ઓડિશા રાજ્ય સરકારના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 20th, 04:16 pm
ઓડિશાના રાજ્યપાલ શ્રી હરિ બાબુ જી, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝી જી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીઓ શ્રી જુઆલ ઓરામ જી, શ્રી ધર્મેન્દ્ર પ્રધાન જી અને શ્રી અશ્વિની વૈષ્ણવ જી, ઓડિશાના નાયબ મુખ્યમંત્રી શ્રી કનક વર્ધન સિંહ દેવ જી અને શ્રીમતી પ્રવાતી પરિદા જી, રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ, સંસદસભ્યો અને વિધાનસભાના સભ્યો, અને ઓડિશાના મારા બધા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશા સરકારના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે 18600 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.
June 20th, 04:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભુવનેશ્વર ખાતે ઓડિશા સરકારના એક વર્ષ પૂર્ણ થવાના સ્મરણાર્થે રાજ્યસ્તરીય સમારોહની અધ્યક્ષતા કરી હતી. ઓડિશાના સર્વાંગી વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રીએ પીવાનું પાણી, સિંચાઈ, કૃષિ માળખાગત સુવિધા, આરોગ્ય માળખાગત સુવિધા, ગ્રામીણ રસ્તાઓ અને પુલો, રાષ્ટ્રીય ધોરીમાર્ગોના ભાગો અને નવી રેલ્વે લાઇન સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોને આવરી લેતા 18,600 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યા હતા.The people of Delhi have suffered greatly because of AAP-da: PM Modi during Mera Booth Sabse Mazboot programme
January 22nd, 01:14 pm
Prime Minister Narendra Modi, under the Mera Booth Sabse Mazboot initiative, engaged with BJP karyakartas across Delhi through the NaMo App, energizing them for the upcoming elections. He emphasized the importance of strengthening booth-level organization to ensure BJP’s continued success and urged workers to connect deeply with every voter.PM Modi Interacts with BJP Karyakartas Across Delhi under Mera Booth Sabse Mazboot via NaMo App
January 22nd, 01:00 pm
Prime Minister Narendra Modi, under the Mera Booth Sabse Mazboot initiative, engaged with BJP karyakartas across Delhi through the NaMo App, energizing them for the upcoming elections. He emphasized the importance of strengthening booth-level organization to ensure BJP’s continued success and urged workers to connect deeply with every voter.સુપ્રીમ કોર્ટમાં બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 26th, 08:15 pm
ભારતના મુખ્ય ન્યાયાધીશ, જસ્ટિસ સંજીવ ખન્નાજી, જસ્ટિસ બી. આર. ગવઈજી, જસ્ટિસ સૂર્યકાંતજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી, શ્રી અર્જુન રામ મેઘવાલજી, એટર્ની જનરલ શ્રી વેંકટરમાની જી, બાર કાઉન્સિલના ચેરમેન મનનકુમાર મિશ્રાજી, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી કપિલ સિબ્બલજી, સુપ્રીમ કોર્ટના જસ્ટીસ, પૂર્વ ચીફ જસ્ટીસ, અન્ય પ્રતિષ્ઠિત અતિથિઓ, સન્નારીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટમાં બંધારણ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો
November 26th, 08:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સર્વોચ્ચ અદાલતમાં બંધારણ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ શ્રી સંજીવ ખન્ના, સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ ન્યાયમૂર્તિ શ્રી બી. આર. ગવાઈ અને ન્યાયમૂર્તિ શ્રી સૂર્યકાંત, કાયદા અને ન્યાય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ, ભારતના એટર્ની જનરલ શ્રી અર્જુન રામ મેઘવાલ અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા."સામાજિક સર્વસમાવેશકતા અને ભૂખમરા તથા ગરીબી સામેની લડાઈ" વિષય પર જી20 સત્રમાં પ્રધાનમંત્રીની ટીપ્પણી
November 18th, 08:00 pm
શરૂઆતમાં, હું રાષ્ટ્રપતિ લુલાને જી-20 સમિટના આયોજન માટે અને તેમના સફળ જી-20 પ્રેસિડેન્સી માટે કરવામાં આવેલી ભવ્ય વ્યવસ્થાઓ માટે અભિનંદન આપવા માંગુ છું.પ્રધાનમંત્રીએ સામાજિક સમાવેશિતા અને ભૂખ અને ગરીબી સામેની લડાઈ પર જી-20 સત્રને સંબોધિત કર્યું
November 18th, 07:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'સામાજિક સમાવેશ અને ભૂખ અને ગરીબી સામેની લડાઈ' વિષય પર જી-20 સમિટના પ્રારંભિક સત્રને સંબોધિત કર્યું. પ્રધાનમંત્રીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ શ્રી લુઈસ ઈનાસિઓ લુલા ડા સિલ્વાનો સમિટનું આયોજન કરવા બદલ અને તેમની ઉદાર આતિથ્ય માટે આભાર માન્યો હતો. તેમણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પર કેન્દ્રિત બ્રાઝિલના G20 એજન્ડાની પ્રશંસા કરી, નોંધ્યું કે આ અભિગમ વૈશ્વિક દક્ષિણની ચિંતાઓને પ્રકાશિત કરે છે અને નવી દિલ્હી G20 સમિટના લોકો-કેન્દ્રિત નિર્ણયોને આગળ લઈ જાય છે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય G20 પ્રેસિડન્સીનું વન અર્થ, વન ફેમિલી કુટુંબ, વન ફ્યુચર માટેનું આહ્વાન રિયોની વાતચીતમાં પડઘો પડતો રહ્યો.ડિજિટલ ઈન્ડિયાએ વરિષ્ઠ નાગરિકો માટે પેન્શન મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવી છે: પીએમ
October 09th, 06:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંતોષ વ્યક્ત કર્યો હતો કે ડિજિટલ ઈન્ડિયાએ પેન્શન મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવી છે અને તે દેશભરના વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે.પ્રધાનમંત્રીએ પિંગલી વેંકૈયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
August 02nd, 02:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પિંગલી વેંકૈયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે અને રાષ્ટ્રને ત્રિરંગો આપવાના તેમના પ્રયાસોને યાદ કર્યા છે. શ્રી મોદીએ 9થી 15 ઓગસ્ટની વચ્ચે ત્રિરંગો લહેરાવીને અને harghartiranga.com પર તેમની સેલ્ફી શેર કરીને હર ઘર તિરંગા ચળવળને સમર્થન આપવા પણ નાગરિકોને આગ્રહ કર્યો છે.મહારાષ્ટ્રમાં 511 પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 19th, 05:00 pm
નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. આજે માતાનાં પાંચમા સ્વરૂપ સ્કંદમાતાની આરાધનાનો દિવસ છે. દરેક માતાની એ કામના હોય છે કે તેનાં બાળકને સુખ મળે, યશ મળે. આ સુખ અને યશની પ્રાપ્તિ શિક્ષણ અને કૌશલ્ય દ્વારા જ શક્ય છે. આવા પાવન સમયે મહારાષ્ટ્રનાં આપણા દીકરા-દીકરીઓનાં કૌશલ્ય વિકાસ માટે આટલા મોટા કાર્યક્રમનો શુભારંભ થઈ રહ્યો છે. અને મારી સામે બેઠેલા જે લાખો નવયુવાનો બેઠા છે અને જેમણે કૌશલ્ય વિકાસના માર્ગે આગળ વધવાનો સંકલ્પ કર્યો છે, તેમના માટે મારે કહેવું છે કે આ પ્રભાત તેમનાં જીવનમાં એક મંગળ પ્રભાત બની ગઈ છે. મહારાષ્ટ્રમાં 511 ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોની સ્થાપના થવા જઈ રહી છે.પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં 511 પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોનો શુભારંભ કરાવ્યો
October 19th, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મહારાષ્ટ્રમાં 511 પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોનો શુભારંભ કરાવ્યો હતો. મહારાષ્ટ્રના 34 ગ્રામીણ જિલ્લાઓમાં સ્થપાયેલા આ કેન્દ્રો ગ્રામીણ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા માટે વિવિધ ક્ષેત્રોમાં કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરશે.'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવના આપણા રાષ્ટ્રને મજબૂત બનાવે છે: 'મન કી બાત' દરમિયાન પીએમ મોદી
March 26th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપણે એવા હજારો લોકોની ચર્ચા કરી છે, જે બીજાની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે. અનેક લોકો એવા હોય છે જે દીકરીઓના શિક્ષણ માટે પોતાનું આખું પેન્શન આપી દે છે, કોઈ પોતાના સમગ્ર જીવનની કમાણી પર્યાવરણ અને જીવ-સેવા માટે સમર્પિત કરી દે છે. આપણા દેશમાં પરમાર્થને એટલો ઉપર રાખવામાં આવ્યો છે કે બીજાના સુખ માટે લોકો સર્વસ્વ દાન આપવામાં પણ સંકોચ નથી કરતા.પ્રધાનમંત્રીએ ગુજરાતમાં વરિષ્ઠ નાગરિક મહિલાઓ માટેની રમતગમતની પ્રવૃત્તિઓને બિરદાવી
March 26th, 10:51 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વરિષ્ઠ નાગરિક મહિલાઓ માટે ખાસ આયોજિત રમતગમત પ્રવૃત્તિઓની અનોખી પહેલને બિરદાવી હતી.Congress is a guarantee of instability: PM Modi
November 09th, 09:26 pm
Prime Minister Narendra Modi today; addressed public meetings in Chambi Himachal Pradesh. PM Modi started his first address at Chambi by highlighting that Himachal, today, is in an important stage of development and, thus, it needs a stable and strong government.PM Modi addresses public meetings in Chambi & Sujanpur, Himachal Pradesh
November 09th, 11:00 am
Prime Minister Narendra Modi today; addressed public meetings in Chambi & Sujanpur, Himachal Pradesh. PM Modi started his first address at Chambi by highlighting that Himachal, today, is in an important stage of development and, thus, it needs a stable and strong government.વિવિધ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથેની મંત્રણા બાદ પ્રધાનમંત્રીની વિવિધ ટિપ્પણીનો મૂળપાઠ
January 22nd, 12:01 pm
ડીએમ્સે એમના એ અનુભવો જણાવ્યા હતા જે એમના જિલ્લાઓને સંખ્યાબંધ સૂચકાંકો પર દેખાવમાં સુધારા તરફ દોરી ગયા છે. પ્રધાનમંત્રીએ જિલ્લાઓમાં તેમના દ્વારા લેવાયેલાં મહત્વનાં પગલાંઓ જે સફળતમાં પરિણમ્યા છે એ અંગે અને આ પ્રયાસમાં એમને કયા કયા પડકારોનો સામનો કરવો પડ્યો એ વિશે સીધા પ્રતિભાવો એમની પાસેથી માગ્યા હતા. તેમણે એમ પણ પૂછ્યું કે અગાઉ તેઓ કામ કરતા હતા એના કરતાં આકાંક્ષી જિલ્લાઓ કાર્યક્રમ હેઠળ કામ કરવાનું કેવું અલગ રહ્યું. અધિકારીઓએ ચર્ચા કરી હતી કે કેવી રીતે જન ભાગીદારી એમની સફળતા પાછળનું મહત્વનું પરિબળ રહી છે. તેઓએ કેવી રીતે એમની ટીમમાં કામ કરતા લોકોને દૈનિક ધોરણે પ્રેરિત રાખ્યા અને તેઓ કામ નથી કરી રહ્યા પણ સેવા કરી રહ્યા છે એવી લાગણી વિકસાવવાના પ્રયાસો કર્યા એના વિશે તેઓ બોલ્યા હતા. વધેલા આંતર વિભાગીય સંકલન અને ડેટા ચાલિત શાસનના લાભો વિશે પણ તેઓ બોલ્યા હતા.મહત્વની સરકારી યોજનાઓના અમલીકરણ અંગે પ્રધાનમંત્રીએ વિવિધ જિલ્લાઓના ડીએમ સાથે વાતચીત કરી
January 22nd, 11:59 am
ડીએમ્સે એમના એ અનુભવો જણાવ્યા હતા જે એમના જિલ્લાઓને સંખ્યાબંધ સૂચકાંકો પર દેખાવમાં સુધારા તરફ દોરી ગયા છે. પ્રધાનમંત્રીએ જિલ્લાઓમાં તેમના દ્વારા લેવાયેલાં મહત્વનાં પગલાંઓ જે સફળતમાં પરિણમ્યા છે એ અંગે અને આ પ્રયાસમાં એમને કયા કયા પડકારોનો સામનો કરવો પડ્યો એ વિશે સીધા પ્રતિભાવો એમની પાસેથી માગ્યા હતા. તેમણે એમ પણ પૂછ્યું કે અગાઉ તેઓ કામ કરતા હતા એના કરતાં આકાંક્ષી જિલ્લાઓ કાર્યક્રમ હેઠળ કામ કરવાનું કેવું અલગ રહ્યું. અધિકારીઓએ ચર્ચા કરી હતી કે કેવી રીતે જન ભાગીદારી એમની સફળતા પાછળનું મહત્વનું પરિબળ રહી છે. તેઓએ કેવી રીતે એમની ટીમમાં કામ કરતા લોકોને દૈનિક ધોરણે પ્રેરિત રાખ્યા અને તેઓ કામ નથી કરી રહ્યા પણ સેવા કરી રહ્યા છે એવી લાગણી વિકસાવવાના પ્રયાસો કર્યા એના વિશે તેઓ બોલ્યા હતા. વધેલા આંતર વિભાગીય સંકલન અને ડેટા ચાલિત શાસનના લાભો વિશે પણ તેઓ બોલ્યા હતા.ચિત્તરંજન નેશનલ કેન્સર ઈન્સ્ટીટ્યુટ (સીએનસીઆઈ)ના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 07th, 01:01 pm
દેશના નાગરિક સુધી આરોગ્યની ઉત્તમ સુવિધાઓ પહોંચાડવાના રાષ્ટ્રીય સંકલ્પોને મજબૂત કરવા માટે આજે અમે વધુ એક કદમ આગળ ધપાવવામાં આવ્યુ છે. ચિત્તરંજન નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યુટનું આ બીજુ સંકુલ પશ્ચિમ બંગાળના અનેક નાગરિકો માટે ઘણી મોટી સુવિધા લઈને આવ્યું છે. તેનાથી ખાસ કરીને મધ્યમ વર્ગના એવા પરિવારોને ઘણી રાહત મળશે કે જેમના પોતાના સ્વજનો કેન્સર સામે મુકાબલો કરી રહ્યા છે. કેન્સર સાથે જોડાયેલો ઈલાજ અને તેની સાથે જોડાયેલી શસ્ત્રક્રિયા અને થેરાપી હવે કોલકાતાના આ આધુનિક હોસ્પિટલને કારણે પણ વધુ સુલભ બનશે.પ્રધાનમંત્રીએ કોલકાતામાં ચિતરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું
January 07th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે કોલકાતામાં ચિતરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનરજી અને કેન્દ્રીય મંત્રીઓ ડૉ. મનસુખ માંડવિયા, ડૉ. સુભાષ સરકાર, શ્રી શાંતનું ઠાકુર, શ્રી જોહન બાર્લા અને શ્રી નિશિથ પ્રમાણિક વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.