પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના વિવિધ હિસ્સાઓમાં ચક્રવાતની સ્થિતિ અંગે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાઈક સાથે વાતચીત કરી.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;
“ઓડિશાના વિવિધ હિસ્સાઓમાં ચક્રવાતની સ્થિતિ અંગે મુખ્યમંત્રી @Naveen_Odisha જી સાથે વાતચીત કરી. કેન્દ્ર તરફથી આ સંકટના સમયે તમામ શક્ય સહયોગની ખાતરી આપવામાં આવી. સૌની સુરક્ષા અને સુખાકારી માટે પ્રાર્થના કરૂં છું.’

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Modi’s Red Fort Arch – From Basics Of Past To Blocks Of Future

Media Coverage

Modi’s Red Fort Arch – From Basics Of Past To Blocks Of Future
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 16 ઓગસ્ટ 2025
August 16, 2025

Citizens Appreciate A New Era for Bharat PM Modi's Ambitious Path to Prosperity