
દિલ્હીમાં 'જહાં-એ-ખુસરો 2025' કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
February 28th, 07:31 pm
આજે જહાં-એ-ખુસરો આવ્યા પછી મન ખુશ થવું ખૂબ જ સ્વાભાવિક છે. હઝરત અમીર ખુસરોને જેઓ વસંતના દીવાના હતા, તે વસંત આજે અહીં દિલ્હીની ઋતુમાં જ નહીં, પણ ખુસરોની જહાં-એ-ખુસરોની આ આબોહવામાં પણ જોવા મળે છે. હઝરત ખુસરોના શબ્દોમાં કહીએ તો -
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુફી સંગીત મહોત્સવ જહાં-એ-ખુસરો 2025માં ભાગ લીધો
February 28th, 07:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સુંદર નર્સરી ખાતે સૂફી સંગીત મહોત્સવ જહાં-એ-ખુસરો 2025માં સહભાગી થયા હતા.