सवाल आता था, तो माताओं-बहनों के पास रात ढलने के बाद और भोर होने से पहले का ही जवाब होता था। आज उसी सवाल का जवाब स्वच्छ भारत मिशन से मिलता है। 2013 में जब कोई इलाज की बात करता था, तो महंगे इलाज की चर्चा होती थी। आज उसी सवाल का समाधान आयुष्मान भारत में नजर आता है। 2013 में किसी गरीब की रसोई की बात होती थी, तो धुएं की तस्वीर सामने आती थी। आज उसी समस्या का समाधान उज्ज्वला योजना में दिखता है। 2013 में महिलाओं से बैंक खाते के बारे में पूछा जाता था, तो वो चुप्पी साध लेती थीं। आज जनधन योजना के कारण, 30 करोड़ से ज्यादा बहनों का अपना बैंक अकाउंट है। 2013 में पीने के पानी के लिए कुएं और तालाबों तक जाने की मजबूरी थी। आज उसी मजबूरी का हल हर घर नल से जल योजना में मिल रहा है। यानि सिर्फ दशक नहीं बदला, बल्कि लोगों की ज़िंदगी बदली है। और दुनिया भी इस बात को नोट कर रही है, भारत के डेवलपमेंट मॉडल को स्वीकार रही है। आज भारत सिर्फ Nation of Dreams नहीं, बल्कि Nation That Delivers भी है।

साथियों,

जब कोई देश, अपने नागरिकों की सुविधा और समय को महत्व देता है, तब उस देश का समय भी बदलता है। यही आज हम भारत में अनुभव कर रहे हैं। मैं आपको एक उदाहरण देता हूं। पहले पासपोर्ट बनवाना कितना बड़ा काम था, ये आप जानते हैं। लंबी वेटिंग, बहुत सारे कॉम्प्लेक्स डॉक्यूमेंटेशन का प्रोसेस, अक्सर राज्यों की राजधानी में ही पासपोर्ट केंद्र होते थे, छोटे शहरों के लोगों को पासपोर्ट बनवाना होता था, तो वो एक-दो दिन कहीं ठहरने का इंतजाम करके चलते थे, अब वो हालात पूरी तरह बदल गया है, एक आंकड़े पर आप ध्यान दीजिए, पहले देश में सिर्फ 77 पासपोर्ट सेवा केंद्र थे, आज इनकी संख्या 550 से ज्यादा हो गई है। पहले पासपोर्ट बनवाने में, और मैं 2013 के पहले की बात कर रहा हूं, मैं पिछले शताब्दी की बात नहीं कर रहा हूं, पासपोर्ट बनवाने में जो वेटिंग टाइम 50 दिन तक होता था, वो अब 5-6 दिन तक सिमट गया है।

साथियों,

ऐसा ही ट्रांसफॉर्मेशन हमने बैंकिंग इंफ्रास्ट्रक्चर में भी देखा है। हमारे देश में 50-60 साल पहले बैंकों का नेशनलाइजेशन किया गया, ये कहकर कि इससे लोगों को बैंकिंग सुविधा सुलभ होगी। इस दावे की सच्चाई हम जानते हैं। हालत ये थी कि लाखों गांवों में बैंकिंग की कोई सुविधा ही नहीं थी। हमने इस स्थिति को भी बदला है। ऑनलाइन बैंकिंग तो हर घर में पहुंचाई है, आज देश के हर 5 किलोमीटर के दायरे में कोई न कोई बैंकिंग टच प्वाइंट जरूर है। और हमने सिर्फ बैंकिंग इंफ्रास्ट्रक्चर का ही दायरा नहीं बढ़ाया, बल्कि बैंकिंग सिस्टम को भी मजबूत किया। आज बैंकों का NPA बहुत कम हो गया है। आज बैंकों का प्रॉफिट, एक लाख 40 हज़ार करोड़ रुपए के नए रिकॉर्ड को पार कर चुका है। और इतना ही नहीं, जिन लोगों ने जनता को लूटा है, उनको भी अब लूटा हुआ धन लौटाना पड़ रहा है। जिस ED को दिन-रात गालियां दी जा रही है, ED ने 22 हज़ार करोड़ रुपए से अधिक वसूले हैं। ये पैसा, कानूनी तरीके से उन पीड़ितों तक वापिस पहुंचाया जा रहा है, जिनसे ये पैसा लूटा गया था।

साथियों,

Efficiency से गवर्नमेंट Effective होती है। कम समय में ज्यादा काम हो, कम रिसोर्सेज़ में अधिक काम हो, फिजूलखर्ची ना हो, रेड टेप के बजाय रेड कार्पेट पर बल हो, जब कोई सरकार ये करती है, तो समझिए कि वो देश के संसाधनों को रिस्पेक्ट दे रही है। और पिछले 11 साल से ये हमारी सरकार की बड़ी प्राथमिकता रहा है। मैं कुछ उदाहरणों के साथ अपनी बात बताऊंगा।

|

साथियों,

अतीत में हमने देखा है कि सरकारें कैसे ज्यादा से ज्यादा लोगों को मिनिस्ट्रीज में accommodate करने की कोशिश करती थीं। लेकिन हमारी सरकार ने अपने पहले कार्यकाल में ही कई मंत्रालयों का विलय कर दिया। आप सोचिए, Urban Development अलग मंत्रालय था और Housing and Urban Poverty Alleviation अलग मंत्रालय था, हमने दोनों को मर्ज करके Housing and Urban Affairs मंत्रालय बना दिया। इसी तरह, मिनिस्ट्री ऑफ ओवरसीज़ अफेयर्स अलग था, विदेश मंत्रालय अलग था, हमने इन दोनों को भी एक साथ जोड़ दिया, पहले जल संसाधन, नदी विकास मंत्रालय अलग था, और पेयजल मंत्रालय अलग था, हमने इन्हें भी जोड़कर जलशक्ति मंत्रालय बना दिया। हमने राजनीतिक मजबूरी के बजाय, देश की priorities और देश के resources को आगे रखा।

साथियों,

हमारी सरकार ने रूल्स और रेगुलेशन्स को भी कम किया, उन्हें आसान बनाया। करीब 1500 ऐसे कानून थे, जो समय के साथ अपना महत्व खो चुके थे। उनको हमारी सरकार ने खत्म किया। करीब 40 हज़ार, compliances को हटाया गया। ऐसे कदमों से दो फायदे हुए, एक तो जनता को harassment से मुक्ति मिली, और दूसरा, सरकारी मशीनरी की एनर्जी भी बची। एक और Example GST का है। 30 से ज्यादा टैक्सेज़ को मिलाकर एक टैक्स बना दिया गया है। इसको process के, documentation के हिसाब से देखें तो कितनी बड़ी बचत हुई है।

साथियों,

सरकारी खरीद में पहले कितनी फिजूलखर्ची होती थी, कितना करप्शन होता था, ये मीडिया के आप लोग आए दिन रिपोर्ट करते थे। हमने, GeM यानि गवर्नमेंट ई-मार्केटप्लेस प्लेटफॉर्म बनाया। अब सरकारी डिपार्टमेंट, इस प्लेटफॉर्म पर अपनी जरूरतें बताते हैं, इसी पर वेंडर बोली लगाते हैं और फिर ऑर्डर दिया जाता है। इसके कारण, भ्रष्टाचार की गुंजाइश कम हुई है, और सरकार को एक लाख करोड़ रुपए से अधिक की बचत भी हुई है। डायरेक्ट बेनिफिट ट्रांसफर- DBT की जो व्यवस्था भारत ने बनाई है, उसकी तो दुनिया में चर्चा है। DBT की वजह से टैक्स पेयर्स के 3 लाख करोड़ रुपए से ज्यादा, गलत हाथों में जाने से बचे हैं। 10 करोड़ से ज्यादा फर्ज़ी लाभार्थी, जिनका जन्म भी नहीं हुआ था, जो सरकारी योजनाओं का फायदा ले रहे थे, ऐसे फर्जी नामों को भी हमने कागजों से हटाया है।

साथियों,

 

हमारी सरकार टैक्स की पाई-पाई का ईमानदारी से उपयोग करती है, और टैक्सपेयर का भी सम्मान करती है, सरकार ने टैक्स सिस्टम को टैक्सपेयर फ्रेंडली बनाया है। आज ITR फाइलिंग का प्रोसेस पहले से कहीं ज्यादा सरल और तेज़ है। पहले सीए की मदद के बिना, ITR फाइल करना मुश्किल होता था। आज आप कुछ ही समय के भीतर खुद ही ऑनलाइन ITR फाइल कर पा रहे हैं। और रिटर्न फाइल करने के कुछ ही दिनों में रिफंड आपके अकाउंट में भी आ जाता है। फेसलेस असेसमेंट स्कीम भी टैक्सपेयर्स को परेशानियों से बचा रही है। गवर्नेंस में efficiency से जुड़े ऐसे अनेक रिफॉर्म्स ने दुनिया को एक नया गवर्नेंस मॉडल दिया है।

साथियों,

पिछले 10-11 साल में भारत हर सेक्टर में बदला है, हर क्षेत्र में आगे बढ़ा है। और एक बड़ा बदलाव सोच का आया है। आज़ादी के बाद के अनेक दशकों तक, भारत में ऐसी सोच को बढ़ावा दिया गया, जिसमें सिर्फ विदेशी को ही बेहतर माना गया। दुकान में भी कुछ खरीदने जाओ, तो दुकानदार के पहले बोल यही होते थे – भाई साहब लीजिए ना, ये तो इंपोर्टेड है ! आज स्थिति बदल गई है। आज लोग सामने से पूछते हैं- भाई, मेड इन इंडिया है या नहीं है?

साथियों,

आज हम भारत की मैन्युफैक्चरिंग एक्सीलेंस का एक नया रूप देख रहे हैं। अभी 3-4 दिन पहले ही एक न्यूज आई है कि भारत ने अपनी पहली MRI मशीन बना ली है। अब सोचिए, इतने दशकों तक हमारे यहां स्वदेशी MRI मशीन ही नहीं थी। अब मेड इन इंडिया MRI मशीन होगी तो जांच की कीमत भी बहुत कम हो जाएगी।

|

साथियों,

आत्मनिर्भर भारत और मेक इन इंडिया अभियान ने, देश के मैन्युफैक्चरिंग सेक्टर को एक नई ऊर्जा दी है। पहले दुनिया भारत को ग्लोबल मार्केट कहती थी, आज वही दुनिया, भारत को एक बड़े Manufacturing Hub के रूप में देख रही है। ये सक्सेस कितनी बड़ी है, इसके उदाहरण आपको हर सेक्टर में मिलेंगे। जैसे हमारी मोबाइल फोन इंडस्ट्री है। 2014-15 में हमारा एक्सपोर्ट, वन बिलियन डॉलर तक भी नहीं था। लेकिन एक दशक में, हम ट्वेंटी बिलियन डॉलर के फिगर से भी आगे निकल चुके हैं। आज भारत ग्लोबल टेलिकॉम और नेटवर्किंग इंडस्ट्री का एक पावर सेंटर बनता जा रहा है। Automotive Sector की Success से भी आप अच्छी तरह परिचित हैं। इससे जुड़े Components के एक्सपोर्ट में भी भारत एक नई पहचान बना रहा है। पहले हम बहुत बड़ी मात्रा में मोटर-साइकल पार्ट्स इंपोर्ट करते थे। लेकिन आज भारत में बने पार्ट्स UAE और जर्मनी जैसे अनेक देशों तक पहुंच रहे हैं। सोलर एनर्जी सेक्टर ने भी सफलता के नए आयाम गढ़े हैं। हमारे सोलर सेल्स, सोलर मॉड्यूल का इंपोर्ट कम हो रहा है और एक्सपोर्ट्स 23 गुना तक बढ़ गए हैं। बीते एक दशक में हमारा डिफेंस एक्सपोर्ट भी 21 गुना बढ़ा है। ये सारी अचीवमेंट्स, देश की मैन्युफैक्चरिंग इकोनॉमी की ताकत को दिखाती है। ये दिखाती है कि भारत में कैसे हर सेक्टर में नई जॉब्स भी क्रिएट हो रही हैं।

साथियों,

TV9 की इस समिट में, विस्तार से चर्चा होगी, अनेक विषयों पर मंथन होगा। आज हम जो भी सोचेंगे, जिस भी विजन पर आगे बढ़ेंगे, वो हमारे आने वाले कल को, देश के भविष्य को डिजाइन करेगा। पिछली शताब्दी के इसी दशक में, भारत ने एक नई ऊर्जा के साथ आजादी के लिए नई यात्रा शुरू की थी। और हमने 1947 में आजादी हासिल करके भी दिखाई। अब इस दशक में हम विकसित भारत के लक्ष्य के लिए चल रहे हैं। और हमें 2047 तक विकसित भारत का सपना जरूर पूरा करना है। और जैसा मैंने लाल किले से कहा है, इसमें सबका प्रयास आवश्यक है। इस समिट का आयोजन कर, TV9 ने भी अपनी तरफ से एक positive initiative लिया है। एक बार फिर आप सभी को इस समिट की सफलता के लिए मेरी ढेर सारी शुभकामनाएं हैं।

मैं TV9 को विशेष रूप से बधाई दूंगा, क्योंकि पहले भी मीडिया हाउस समिट करते रहे हैं, लेकिन ज्यादातर एक छोटे से फाइव स्टार होटल के कमरे में, वो समिट होती थी और बोलने वाले भी वही, सुनने वाले भी वही, कमरा भी वही। TV9 ने इस परंपरा को तोड़ा और ये जो मॉडल प्लेस किया है, 2 साल के भीतर-भीतर देख लेना, सभी मीडिया हाउस को यही करना पड़ेगा। यानी TV9 Thinks Today वो बाकियों के लिए रास्ता खोल देगा। मैं इस प्रयास के लिए बहुत-बहुत अभिनंदन करता हूं, आपकी पूरी टीम को, और सबसे बड़ी खुशी की बात है कि आपने इस इवेंट को एक मीडिया हाउस की भलाई के लिए नहीं, देश की भलाई के लिए आपने उसकी रचना की। 50,000 से ज्यादा नौजवानों के साथ एक मिशन मोड में बातचीत करना, उनको जोड़ना, उनको मिशन के साथ जोड़ना और उसमें से जो बच्चे सिलेक्ट होकर के आए, उनकी आगे की ट्रेनिंग की चिंता करना, ये अपने आप में बहुत अद्भुत काम है। मैं आपको बहुत बधाई देता हूं। जिन नौजवानों से मुझे यहां फोटो निकलवाने का मौका मिला है, मुझे भी खुशी हुई कि देश के होनहार लोगों के साथ, मैं अपनी फोटो निकलवा पाया। मैं इसे अपना सौभाग्य मानता हूं दोस्तों कि आपके साथ मेरी फोटो आज निकली है। और मुझे पक्का विश्वास है कि सारी युवा पीढ़ी, जो मुझे दिख रही है, 2047 में जब देश विकसित भारत बनेगा, सबसे ज्यादा बेनिफिशियरी आप लोग हैं, क्योंकि आप उम्र के उस पड़ाव पर होंगे, जब भारत विकसित होगा, आपके लिए मौज ही मौज है। आपको बहुत-बहुत शुभकामनाएं।

धन्यवाद।