ભારતીય પોલિસ સેવાની વર્ષ 2017ની બેચનાં આશરે 100 પ્રોબેશનર્સ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.

|

પ્રોબેશનર્સ સાથે વાતચીત કરતાં પ્રધાનમંત્રીએ સમર્પણ અને વિશિષ્ટતાથી કામ કરવા બાબતે તેમજ વિવિધ ભૂમિકાઓ અને જવાબદારીઓ અદા કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

|

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે 33,000 પોલીસ કર્મચારીઓની શહીદીને યાદ કરી હતી, જેમણે તેમની ફરજ બજાવતા પોતાનો જીવ દેશ માટે કુરબાન કરી દીધો છે.

|

પ્રધાનમંત્રીએ સુશાસન, શિસ્ત અને આચરણ, મહિલા સશક્તિકરણ અને ફોરેન્સિક સાયન્સ જેવા વિષયો પર પણ ચર્ચા કરી હતી.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s smartphone exports hit record Rs 2 lakh crore, becomes country’s top export commodity

Media Coverage

India’s smartphone exports hit record Rs 2 lakh crore, becomes country’s top export commodity
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi condoles the passing of Shri Harishbhai Nayak
April 12, 2025

The Prime Minister Shri Narendra Modi today condoled the passing of Shri Harishbhai Nayak, a senior pracharak of the Rashtriya Swayamsevak Sangh. Shri Modi said that his contribution to service activities and organizational work will always be remembered.

He wrote in a post on X:

“રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક શ્રી હરીશભાઈ નાયકના અવસાનથી દુઃખ થયું. સેવાકીય પ્રવૃત્તિઓ અને સંગઠનાત્મક કાર્યોમાં તેમનું યોગદાન હંમેશાં યાદ રહેશે.

નોંધનીય છે કે તેઓએ પોતાનું સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કર્યું અને મૃત્યુ પછી, તેઓની ઈચ્છા અનુસાર ભાવિ પેઢીઓના શિક્ષણ માટે દેહદાન કરવામાં આવ્યું.

ઈશ્વર દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના….

ૐ શાંતિ...!!”