PM chairs a high-level meeting to review the progress of Cooperative sector
March 06th, 05:30 pm
PM Modi chaired a high-level meeting to review the progress of the cooperative sector earlier today. Discussions were held on promoting Sahkar Se Samruddhi bringing transformation through technological advancements in the sector, plans to increase the participation of youth and women in cooperatives, and the various initiatives of the Ministry of Cooperation.કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીના વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 01st, 01:00 pm
આ વર્ષનું બજેટ અમારી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ હતું. આ બજેટ ફક્ત આપણી નીતિઓમાં સાતત્ય જ દર્શાવે છે એટલું જ નહીં, પરંતુ વિકસિત ભારતના વિઝનમાં નવો વિસ્તાર પણ લાવે છે. બજેટ તૈયાર કરતી વખતે બજેટ પહેલાં આપ સૌ હિતધારકો દ્વારા આપવામાં આવેલા ઈનપુટ અને સૂચનો ખૂબ જ ઉપયોગી રહ્યા. હવે આ બજેટને વધુ અસરકારક રીતે અમલમાં લાવવા, શક્ય તેટલી ઝડપથી શ્રેષ્ઠ પરિણામ મેળવવા અને બધા નિર્ણયો અને નીતિઓને અસરકારક બનાવવા માટે તમારી ભૂમિકા વધુ વધી ગઈ છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું
March 01st, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીનાં વેબિનારને સંબોધન કર્યું હતું. બજેટ પછી વેબિનારમાં ભાગીદારીના મહત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં જોડાવા બદલ તમામનો આભાર માન્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વર્ષનું બજેટ સરકારની ત્રીજી ટર્મનું પ્રથમ પૂર્ણ બજેટ છે. જેમાં નીતિઓમાં સાતત્યતા અને વિકસિત ભારત માટે વિઝનના નવા વિસ્તરણને દર્શાવવામાં આવ્યું છે. તેમણે બજેટ અગાઉ તમામ હિતધારકો પાસેથી મૂલ્યવાન ઇનપુટ્સ અને સૂચનોનો સ્વીકાર કર્યો હતો, જે ખૂબ જ મદદરૂપ થયા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ બજેટને વધુ અસરકારક બનાવવામાં હોદ્દેદારોની ભૂમિકા વધુ નિર્ણાયક બની છે.પ્રધાનમંત્રી 1 માર્ચના રોજ "કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ" વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારમાં ભાગ લેશે
February 28th, 07:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 માર્ચના રોજ બપોરે 12:30 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ વિષય પર બજેટ પછીના વેબિનારમાં ભાગ લેશે. તેઓ આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.ઇટી નાઉ ગ્લોબલ બિઝનેસ સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 15th, 08:30 pm
છેલ્લી વાર જ્યારે હું ET નાઉ સમિટમાં આવ્યો હતો, ત્યારે ચૂંટણીઓ થવાની હતી અને તે સમયે મેં તમારી વચ્ચે પૂરી નમ્રતાથી કહ્યું હતું કે, અમારા ત્રીજા કાર્યકાળમાં, ભારત એક નવી ગતિ સાથે કામ કરશે. મને સંતોષ છે કે આજે આ ગતિ દેખાઈ રહી છે અને દેશ પણ તેને સમર્થન આપી રહ્યો છે. નવી સરકારની રચના પછી, દેશના ઘણા રાજ્યોમાં ભાજપ-એનડીએને સતત જનતાના આશીર્વાદ મળી રહ્યા છે! જૂનમાં, ઓડિશાના લોકોએ વિકસિત ભારતના સંકલ્પને વેગ આપ્યો, પછી હરિયાણાના લોકોએ તેને ટેકો આપ્યો અને હવે દિલ્હીના લોકોએ અમને સંપૂર્ણ ટેકો આપ્યો છે. આ એક સ્વીકૃતિ છે કે આજે દેશના લોકો વિકસિત ભારતના ધ્યેય તરફ ખભે ખભા મિલાવીને કેવી રીતે ચાલી રહ્યા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇટી નાઉ ગ્લોબલ બિઝનેસ સમિટ 2025ને સંબોધન કર્યું
February 15th, 08:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ઇટી નાઉ ગ્લોબલ બિઝનેસ સમિટ 2025માં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ઇટી નાઉ સમિટની છેલ્લી આવૃત્તિમાં તેમણે નમ્રતાપૂર્વક જણાવ્યું હતું કે, ભારત તેમના ત્રીજા કાર્યકાળમાં નવી ગતિએ કામ કરશે. તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો કે આ ઝડપ હવે સ્પષ્ટ થઈ ગઈ છે અને દેશમાંથી સાથ સહકાર મળી રહ્યો છે. તેમણે વિસ્તૃત ભારતની પ્રતિબદ્ધતા માટે અપાર સમર્થન દર્શાવવા બદલ ઓડિશા, મહારાષ્ટ્ર, હરિયાણા અને નવી દિલ્હીનાં લોકોનો આભાર માન્યો હતો. તેમણે આ વાતનો સ્વીકાર કર્યો હતો કે દેશનાં નાગરિકો કેવી રીતે વિકસિત ભારતનાં લક્ષ્યાંકને હાંસલ કરવામાં ખભેખભો મિલાવીને કામ કરી રહ્યાં છે.પ્રધાનમંત્રીએ મહામહિમ પ્રિન્સ કરીમ આગા ખાન IVના નિધન પર શોક વ્યક્ત કર્યો
February 05th, 04:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહામહિમ પ્રિન્સ કરીમ આગા ખાન IVના નિધન પર શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ તેમની એક સ્વપ્નદ્રષ્ટા તરીકે પ્રશંસા કરી, જેમણે પોતાનું જીવન સેવા અને આધ્યાત્મિકતા માટે સમર્પિત કર્યું. તેમણે આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ અને મહિલા સશક્તીકરણ જેવા ક્ષેત્રોમાં તેમના યોગદાનની પ્રશંસા કરી.લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર પ્રધાનમંત્રી દ્વારા આભાર પ્રસ્તાવનો મૂળપાઠ
February 04th, 07:00 pm
હું અહીં માનનીય રાષ્ટ્રપતિના સંબોધન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવા ઉપસ્થિત થયો છું. ગઈકાલે, આજે અને મોડી રાત સુધી, બધા માનનીય સાંસદોએ તેમના વિચારોથી આ આભાર પ્રસ્તાવને સમૃદ્ધ બનાવ્યો. ઘણા માનનીય અને અનુભવી સંસદસભ્યોએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા, અને સ્વાભાવિક રીતે, લોકશાહીની પરંપરાની જેમ, જ્યાં જરૂર હતી, ત્યાં પ્રશંસા હતી, જ્યાં મુશ્કેલી હતી, ત્યાં કેટલીક નકારાત્મક બાબતો પણ હતી, પરંતુ આ ખૂબ જ સ્વાભાવિક છે! માનનીય અધ્યક્ષજી, મારા માટે એ ખૂબ જ સૌભાગ્યની વાત છે કે દેશના લોકોએ મને 14મી વખત આ સ્થાન પર બેસીને રાષ્ટ્રપતિના સંબોધન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક આપી છે અને તેથી, આજે હું તેમનો આભાર માનવા માંગુ છું. લોકોનો ખૂબ આદર સાથે આભાર. ગૃહમાં ચર્ચામાં ભાગ લેનારા અને તેને સમૃદ્ધ બનાવનારા બધાનો હું આભાર વ્યક્ત કરવા માંગુ છું.લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો પ્રત્યુત્તર
February 04th, 06:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં સંસદને રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. ગૃહને સંબોધતા પ્રધાનમંત્રીએ ગઈકાલે અને આજની ચર્ચામાં ભાગ લેનારા તમામ માનનીય સાંસદોના યોગદાનની પ્રશંસા કરી હતી અને નોંધ્યું હતું કે, લોકશાહીની પરંપરામાં જ્યાં જરૂરી હોય ત્યાં પ્રશંસા અને જ્યાં જરૂર હોય ત્યાં કેટલીક નકારાત્મક ટિપ્પણીઓનો સમાવેશ થાય છે, જે સ્વાભાવિક છે. 14મી વખત રાષ્ટ્રપતિના અભિભાષણ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક લોકો દ્વારા આપવામાં આવી હોવાના મહાન વિશેષાધિકારને ઉજાગર કરતા તેમણે નાગરિકોનો આદરપૂર્વક આભાર માન્યો હતો અને આ પ્રસ્તાવને તેમના વિચારોથી સમૃદ્ધ બનાવવા માટે ચર્ચામાં સામેલ તમામ સહભાગીઓનો સ્વીકાર કર્યો હતો.AAP-da's sinking ship will drown in Yamuna Ji: PM Modi in Kartar Nagar, Delhi
January 29th, 01:16 pm
PM Modi today, addressed a massive crowd in Kartar Nagar, declared that Delhi had rejected excuses, fake promises, and deception. He asserted that the city demanded a double-engine BJP government focused on welfare and development, ensuring housing, modernization, piped water, and an end to the tanker mafia. Confident of victory, he proclaimed, On February 5th, AAP-da Jayegi, BJP Aayegi!”PM Modi’s power-packed rally in Kartar Nagar ignites BJP’s campaign
January 29th, 01:15 pm
PM Modi today, addressed a massive crowd in Kartar Nagar, declared that Delhi had rejected excuses, fake promises, and deception. He asserted that the city demanded a double-engine BJP government focused on welfare and development, ensuring housing, modernization, piped water, and an end to the tanker mafia. Confident of victory, he proclaimed, On February 5th, AAP-da Jayegi, BJP Aayegi!”We launched the SVAMITVA Yojana to map houses and lands using drones, ensuring property ownership in villages: PM
January 18th, 06:04 pm
PM Modi distributed over 65 lakh property cards under the SVAMITVA Scheme to property owners across more than 50,000 villages in over 230 districts across 10 states and 2 Union Territories. Reflecting on the scheme's inception five years ago, he emphasised its mission to ensure rural residents receive their rightful property documents. He expressed that the government remains committed to realising Gram Swaraj at the grassroots level.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામિત્વના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
January 18th, 05:33 pm
મધ્યપ્રદેશના સિહોરના સ્વામિત્વ લાભાર્થી શ્રી મનોહર મેવાડા સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ તેમને સ્વામિત્વ યોજના સાથે સંબંધિત તેમના અનુભવો જણાવવા જણાવ્યું હતું. તેમણે શ્રી મનોહરને પૂછ્યું હતું કે, પ્રોપર્ટી પેપર્સનો ઉપયોગ કરીને ઉછીની લીધેલી લોનથી તેમને કેવી રીતે મદદ મળી છે અને તેનાથી તેમનાં જીવનમાં કેવા પરિવર્તનો આવ્યાં છે. શ્રી મનોહરે સમજાવ્યું હતું કે, તેમણે તેમનાં ડેરી ફાર્મ માટે 10 લાખની લોન લીધી હતી, જેણે તેમને આ વ્યવસાય શરૂ કરવામાં મદદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ, તેમના બાળકો અને તેમની પત્ની પણ ડેરી ફાર્મમાં કામ કરે છે, અને તેનાથી વધારાની આવક થઈ છે. શ્રી મનોહરે એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે, પ્રોપર્ટી પેપર્સ હોવાથી તેમને બેંકમાંથી લોન મેળવવામાં સરળતા રહે છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, કેન્દ્ર સરકારની યોજનાઓએ લોકોનાં જીવનની મુશ્કેલીઓમાં ઘટાડો કર્યો છે. તેમણે સ્વામિત્વ યોજનાથી લાખો પરિવારોની આવકમાં વધારો થયો છે તે જોઈને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારની પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે, દરેક નાગરિક પોતાનું માથું ગર્વથી ઊંચું રાખે અને તેમનાં જીવનમાં સરળતા અનુભવે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સ્વામિત્વ યોજના આ વિઝનનું વિસ્તરણ છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું
January 18th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોનાં 230થી વધારે જિલ્લાઓનાં 50,000થી વધારે ગામડાઓમાં સ્વામિત્વા યોજના હેઠળ 65 લાખથી વધારે પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે, આજનો દિવસ ભારતનાં ગામડાઓ અને ગ્રામીણ વિસ્તારો માટે ઐતિહાસિક છે તથા તેમણે આ પ્રસંગે તમામ લાભાર્થીઓ અને નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી.ગ્રામીણ જમીન ડિજિટાઇઝેશન ટેકનોલોજી અને સુશાસનની શક્તિનો ઉપયોગ કરીને ગ્રામીણ સશક્તિકરણને આગળ ધપાવી રહ્યું છે: પ્રધાનમંત્રી
January 18th, 10:54 am
પ્રધાનમંત્રીએ આજે જણાવ્યું કે ગ્રામીણ જમીન ડિજિટાઇઝેશન ટેકનોલોજી અને સુશાસનની શક્તિનો ઉપયોગ કરીને ગ્રામીણ સશક્તિકરણને આગળ ધપાવી રહ્યું છે.ભારત ગ્રામીણ મહોત્સવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 04th, 11:15 am
નાણાં મંત્રી નિર્મલા સીતારમણજી, નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીજી, અહીં ઉપસ્થિત નાબાર્ડના વરિષ્ઠ વ્યવસ્થાપનના આદરણીય સભ્યો, સ્વસહાય જૂથો, સહકારી બેંકો, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (એફપીઓ)ના સભ્યો, અન્ય તમામ વિશિષ્ટ અતિથિઓ, દેવીઓ અને સજ્જનો,PM Modi inaugurates the Grameen Bharat Mahotsav 2025
January 04th, 10:59 am
PM Modi inaugurated Grameen Bharat Mahotsav in Delhi. He highlighted the launch of campaigns like the Swamitva Yojana, through which people in villages are receiving property papers. He remarked that over the past 10 years, several policies have been implemented to promote MSMEs and also mentioned the significant contribution of cooperatives in transforming the rural landscape.પીએમ 4 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કરશે
January 03rd, 05:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 જાન્યુઆરીના રોજ સવારે 10:30 વાગ્યે, નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.પ્રધાનમંત્રીએ દુર્ગમ અને માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવા માટે મહારાષ્ટ્ર સરકારના પ્રયાસોની પ્રશંસા કરી
January 02nd, 10:20 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દુર્ગમ અને માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાના મહારાષ્ટ્ર સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી.પરિવર્તનશીલ દાયકા પર પ્રધાનમંત્રીના વિચાર અને લોકોના જીવન પર તેની અસર
December 31st, 04:12 pm
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકોના જીવન પર પાછલા દાયકાની ઊંડી અસરને પ્રકાશિત કરતા એક આંતરદૃષ્ટિપૂર્ણ દોરને સ્વીકાર્યો છે. આ પશ્ચાદ્દવર્તી રાષ્ટ્ર અને તેના નાગરિકોની પરિવર્તનશીલ યાત્રા દર્શાવે છે.