The National Games are a celebration of India's incredible sporting talent: PM Modi in Dehradun

January 28th, 09:36 pm

PM Modi during the 38th National Games inauguration in Dehradun addressed the nation's youth, highlighting the role of sports in fostering unity, fitness, and national development. He emphasized the government's efforts in promoting sports, the importance of sports infrastructure, and India's growing sports economy.

PM Modi inaugurates the 38th National Games in Dehradun

January 28th, 09:02 pm

PM Modi during the 38th National Games inauguration in Dehradun addressed the nation's youth, highlighting the role of sports in fostering unity, fitness, and national development. He emphasized the government's efforts in promoting sports, the importance of sports infrastructure, and India's growing sports economy.

પ્રધાનમંત્રી 28 જાન્યુઆરીએ ઓડિશા અને ઉત્તરાખંડની મુલાકાત લેશે

January 27th, 06:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ ઓડિશા અને ઉત્તરાખંડની મુલાકાત લેશે. સવારે લગભગ 11 વાગ્યે, તેઓ ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે ઉત્કર્ષ ઓડિશા - મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, તેઓ ઉત્તરાખંડના દેહરાદૂન જશે અને સાંજે 6 વાગ્યે, તેઓ 38મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન કરશે.

The people of Delhi have suffered greatly because of AAP-da: PM Modi during Mera Booth Sabse Mazboot programme

January 22nd, 01:14 pm

Prime Minister Narendra Modi, under the Mera Booth Sabse Mazboot initiative, engaged with BJP karyakartas across Delhi through the NaMo App, energizing them for the upcoming elections. He emphasized the importance of strengthening booth-level organization to ensure BJP’s continued success and urged workers to connect deeply with every voter.

PM Modi Interacts with BJP Karyakartas Across Delhi under Mera Booth Sabse Mazboot via NaMo App

January 22nd, 01:00 pm

Prime Minister Narendra Modi, under the Mera Booth Sabse Mazboot initiative, engaged with BJP karyakartas across Delhi through the NaMo App, energizing them for the upcoming elections. He emphasized the importance of strengthening booth-level organization to ensure BJP’s continued success and urged workers to connect deeply with every voter.

પ્રધાનમંત્રી 18 જાન્યુઆરીએ સ્વામિત્વ યોજના હેઠળ મિલકત માલિકોને 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે

January 16th, 08:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 જાન્યુઆરીએ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 230થી વધુ જિલ્લાઓના 50000થી વધુ ગામડાઓમાં મિલકત માલિકોને સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

January 06th, 12:40 pm

ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામીએ આજે ​​નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી SVAMITVA યોજના હેઠળ મિલકત માલિકોને 50 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે

December 26th, 04:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27મી ડિસેમ્બરના રોજ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 200 જિલ્લાઓમાં 46,000થી વધુ ગામડાઓમાં SVAMITVA યોજના હેઠળ 50 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે.

કાર્યકર સુવર્ણ મહોત્સવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 07th, 05:52 pm

કાર્યકર સુવર્ણ મહોત્સવના પાવન અવસરે હું ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં નમ્રતાપૂર્વક નમન કરું છું. આજે પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મજયંતી પણ છે, જેમને હું પણ શ્રદ્ધાપૂર્વક નમન કરું છું, કારણ કે તેઓ દિવ્ય ગુરુ હરિ પ્રાગત બ્રહ્માનું મૂર્ત સ્વરૂપ હતા. પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના અથાગ પ્રયત્નો અને સમર્પણ દ્વારા આજે ભગવાન સ્વામિનારાયણના ઉપદેશો અને પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પો સાકાર થઈ રહ્યા છે. એક લાખ સ્વયંસેવકો, યુવાનો અને બાળકોને સાંકળતી આ ભવ્ય સાંસ્કૃતિક ઘટના બીજ, વૃક્ષ અને ફળના સારને સુંદર રીતે રજૂ કરે છે. જો કે હું તમારી વચ્ચે શારીરિક રીતે હાજર રહેવા માટે અસમર્થ છું, તેમ છતાં, હું આ ઘટનાની જીવંતતા અને ઊર્જાને મારા હૃદયમાં ઊંડે સુધી અનુભવી શકું છું. હું પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ અને તમામ પૂજ્ય સંતોને આવી ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને હું તેમને ઊંડા આદર સાથે નમન કરું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કાર્યકર સુવર્ણ મહોત્સવને સંબોધિત કર્યો

December 07th, 05:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે અમદાવાદમાં આયોજિત કાર્યકર સુવર્ણ મહોત્સવને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ, પૂજ્ય સંતો અને સત્સંગી પરિવારના સભ્યો તથા અન્ય મહાનુભાવો અને પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું. શ્રી મોદીએ કાર્યકર સુવર્ણ મહોત્સવ પ્રસંગે ભગવાન સ્વામી નારાયણના ચરણોમાં નમન કર્યા હતા અને જણાવ્યું હતું કે આજે પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મજયંતી પણ છે. તેમણે ઉમેર્યું હતું કે, પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની મહેનત અને સમર્પણથી આજે ભગવાન સ્વામી નારાયણના ઉપદેશો, પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પો ફળીભૂત થઈ રહ્યા છે. યુવાનો અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે આશરે એક લાખ કાર્યકરો સહિત આવા વિશાળ કાર્યક્રમને નિહાળીને શ્રી મોદીએ આનંદ વ્યક્ત કર્યો હતો અને ઉમેર્યું હતું કે, તેઓ આ કાર્યક્રમના સ્થળે શારીરિક રીતે હાજર ન હોવા છતાં આ કાર્યક્રમની ઊર્જાનો અનુભવ કરી શકે છે. તેમણે પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ, તમામ સંતોને આ ભવ્ય દિવ્ય કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Maharashtra has witnessed the triumph of development, good governance, and genuine social justice: PM Modi

November 23rd, 10:58 pm

Prime Minister Narendra Modi addressed BJP workers at the party headquarters following the BJP-Mahayuti alliance's resounding electoral triumph in Maharashtra. He hailed the victory as a decisive endorsement of good governance, social justice, and development, expressing heartfelt gratitude to the people of Maharashtra for trusting BJP's leadership for the third consecutive time.

PM Modi addresses passionate BJP Karyakartas at the Party Headquarters

November 23rd, 06:30 pm

Prime Minister Narendra Modi addressed BJP workers at the party headquarters following the BJP-Mahayuti alliance's resounding electoral triumph in Maharashtra. He hailed the victory as a decisive endorsement of good governance, social justice, and development, expressing heartfelt gratitude to the people of Maharashtra for trusting BJP's leadership for the third consecutive time.

અમે વિકાસ અને વારસાને સાથે લઈને આગળ વધવા માટે પ્રતિબદ્ધ છીએઃ પ્રધાનમંત્રી

November 12th, 07:05 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઇગાસ પર્વ નિમિત્તે તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે, ભારત વિકાસ અને વારસાને સાથે મળીને આગળ વધવા માટે પ્રતિબદ્ધ છે. ખાસ કરીને ઉત્તરાખંડના નાગરિકોને શુભેચ્છા પાઠવતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, દેવભૂમિના ઇગાસ ઉત્સવનો વારસો વધુ સમૃદ્ધ બનશે.

ઉત્તરાખંડ સ્થાપના દિવસ પર પીએમની ટિપ્પણીનો મૂળપાઠ

November 09th, 11:00 am

ઉત્તરાખંડનું સિલ્વર જ્યુબિલી વર્ષ આજથી જ શરૂ થઈ રહ્યું છે. એટલે કે આપણું ઉત્તરાખંડ 25માં વર્ષમાં પ્રવેશી રહ્યું છે. આપણે હવે ઉત્તરાખંડના ઉજ્જવળ ભવિષ્ય માટે આગામી 25 વર્ષની યાત્રા શરૂ કરવાની છે. આમાં એક સુખદ સંયોગ પણ છે. આ યાત્રા એવા સમયે થશે જ્યારે દેશ પણ 25 વર્ષના અમૃતકાળમાં છે. એટલે કે વિકસિત ભારત માટે વિકસિત ઉત્તરાખંડ, દેશ આ સમયગાળામાં આ સંકલ્પને પૂરો થતો જોશે. મને ખુશી છે કે તમે ઉત્તરાખંડના લોકો આગામી 25 વર્ષ માટે સંકલ્પો સાથે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છો. આ કાર્યક્રમો દ્વારા ઉત્તરાખંડનું ગૌરવ ફેલાશે અને વિકસિત ઉત્તરાખંડનું લક્ષ્ય પણ રાજ્યના દરેક નાગરિક સુધી પહોંચશે. આ મહત્વપૂર્ણ અવસર અને આ મહત્વપૂર્ણ સંકલ્પ પર હું તમને બધાને મારી શુભેચ્છા પાઠવું છું. હજુ બે દિવસ પહેલા જ પ્રવાસી ઉત્તરાખંડ પરિષદનું પણ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. મને વિશ્વાસ છે કે ઉત્તરાખંડના અમારા સ્થળાંતરિત રહેવાસીઓ રાજ્યની વિકાસ યાત્રામાં મોટી ભૂમિકા ભજવતા રહેશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેવભૂમિ ઉત્તરાખંડના રજત જયંતી વર્ષ નિમિત્તે ઉત્તરાખંડના લોકોને અભિનંદન પાઠવ્યા

November 09th, 10:40 am

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના સ્થાપના દિવસ પર તમામ લોકોને શુભેચ્છા પાઠવી હતી અને નોંધ્યું હતું કે, આજથી ઉત્તરાખંડ રાજ્યની સ્થાપનાના રજત જયંતી વર્ષની શરૂઆત થઈ રહી છે. ઉત્તરાખંડની સ્થાપનાનાં 25માં વર્ષમાં પ્રવેશની નોંધ લઈને શ્રી મોદીએ લોકોને રાજ્યનાં આગામી 25 વર્ષનાં ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરવા અપીલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તરાખંડનાં આગામી 25 વર્ષની આ યાત્રા એક મહાન સંયોગ છે, કારણ કે ભારત અમૃત કાલનાં 25 વર્ષમાં પણ છે, જે વિકસિત ભારત માટે વિકસિત ઉત્તરાખંડ સૂચવે છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, આ સમયગાળામાં પૂર્ણ થયેલા ઠરાવનો દેશ સાક્ષી બનશે. પ્રધાનમંત્રીએ એ વાતથી પણ પ્રસન્નતા વ્યક્ત કરી હતી કે, લોકોએ આગામી 25 વર્ષ માટેનાં ઠરાવોની સાથે અનેક કાર્યક્રમો હાથ ધર્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમોનાં માધ્યમથી ઉત્તરાખંડનું ગૌરવ ફેલાશે અને વિકસિત ઉત્તરાખંડનું લક્ષ્ય રાજ્યનાં દરેક નિવાસી સુધી પહોંચશે. શ્રી મોદીએ આ મહત્વપૂર્ણ પ્રસંગે અને આ મહત્વપૂર્ણ ઠરાવને અપનાવવા બદલ રાજ્યના તમામ રહેવાસીઓને અભિનંદન આપ્યા હતા. તેમણે તાજેતરમાં 'પ્રવાસી ઉત્તરાખંડ સંમેલન'નાં સફળતાપૂર્વક આયોજિત કાર્યક્રમની પણ નોંધ લીધી હતી અને આશા વ્યક્ત કરી હતી કે, ઉત્તરાખંડનાં વિદેશી લોકો ઉત્તરાખંડનાં વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે.

પ્રધાનમંત્રીએ અલમોડા રોડ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

November 04th, 01:19 pm

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના અલમોડામાં થયેલા એક ભીષણ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો અને પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. @PMOIndia દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા નિવેદનમાં પ્રધાનમંત્રીએ પ્રભાવિત પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી, સાથે જ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોના ઝડપથી સ્વસ્થ થવા પ્રાર્થના પણ કરી.

Congress aims to weaken India by sowing discord among its people: PM Modi

October 08th, 08:15 pm

Initiating his speech at the BJP headquarters following a remarkable victory in the assembly election, PM Modi proudly stated, “Haryana, the land of milk and honey, has once again worked its magic, turning the state 'Kamal-Kamal' with a decisive victory for the Bharatiya Janata Party. From the sacred land of the Gita, this win symbolizes the triumph of truth, development, and good governance. People from all communities and sections have entrusted us with their votes.”

PM Modi attends a programme at BJP Headquarters in Delhi

October 08th, 08:10 pm

Initiating his speech at the BJP headquarters following a remarkable victory in the assembly election, PM Modi proudly stated, “Haryana, the land of milk and honey, has once again worked its magic, turning the state 'Kamal-Kamal' with a decisive victory for the Bharatiya Janata Party. From the sacred land of the Gita, this win symbolizes the triumph of truth, development, and good governance. People from all communities and sections have entrusted us with their votes.”

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા

October 08th, 06:35 pm

ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામીએ આજે ​​પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

'મન કી બાત'ના શ્રોતાઓ આ કાર્યક્રમના અસલી એન્કર છેઃ પીએમ મોદી

September 29th, 11:30 am

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં એક વાર ફરી આપણને જોડાવવાનો અવસર મળ્યો છે. આજનો આ episode મને ભાવુક કરનારો છે, મને ઘણી જૂની યાદોથી ઘેરી રહ્યો છે – કારણ એ છે કે ‘મન કી બાત’ની આપણી આ યાત્રાને 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 10 વર્ષ પહેલા ‘મન કી બાત’નો પ્રારંભ 3 ઓક્ટોબરના વિજયાદશમીના દિવસે થયો હતો અને આ કેટલો પવિત્ર સંયોગ છે, કે આ વર્ષે 3 ઓક્ટોબરે જ્યારે ‘મન કી બાત’ને 10 વર્ષ પૂરા થશે, ત્યારે, નવરાત્રિનો પહેલો દિવસ હશે. ‘મન કી બાત’ની લાંબી યાત્રાના કેટલાય એવા પડાવ છે, જેને હું ક્યારેય ભૂલી નહિ શકું. ‘મન કી બાત’ના કરોડો શ્રોતાઓ આપણી આ યાત્રાના એવા સાથી છે, જેમનો મને નિરંતર સહયોગ મળતો રહ્યો છે. દેશના ખૂણે-ખૂણે તેમણે જાણકારી ઉપલબ્ધ કરાવી. ‘મન કી બાત’ના શ્રોતાઓ જ આ કાર્યક્રમના ખરા સૂત્રધાર છે. સામાન્ય રીતે એક એવી ધારણા ઘર કરી ગઈ છે કે જ્યાં સુધી ચટપટી વાતો ન હોય, નકારાત્મક વાતો ન હોય ત્યાં સુધી તેને વધુ ધ્યાન નથી મળતું. પરંતુ ‘મન કી બાત’એ સાબિત કર્યું છે કે દેશના લોકોમાં positive માહિતીની કેટલી ભૂખ છે. Positive વાતો, પ્રેરણાથી ભરી દેનારા ઉદાહરણો, હિંમત આપનારી ગાથાઓ, લોકોને ખૂબ પસંદ આવે છે. જેમ એક પક્ષી હોય છે ‘ચાતક’ જેના માટે કહેવાય છે કે તે માત્ર વરસાદના ટીપાં જ પીએ છે. ‘મન કી બાત’માં આપણે જોયું કે લોકો પણ ચાતક પક્ષીની જેમ, દેશની સિદ્ધિઓને, લોકોની સામૂહિક સિદ્ધિઓને, કેટલા ગર્વથી સાંભળે છે.