QuotePained beyond words on the dastardly attack on peaceful Amarnath Yatris in J&K: PM Modi
QuoteIndia will never get bogged down by such cowardly attacks & the evil designs of hate: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ શ્રી એન વી વોહરા અને મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સાથે વાત પણ કરી હતી તથા શક્ય તમામ જરૂરી સહાય કરવાની ખાતરી આપી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ પ્રકારના કાયરતાપૂર્ણ હુમલાઓ અને નફરત પ્રેરિત બદઇરાદાઓ સામે ક્યારેય ઝૂકશે નહીં.

જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આ હુમલામાં જીવ ગુમાવનાર તમામ લોકોનાં સ્વજનો સાથે મારી લાગણી છે. ઇજાગ્રસ્તો વહેલા સાજાં થાય એવી પ્રાર્થના.

જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથની યાત્રા શાંતિપૂર્વક કરતા યાત્રાળુઓ પર થયેલા કાયરતાપૂર્વકના હુમલાને લઈને જે દુઃખ થયું છે એ વર્ણવવા મારી પાસે શબ્દો નથી. આ હુમલાને દરેક વ્યક્તિએ આકરા શબ્દોમાં વખોડી કાઢવો જોઈએ.

મેં જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે વાત કરી છે તથા જરૂરી શક્ય તમામ સહાયની ખાતરી આપી છે.”

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's Q3 GDP grows at 6.2%, FY25 forecast revised to 6.5%: Govt

Media Coverage

India's Q3 GDP grows at 6.2%, FY25 forecast revised to 6.5%: Govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 1 માર્ચ 2025
March 01, 2025

PM Modi's Efforts Accelerating India’s Growth and Recognition Globally