Hear it from the best expert, the Exam Warriors who have successfully overcome exam stress and anxiety: Prime Minister

Hear it from the best expert, the Exam Warriors who have successfully overcome exam stress and anxiety: Prime Minister

February 17th, 07:41 pm

A special episode of Pariksha Pe Charcha 2025 is set to air on 18th February at 11 AM, featuring young Exam Warriors who have successfully overcome exam stress and anxiety. The episode will showcase their experiences, strategies, and insights on beating exam stress, anxiety and staying chill under pressure.

પરીક્ષા પે ચર્ચા 12 ફેબ્રુઆરીના રોજ માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી પર વિશેષ એપિસોડ રજૂ કરશે: પ્રધાનમંત્રી

પરીક્ષા પે ચર્ચા 12 ફેબ્રુઆરીના રોજ માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી પર વિશેષ એપિસોડ રજૂ કરશે: પ્રધાનમંત્રી

February 11th, 01:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'પરીક્ષા યોદ્ધાઓ' જે સૌથી સામાન્ય વિષયો પર ચર્ચા કરવા માંગે છે તેમાંથી એક માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીનો છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું, તેથી, આ વર્ષની પરીક્ષા પે ચર્ચામાં આ વિષયને ખાસ સમર્પિત એક એપિસોડ છે જે આવતીકાલે, 12 ફેબ્રુઆરીએ પ્રસારિત થશે.

Key Initiatives in the Union Budget 2025-26: EDUCATION

Key Initiatives in the Union Budget 2025-26: EDUCATION

February 04th, 06:31 pm

The Union Budget for 2025 introduces several initiatives aimed at transforming the educational landscape in India, with a particular focus on expanding opportunities for youth in the fields of technology, medicine, and innovation. These measures are introduced to equip the future workforce with the skills necessary to thrive in an increasingly digital and competitive global economy.

PM Modi’s candid interaction with students on the Jayanti of Netaji Subhas Chandra Bose

January 23rd, 04:26 pm

On Parakram Diwas, PM Modi interacted with students in Parliament, discussing India’s goal of becoming a Viksit Bharat by 2047. The students highlighted Netaji Subhas Chandra Bose's inspiring leadership and his famous slogan, Give me blood, and I promise you freedom. PM Modi emphasized sustainability initiatives like electric buses to reduce the nation’s carbon footprint.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરાક્રમ દિવસ પર વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી

January 23rd, 03:36 pm

પછી શ્રી મોદીએ વિદ્યાર્થીઓને આજનાં મહત્ત્વ વિશે પૂછ્યું હતું, જેનો જવાબ આપ્યો હતો કે, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી છે, જેમનો જન્મ ઓડિશાનાં કટકમાં થયો હતો. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, નેતાજી બોઝની જન્મજયંતીની ઉજવણી કરવા કટકમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે એક અન્ય વિદ્યાર્થીને પૂછ્યું કે નેતાજીની કઈ કહેવત તમને સૌથી વધુ પ્રેરિત કરે છે, જેના જવાબમાં તેમણે જવાબ આપ્યો, મને લોહી આપો અને હું તમને સ્વતંત્રતાનું વચન આપું છું. તેમણે વધુમાં સમજાવ્યું કે નેતાજી બોઝે તેમના દેશને અન્ય બધાથી ઉપર રાખીને સાચા નેતૃત્વનું પ્રદર્શન કર્યું હતું અને આ સમર્પણ આપણને ખૂબ પ્રેરણા આપતું રહે છે. ત્યારબાદ પ્રધાનમંત્રીએ પૂછ્યું હતું કે, આ પ્રેરણાથી તમે કયાં પગલાં લો છો, જેના જવાબમાં વિદ્યાર્થિનીએ જવાબ આપ્યો હતો કે, તે દેશનાં કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે પ્રેરિત છે, જે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી)નો એક ભાગ છે. ત્યારબાદ પ્રધાનમંત્રીએ બાળકીને પૂછ્યું કે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે ભારતમાં શું પહેલ કરવામાં આવી છે, જેના જવાબમાં તેમણે કહ્યું કે ઇલેક્ટ્રિક વાહનો અને બસો શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી 1,200થી વધારે ઇલેક્ટ્રિક બસો દિલ્હીમાં કાર્યરત છે અને વધારે બસો શરૂ કરવામાં આવશે.

જીનોમઇન્ડિયા પ્રોજેક્ટના પ્રારંભે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 09th, 06:38 pm

કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી, ડૉ. જીતેન્દ્ર સિંહજી, દેશભરમાંથી અહીં હાજર બધા વૈજ્ઞાનિકો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!

જીનોમઇન્ડિયા પ્રોજેક્ટની શરૂઆતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય

January 09th, 05:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે જિનોમ ઇન્ડિયા પ્રોજેક્ટની શરૂઆતમાં પોતાની ટિપ્પણી કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આજે ભારતે સંશોધનનાં ક્ષેત્રમાં ઐતિહાસિક પગલું ભર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટને 5 વર્ષ પહેલાં મંજૂરી આપવામાં આવી હતી અને કોવિડ રોગચાળાના પડકારો હોવા છતાં આપણા વૈજ્ઞાનિકોએ ખંતપૂર્વક કામ કર્યું છે અને પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, આઈઆઈએસસી, આઈઆઈટી, સીએસઆઈઆર અને ડીબીટી-બ્રિક જેવી 20થી વધારે પ્રસિદ્ધ સંશોધન સંસ્થાઓએ આ સંશોધનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે ઉમેર્યું હતું કે, 10,000 ભારતીયોની જીનોમ સિક્વન્સ ધરાવતો ડેટા હવે ઇન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર ખાતે ઉપલબ્ધ છે. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ પ્રોજેક્ટ બાયોટેકનોલોજી સંશોધનનાં ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે તથા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ હિતધારકોને અભિનંદન આપ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ પરીક્ષા વોરિયર્સ આર્ટ ફેસ્ટિવલની પ્રશંસા કરી

January 07th, 07:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કલા દ્વારા પરીક્ષાના તણાવમાંથી બહાર આવવા માટે એક્ઝામ વોરિયર્સ આર્ટ ફેસ્ટિવલની પ્રશંસા કરી છે.

બંધારણ એ આપણો માર્ગદર્શક પ્રકાશ છેઃ મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી

December 29th, 11:30 am

મન કી બાતના આ એપિસોડમાં પીએમ મોદીએ બંધારણની 75મી વર્ષગાંઠ અને પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ સહિત ભારતની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે બસ્તર ઓલિમ્પિક્સની સફળતાની પ્રશંસા કરી હતી અને સ્વાસ્થ્યને લગતી નોંધપાત્ર સફળતાઓ પર પ્રકાશ પાડ્યો હતો, જેમ કે મેલેરિયા નાબૂદીમાં પ્રગતિ અને આયુષ્માન ભારત યોજના હેઠળ કેન્સરની સારવારમાં પ્રગતિ. આ ઉપરાંત તેમણે ઓડિશાનાં કાલાહાંડીમાં કૃષિ પરિવર્તનની પ્રશંસા કરી હતી.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ

December 16th, 01:00 pm

આદરણીય મહામહિમ, રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયક, બંને દેશોના પ્રતિનિધિઓ, મીડિયાના મિત્રો, શુભેચ્છાઓ!

ન્યૂઝ 9 ગ્લોબલ સમિટમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 22nd, 10:50 pm

મંત્રી વિન્ફ્રેડ, મંત્રીમંડળના મારા સાથી જ્યોતિરાદિત્ય સિંધિયા અને આ શિખર સંમેલનમાં ઉપસ્થિત તમામ પ્રતિષ્ઠિત સન્નારીઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ News9 ગ્લોબલ સમિટને સંબોધન કર્યું

November 22nd, 09:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જર્મનીના સ્ટુટગાર્ટમાં ન્યૂઝ 9 ગ્લોબલ સમિટને વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, આ સમિટ ભારત-જર્મની ભાગીદારીમાં એક નવા અધ્યાયનો ઉમેરો કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મને ખુશી છે કે ભારતનું એક મીડિયા જૂથ આજના માહિતી યુગમાં જર્મની અને જર્મન લોકો સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ભારતના લોકોને જર્મની અને જર્મનીના લોકોને સમજવા માટે એક મંચ પણ પ્રદાન કરશે.

ગુયાનામાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ ખીલી રહી છેઃ પ્રધાનમંત્રી

November 22nd, 03:06 am

ભારત-ગુયાના સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવાના તેમના પ્રયાસોમાં સ્વામી અક્ષરાનંદજીના કાર્યની પ્રશંસા કરતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સરસ્વતી વિદ્યા નિકેતન શાળાની મુલાકાત લીધી હતી અને કહ્યું કે ગુયાનામાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ ખીલી રહી છે.

જનજાતીય ગૌરવ દિવસનાં પ્રસંગે પ્રધાનમંત્રી 15 નવેમ્બરનાં રોજ બિહારની મુલાકાત લેશે

November 13th, 06:59 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવા 15 નવેમ્બરનાં રોજ બિહારનાં જમુઇની મુલાકાત લેશે. આનાથી ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી વર્ષની ઉજવણીની શરૂઆત થાય છે. પ્રધાનમંત્રી સવારે 11 વાગે ભગવાન બિરસા મુંડાના સન્માનમાં એક સ્મારક સિક્કો અને પોસ્ટલ સ્ટેમ્પનું અનાવરણ કરશે. તેઓ આદિવાસી સમુદાયોના ઉત્થાન અને પ્રદેશના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓમાં સુધારો લાવવાના ઉદ્દેશથી રૂ. 6,640 કરોડથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે.

કેબિનેટે તેજસ્વી વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે PM-વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપી જેથી નાણાકીય અવરોધો ભારતના કોઈપણ યુવાનોને ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મેળવવાથી રોકે નહીં

November 06th, 03:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મીને કેન્દ્રીય ક્ષેત્રની નવી યોજના મંજૂર કરી દીધી છે, જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને નાણાકીય સહાયતા પ્રદાન કરવા ઇચ્છે છે, જેથી નાણાકીય તંગી કોઈને પણ ઉચ્ચ અભ્યાસ કરતાં અટકાવી ન શકે. પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020માંથી બહાર આવેલી અન્ય મહત્ત્વપૂર્ણ પહેલ છે, જેમાં એવી ભલામણ કરવામાં આવી હતી કે, સરકારી અને ખાનગી એમ બંને પ્રકારનાં એચઇઆઇમાં વિવિધ પગલાં મારફતે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવી જોઈએ. પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ, કોઈપણ વિદ્યાર્થી કે જે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ સંસ્થા (ક્યુએચઈઆઈ) માં પ્રવેશ મેળવે છે, તે ટ્યુશન ફી અને અભ્યાસક્રમને લગતા અન્ય ખર્ચની સંપૂર્ણ રકમને આવરી લેવા માટે બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી કોલેટરલ ફ્રી, ગેરેન્ટર ફ્રી લોન મેળવવા માટે પાત્ર બનશે.આ યોજનાનું સંચાલન સરળ, પારદર્શક અને વિદ્યાર્થીઓને અનુકૂળ સિસ્ટમ મારફતે કરવામાં આવશે, જે આંતર-કાર્યક્ષમ અને સંપૂર્ણપણે ડિજિટલ હશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિયેન્ટિયાન, લાઓ પીડીઆરમાં 21માં આસિયાન-ઇન્ડિયા સમિટમાં આપેલા પ્રારંભિક સંબોધનનો મૂળપાઠ

October 10th, 02:35 pm

દસ વર્ષ પહેલાં મેં ભારતની 'એક્ટ ઈસ્ટ'ની નીતિ જાહેર કરી હતી. છેલ્લાં એક દાયકામાં આ પહેલે ભારત અને આસિયાન દેશો વચ્ચે ઐતિહાસિક સંબંધોને પુનર્જીવિત કર્યા છે અને તેમને નવી ઊર્જા, દિશા અને ગતિથી પ્રેરિત કર્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિયેન્ટિયાન, લાઓ પીડીઆરમાં 21માં આસિયાન-ઇન્ડિયા સમિટમાં આપેલા પ્રારંભિક સંબોધનનો મૂળપાઠ

October 10th, 02:30 pm

દસ વર્ષ પહેલાં મેં ભારતની 'એક્ટ ઈસ્ટ'ની નીતિ જાહેર કરી હતી. છેલ્લાં એક દાયકામાં આ પહેલે ભારત અને આસિયાન દેશો વચ્ચે ઐતિહાસિક સંબંધોને પુનર્જીવિત કર્યા છે અને તેમને નવી ઊર્જા, દિશા અને ગતિથી પ્રેરિત કર્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું

September 16th, 02:42 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. યાત્રા દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી.

હિન્દી ભાષાના યુક્રેનિયન વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રીની વાતચીત

August 23rd, 06:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કિવમાં સ્કૂલ ઑફ ઓરિએન્ટલ સ્ટડીઝમાં હિન્દી ભાષા શીખી રહેલા યુક્રેનિયન વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો.

'હર ઘર તિરંગા અભિયાન' ત્રિરંગાની ગરિમાને જાળવી રાખવા માટે એક અનોખો તહેવાર બની ગયો છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી

July 28th, 11:30 am

સાથીઓ, રમતગમતની દુનિયાના આ ઑલિમ્પિકથી અલગ, કેટલાક દિવસ પહેલાં ગણિતની દુનિયામાં પણ એક ઑલિમ્પિક થઈ છે. International Mathematics Olympiad. આ ઑલિમ્પિયાડમાં ભારતના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેમાં આપણી ટીમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ચાર સુવર્ણ ચંદ્રક અને એક રજત ચંદ્રક જીત્યા છે. ઇન્ટરનેશનલ મેથ્સ ઑલિમ્પિયાડમાં 100થી વધુ દેશોના યુવાનો ભાગ લે છે અને કુલ ચંદ્રકોની સૂચિમાં આપણી ટીમ ટોચના પાંચ દેશોમાં આવવામાં સફળ રહી છે. દેશનું નામ ઉજાળનારા આ વિદ્યાર્થીઓનાં નામ છે- પૂણેમાં રહેતા આદિત્ય વેંકટ ગણેશ, પૂણેના જ સિદ્ધાર્થ ચોપડા, દિલ્લીના અર્જુન ગુપ્તા, ગ્રેટર નોએડાના કનવ તલવાર, મુંબઈના રુશીલ માથુર અને ગુવાહાટીના આનંદો ભાદુરી.