QuotePrime Minister Shri Narendra Modi has extended his wishes on National maritime Day.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશને રાષ્ટ્રીય સમુદ્રી દિવસ પર શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ભારતમાં સમુદ્રી ક્ષેત્રનો સંપન્ન ઈતિહાસ રહ્યો છે. જેમાં રાષ્ટ્રના બદલાવને શક્તિ પૂરી પાડવાની પૂરી સંભાવનાઓ રહેલી છે. રાષ્ટ્રીય સમુદ્રી દિવસ પર આપણે રાષ્ટ્રની સંપન્નતા માટે આપણી સમુદ્રી શક્તિને વધારવા માટે પ્રતિબદ્ધતા જાહેર કરીએ છીએ.

સમુદ્રી ક્ષેત્રના વિકાસની દિશામાં આપણને ડૉ. બાબા સાહેબ આંબેડકર પાસેથી પ્રેરણા મળી હતી. તેમણે કહ્યું કે, “એ બાબા સાહેબ જ હતા, જેમણે જળ શક્તિ, નૌકા વહન, સિંચાઈ, નહેરોના પાણી અને બંદરોને સૌથી પહેલા પ્રાથમિકતા આપી. આ ક્ષેત્રમાં તેમના કાર્યો મુખ્ય રૂપે દેશનાં લોકોની ભલાઈ માટે હતા.”

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's defence exports surge to record Rs 23,622 crore in 2024-25: Rajnath

Media Coverage

India's defence exports surge to record Rs 23,622 crore in 2024-25: Rajnath
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM reflects on Navratri's sacred journey with worship of Maa Ambe
April 02, 2025

The Prime Minister Shri Narendra Modi today reflected on Navratri’s sacred journey with worship of Maa Ambe. Urging everyone to listen, he shared a prayer dedicated to the forms of Devi Maa.

In a post on X, he wrote:

“नवरात्रि में मां अम्बे की उपासना सभी भक्तों को भावविभोर कर देती है। देवी मां के स्वरूपों को समर्पित यह स्तुति अलौकिक अनुभूति देने वाली है। आप भी सुनिए…”