ગુજરાત વિધાનસભા પોડિયમમાં ક્રાંતિવીરના તૈલચિત્ર સમક્ષ પુષ્પાંજલિ  

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિવીર વીર વિનાયક દામોદર સાવરકરની ૧૩૧મી જન્મ જ્યંતિએ આજે ગુજરાત વિધાનસભા પોડિયમમાં તેમના તૈલચિત્ર સમક્ષ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

વિધાનસભા અધ્યક્ષશ્રી વજુભાઇ વાળા, સચિવશ્રી ડી. એમ. પટેલ તથા વિધાનસભા સચિવાલયના કર્મયોગીઓએ પણ આ રાષ્ટ્રવીરને આદરાંજલિ અર્પણ કરી કૃતજ્ઞ ભાવ વ્યકત કર્યો હતો.

  • ARUNESH KUMAR AGRAHARI February 26, 2024

    सादर नमन
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
When PM Modi Visited ‘Mini India’: A Look Back At His 1998 Mauritius Visit

Media Coverage

When PM Modi Visited ‘Mini India’: A Look Back At His 1998 Mauritius Visit
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 11 માર્ચ 2025
March 11, 2025

Appreciation for PM Modi’s Push for Maintaining Global Relations