Quoteખુશીની વાત છે કે આવતીકાલે આ મંદિરના પુનર્વિકાસનું કામ સત્તાવાર રીતે શરૂ કરવામાં આવશે
Quoteખુશીની વાત છે કે આવતીકાલે શ્રીનાથજી મંદિરના પુનર્વિકાસનું કામ શરૂ કરવામાં આવશે : બહેરીનમાં પ્રધાનમંત્રી
Quoteભારતના અંતરિક્ષ મિશને આખી દુનિયા આશ્ચર્યચકિત કરી દીધું : બહેરીનમાં પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બહેરીનમાં આજે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. તેમણે ભારતના વિકાસ વિશે વિસ્તારમાં વાત કરી અને દેશને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાની પહેલ પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ બહેરીનમાં વસતા ભારતીયોની પ્રશંસા કરી હતી અને તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ રેખાંકિત કર્યું કે અંતરિક્ષ મિશનમાં ભારતની સફળતાથી સંગ્રહ વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું છે.

|

 

|

 

|

 

 

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Indian Economy Poised To Remain Fastest-Growing One In FY26: SBI Report

Media Coverage

Indian Economy Poised To Remain Fastest-Growing One In FY26: SBI Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 31 મે 2025
May 31, 2025

Appreciation from Citizens Heritage to High-Tech India Thrives Under PM Modi’s Transformative Governance