પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મણિપુરના મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર શ્રી એન બિરેન સિંહને અભિનંદન આપ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “શ્રી એન બિરેન સિંહ અને તેમની ટીમને શપથ લેવા બદલ અભિનંદન. મને ખાતરી છે કે આ ટીમ મણિપુરના વિકાસ માટે સતત કામ કરશે.”
Congratulations to Shri N Biren Singh and his team on taking oath. I am sure this team will work tirelessly towards Manipur’s development.
— Narendra Modi (@narendramodi) March 15, 2017