
પ્રધાનમંત્રીએ આર્ય સમાજ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
November 22nd, 03:09 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાના જ્યોર્જટાઉનમાં આર્ય સમાજ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ ગુયાનામાં ભારતીય સંસ્કૃતિને જાળવવામાં તેમના પ્રયાસો અને ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે આ વર્ષ પણ ખૂબ જ વિશેષ છે કારણ કે આપણે સ્વામી દયાનંદ સરસ્વતીની 200મી જયંતિ નિમિત્તે ઉજવી રહ્યાં છીએ.
સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મજયંતી પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રીની ટિપ્પણીનો મૂળપાઠ
February 11th, 12:15 pm
કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય સંતો, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી, મંત્રી પરિષદના મારા સાથી પુરુષોત્તમ રૂપાલાજી, આર્ય સમાજની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ, અન્ય મહાનુભાવો, બહેનો અને સજ્જનો!
પ્રધાનમંત્રીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતી પર આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું
February 11th, 11:50 am
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ આર્ય સમાજ દ્વારા સ્વામીજીના યોગદાનનું સન્માન કરવા અને તેમના ઉપદેશોને લોકો સુધી પહોંચાડવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આનંદ વ્યક્ત કર્યો હતો. ગયા વર્ષે આ મહોત્સવના ઉદ્ઘાટનમાં તેમણે ભાગ લીધો હતો એ વિશે તેમણે જણાવ્યું હતું કે, જ્યારે આવા મહાન આત્માનું પ્રદાન આટલું અસાધારણ હોય છે, ત્યારે તેમની સાથે સંકળાયેલા ઉત્સવો વ્યાપક હોય તે સ્વાભાવિક છે.