વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતથી ગૌરક્ષા પર એક કડક નિવેદન આપ્યું છે. સાબરમતી આશ્રમના શતાબ્દી સમારોહને સંબોધતા વડાપ્રધાને કહ્યું,” આપણે અહિંસાની ભૂમિ છીએ. આપણે મહાત્મા ગાંધીની ભૂમિ છે. મહાત્મા ગાંધી અને આચાર્ય વિનોબા ભાવે કરતા ગાયની રક્ષા કરતા વધારે કોઈજ બોલ્યું નથી. હા, તેમ થવું જોઈએ.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “ગૌભક્તીના નામે લોકોને મારવા એ ક્યારેય સ્વિકાર્ય નથી. આ મહાત્મા ગાંધી ક્યારેય સ્વિકારી ન શકત. એક સમાજ તરીકે હિંસાનું ક્યારેય કોઈ સ્થાન રહ્યું નથી. આ દેશના કોઇપણ વ્યક્તિને આ દેશમાં કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી.”

વડાપ્રધાને દેશવાસીઓને મહાત્મા ગાંધીના સપનાઓના ભારતના નિર્માણ માટે સાથે કામ કરવાની અપીલ કરી હતી.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Indian startups raise $1.65 bn in February, median valuation at $83.2 mn

Media Coverage

Indian startups raise $1.65 bn in February, median valuation at $83.2 mn
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 4 માર્ચ 2025
March 04, 2025

Appreciation for PM Modi’s Leadership: Driving Self-Reliance and Resilience