Aviation cannot be about rich people. We have made aviation affordable and within reach of the lesser privileged: PM
PM Modi urges people to use water responsibly, and conserve every drop
From the days when handpumps were seen to be a sign of development, today the waters of Narmada River have been brought for the benefit of citizens: PM
Sursagar Dairy would bring enormous benefit to the people, says PM Modi

પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ખાતે એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. તેમણે રાજકોટ ખાતે નવા આકાર પામનારા ગ્રીનફિલ્ડ એરપોર્ટ, અમદાવાદ- રાજકોટ નેશનલ હાઈવેનું 6 માર્ગીકરણ તથા રાજકોટ-મોરબી સ્ટેટ હાઈવેના ચાર માર્ગીકરણની શિલારોપણ વિધિ કરી હતી.

તેમણે સંપૂર્ણ ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને મિલ્ક પેકેજીંગ પ્લાન્ટ તથા સુરેન્દ્રનગરના જોરાવરનગર અને રતનપુર ખાતે પીવાના પાણીના વિતરણ માટેની પાઈપ લાઈન રાષ્ટ્રને સમર્પિત કરી હતી.

 

પ્રધાન મંત્રીશ્રીએ જણાવ્યું કે સુરેન્દ્રનગર જીલ્લામાં એરપોર્ટની કલ્પના કરવી તે એક મુશ્કેલ બાબત છે. વિકાસના આવા કાર્યોથી નાગરિકોનું સશક્તિકરણ થતું હોય છે.

 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉડ્ડયન વ્યવસ્થા માત્ર અમીર લોકો સંબંધિ જ હોતી નથી. આપણે ઉડ્ડયન તંત્રને પોસાય તેવું અને સુવિધાથી વંચિત લોકો સુધી પહોંચાડ્યું છે.

પ્રધાન મંત્રીશ્રીએ જણાવ્યું કે વિકાસની વ્યાખ્યા બદલાઈ છે. એવા પણ દિવસો હતા કે જ્યારે હેન્ડ પમ્પસને વિકાસની નિશાની તરીકે ઓળખવામાં આવતા હતા. આજે નર્મદા નદીનાં પાણી નાગરિકોના લાભાર્થે પહોંચાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સુરેન્દ્રનગર જીલ્લાને નર્મદાના પાણીથી ઘણો લાભ થશે. તેમણે લોકોને અનુરોધ કર્યો હતો કે પાણીનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરે અને પાણીના દરેક ટીંપાની જાળવણી કરે. પ્રધાન મંત્રીશ્રીએ કહ્યું કે સૂરસાગર ડેરીથી લોકોને વિપુલ પ્રમાણમાં લાભ થશે. આ પ્રસંગે તેમણે ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલને યાદ કરીને બહેતર અને સલામત માર્ગો માટે તેમણે કેવા પ્રયાસો કર્યા હતા તેનો ઉલ્લેખ કર્યો હતો.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
‘Make in India’ is working, says DP World Chairman

Media Coverage

‘Make in India’ is working, says DP World Chairman
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi condoles loss of lives due to stampede at New Delhi Railway Station
February 16, 2025

The Prime Minister, Shri Narendra Modi has condoled the loss of lives due to stampede at New Delhi Railway Station. Shri Modi also wished a speedy recovery for the injured.

In a X post, the Prime Minister said;

“Distressed by the stampede at New Delhi Railway Station. My thoughts are with all those who have lost their loved ones. I pray that the injured have a speedy recovery. The authorities are assisting all those who have been affected by this stampede.”