2018ની બેચના 126 આઈપીએસ પ્રોબેશનર અધિકારીઓએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રોબેશનર અધિકારીઓ સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ યુવાન અધિકારીઓને દેશના હિત માટે પ્રતિબદ્ધતા સાથે અથાકપણે કામ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

|

પ્રધાનમંત્રીએ અધિકારીઓને તેમના રોજબરોજના કાર્યો સેવાભાવ અને સમર્પણ સાથે ઉમેરવા જણાવ્યું હતું. તેમણે પોલીસ દળને સામાન્ય નાગરિકો સાથે જોડાયેલા રહેવાના મહત્વ પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે દરેક અધિકારીએ નાગરિકના પોલીસ દળ માટેના દૃષ્ટિકોણને સમજવો જોઈએ અને તે અનુસાર પોલીસ દળને નાગરિકોને અનુકૂળ અને પહોંચક્ષમ બનાવવા માટે કાર્ય કરવું જોઈએ.

|

આઈપીએસ પ્રોબેશનર અધિકારીઓ સાથેના વાતચીત સત્ર દરમિયાન પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પોલીસની ભૂમિકા ગુનાની અટકાયત પર કેન્દ્રિત હોવી જોઈએ. તેમણે એક આધુનિક પોલીસ દળનું નિર્માણ કરવામાં ટેકનોલોજીના મહત્વને ટાંક્યું હતું.

પ્રધાનમંત્રીએ મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં બદલાવ અને સામજિક પરિવર્તનના એક સાધન તરીકે પણ પોલીસની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી. તેમણે 2018ની બેચમાં વિશાળ સંખ્યામાં મહિલાઓનો સમાવેશ થવા બદલ તેમની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે પોલીસ દળમાં મહિલાઓની વધુ સંખ્યા હોવાથી પોલીસ વ્યવસ્થા અને સાથે-સાથે રાષ્ટ્ર નિર્માણની પ્રવૃત્તિમાં પણ મોટી અસર પડશે.

|

અધિકારીઓને એક ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ અધિકારીઓને તેમની પોતાની અંદર વિશ્વાસ ઉત્પન્ન કરવા જણાવ્યું. તેમણે ઉમેર્યું કે અધિકારીની તાલીમ સહિત આત્મવિશ્વાસ અને આંતરિક શક્તિ તેમને રોજબરોજના પડકારોને પહોંચી વળવા માટે સક્ષમ બનાવશે.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's liberal FDI policy offers major investment opportunities: Deloitte

Media Coverage

India's liberal FDI policy offers major investment opportunities: Deloitte
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM condoles the passing of Ms. KV Rabiya
May 05, 2025

The Prime Minister Shri Narendra Modi today condoled the passing of Padma Shri awardee Ms. KV Rabiya.

He wrote in separate posts on X:

“Pained by the passing away of Padma Shri awardee, KV Rabiya Ji. Her pioneering work in improving literacy will always be remembered. Her courage and determination, particularly the manner in which she battled polio, was also very inspiring. My thoughts are with her family and admirers in this hour of grief.”

“പത്മശ്രീ പുരസ്കാരജേതാവായ കെ വി റാബിയ-ജിയുടെ വിയോഗത്തിൽ വേദനയുണ്ട്. സാക്ഷരത മെച്ചപ്പെടുത്തുന്നതിൽ മാർഗദീപമേകിയ അവരുടെ പ്രവർത്തനങ്ങൾ എന്നും ഓർമിക്കപ്പെടും. അവരുടെ ധൈര്യവും ദൃഢനിശ്ചയവും, പ്രത്യേകിച്ച്, പോളിയയോട് അവർ പോരാടിയ രീതിയും ഏറെ പ്രചോദനാത്മകമാണ്. ദുഃഖത്തിന്റെ ഈ വേളയിൽ അവരുടെ കുടുംബത്തോടും ആരാധകരോടും ഒപ്പമാണ് എന്റെ ചിന്തകൾ.”