બુંદેલખંડ એક્સપ્રેસવે ઉત્તરપ્રદેશનાં લોકો માટે રોજગારીની તકોનું સર્જન કરશે અને સ્થાનિક લોકોને દિલ્હી સહિત વિવિધ શહેરો સાથે જોડશે. પ્રધાનમંત્રી મોદીએ ઉત્તરપ્રદેશનાં ચિત્રકૂટમાં 256 કિલોમીટરની લંબાઈ ધરાવતા બુંદેલખંડ એક્સપ્રેસવેનું ખાતમુહૂર્ત કર્યું હતું. 

એક્સપ્રેસવે બુંદેલખંડ વિસ્તારને આગ્રા-લખનૌ એક્સપ્રેસવે અને યમુના એક્સપ્રેસવે દ્વારા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સાથે જોડશે તેમજ બુંદેલખંડ વિસ્તારનાં વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. બુંદેલખંડમાં યુપી ડિફેન્સ કોરિડોર સાથે એક્સપ્રેસવે સંયુક્તપણે વિસ્તારની સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિને બદલશે, આંતરરાષ્ટ્રીય સ્તરે સંરક્ષણ ક્ષેત્રનાં હાર્ડવેરની નિકાસની સુવિધા આપશે, રોકાણને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે તેમજ ભવિષ્યમાં મેક ઇન ઇન્ડિયાનું કેન્દ્ર બનશે.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
In Mann Ki Baat, PM Stresses On Obesity, Urges People To Cut Oil Consumption

Media Coverage

In Mann Ki Baat, PM Stresses On Obesity, Urges People To Cut Oil Consumption
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 ફેબ્રુઆરી 2025
February 24, 2025

6 Years of PM Kisan Empowering Annadatas for Success

Citizens Appreciate PM Modi’s Effort to Ensure Viksit Bharat Driven by Technology, Innovation and Research