PM Modi expresses gratitude to world leaders for birthday wishes

PM Modi expresses gratitude to world leaders for birthday wishes

September 17th, 10:53 pm

The Prime Minister Shri Narendra Modi expressed his gratitude to the world leaders for birthday wishes today.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 78મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 78મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો

August 15th, 09:20 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 78મા સ્વતંત્રતા દિવસ પર વિશ્વના નેતાઓની અભિનંદન અને શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદના શપથ ગ્રહણ સમારોહમાં ભારતના પડોશી અને હિંદ મહાસાગર ક્ષેત્રના નેતાઓની ભાગીદારી

પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદના શપથ ગ્રહણ સમારોહમાં ભારતના પડોશી અને હિંદ મહાસાગર ક્ષેત્રના નેતાઓની ભાગીદારી

June 09th, 11:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મંત્રી પરિષદનો શપથ ગ્રહણ સમારંભ 09 જૂન 2024ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો. ભારતના પડોશી અને હિંદ મહાસાગર ક્ષેત્રના નેતાઓએ સન્માનિત મહેમાનો તરીકે સમારોહમાં ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રી અને મંત્રીમંડળના શપથગ્રહણ સમારંભમાં નેતાઓની ઉપસ્થિતિ

June 08th, 12:24 pm

સામાન્ય ચૂંટણીઓ 2024 પછી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મંત્રીપરિષદનો શપથ ગ્રહણ સમારોહ 09 જૂન, 2024ના રોજ યોજાવાનો છે. આ પ્રસંગે ભારતનાં પડોશી દેશો અને હિંદ મહાસાગર ક્ષેત્રનાં નેતાઓને વિશિષ્ટ અતિથિઓ તરીકે ઉષ્માભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.

મોરેશિયસના પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા

June 05th, 10:08 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પ્રવિંદ કે. જગન્નાથ તરફથી અભિનંદનનો ટેલિફોનિક કૉલ મળ્યો. પ્રધાનમંત્રી જગન્નાથએ પ્રધાનમંત્રીને પ્રધાનમંત્રી તરીકે સતત ત્રીજી ટર્મ માટે ઐતિહાસિક જીત બદલ અભિનંદન આપ્યા અને તે વાત પર જોર આપ્યું કે આ વિજય પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં વિશ્વના સૌથી મોટા મતદારો દ્વારા મૂકવામાં આવેલા વિશ્વાસનો પુરાવો છે. પ્રધાનમંત્રી જગન્નાથએ વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક કવાયતના સફળ અને પ્રેરણાદાયી અમલ માટે પણ પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ માટે મોરેશિયસના પ્રધાનમંત્રીનો આભાર માન્યો

January 26th, 10:52 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જુગનાથનો તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રી શ્રીએ જન્મદિવસની શુભેચ્છાઓ માટે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને અન્ય વિશ્વ નેતાઓનો આભાર વ્યક્ત કર્યો

September 17th, 10:26 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્મદિવસની શુભેચ્છાઓ માટે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને અન્ય વિશ્વ નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે.

પ્રધાનમત્રી શ્રીએ G20 સમિટમાં પહોંચેલા નેતાઓનું સ્વાગત કર્યું

September 08th, 08:13 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 9મી અને 10મી સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં યોજાનારી G20 સમિટ માટે આવનાર નેતાઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે.

પ્રધાનમંત્રીએ મોરેશિયસના પ્રધાનમંત્રી H.E. પ્રવિંદ કુમાર જુગનાથ સાથે મુલાકાત કરી

September 08th, 08:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી H.E.. શ્રી પ્રવિંદ કુમાર જુગનાથ સાથે 8 સપ્ટેમ્બર 2023 ના રોજ દિલ્હીમાં G20 સમિટની બાજુમાં મુલાકાત કરી.

પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મોરેશિયસના પીએમ, બાંગ્લાદેશના પીએમ શેખ હસીના અને યુએસ પ્રમુખ સાથે ત્રણ દ્વિપક્ષીય બેઠકો કરશે

September 08th, 01:40 pm

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માહિતી આપી છે કે તેઓ આજે સાંજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મોરેશિયસના પીએમ, પ્રવિંદ કુમાર જુગનાથ, બાંગ્લાદેશના પીએમ, શેખ હસીના અને યુએસ પ્રમુખ, જો બિડેન સાથે ત્રણ દ્વિપક્ષીય બેઠકો કરશે.

પ્રધાનમંત્રીએ 77મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો

August 15th, 04:21 pm

પ્રધાનમંત્રીએ 77મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો

પ્રધાનમંત્રીએ મોરેશિયસમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સ્થાપના પર ખુશી વ્યક્ત કરી

May 01st, 03:46 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સ્થાપના પર દરેક ભારતીય માટે ગર્વ વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી શ્રીએ ભારતના 74મા ગણતંત્ર દિવસ પર વિશ્વના નેતાઓની શુભેચ્છાઓ બદલ આભાર માન્યો

January 26th, 09:43 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના 74મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો છે.

Lifestyle of the planet, for the planet and by the planet: PM Modi at launch of Mission LiFE

October 20th, 11:01 am

At the launch of Mission LiFE in Kevadia, PM Modi said, Mission LiFE emboldens the spirit of the P3 model i.e. Pro Planet People. Mission LiFE, unites the people of the earth as pro planet people, uniting them all in their thoughts. It functions on the basic principles of Lifestyle of the planet, for the planet and by the planet.

PM launches Mission LiFE at Statue of Unity in Ekta Nagar, Kevadia, Gujarat

October 20th, 11:00 am

At the launch of Mission LiFE in Kevadia, PM Modi said, Mission LiFE emboldens the spirit of the P3 model i.e. Pro Planet People. Mission LiFE, unites the people of the earth as pro planet people, uniting them all in their thoughts. It functions on the basic principles of Lifestyle of the planet, for the planet and by the planet.

પીએમએ 76મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો

August 15th, 10:47 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 76મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશ્વના નેતાઓને તેમની શુભકામના અને શુભેચ્છાઓ માટે આભાર માન્યો છે. ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ, સ્વતંત્રતા દિવસની તમારી શુભેચ્છાઓ બદલ આભાર. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મિત્રતા સમયની કસોટી પર ખરી ઉતરી છે અને આપણા બંને લોકોને ઘણો ફાયદો થયો છે.

પ્રધાનમંત્રી શ્રીએ મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી

April 20th, 08:43 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ કુમાર જુગનાથ સાથે ચર્ચા કરી. બંને નેતાઓ પ્રધાનમંત્રી શ્રી મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમો દરમિયાન વાતચીત કરતા રહ્યા છે.

પ્રધાનમંત્રી 18 થી 20 એપ્રિલ સુધી ગુજરાતની મુલાકાતે આવશે

April 16th, 02:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આગામી 18 થી 20 એપ્રિલ 2022 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે. 18 એપ્રિલના રોજ સાંજે લગભગ 6 વાગ્યે પ્રધાનમંત્રી શ્રી મોદી ગાંધીનગરમાં આવેલા શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. 19 એપ્રિલના રોજ સવારે લગભગ 9:40 કલાકે તેઓ બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં એક કાર્યક્રમ દરમિયાન વિકાસની બહુવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરશે અને શિલાન્યાસ કરશે. ત્યારપછી, લગભગ 3:30 કલાકે તેઓ જામનગરમાં WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ કરશે. 20 એપ્રિલના રોજ સવારે લગભગ 10:30 વાગે પ્રધાનમંત્રી ગાંધીનગર ખાતે વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ, બપોરે લગભગ 3:30 કલાકે પ્રધાનમંત્રી દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે અને વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથે સંયુક્ત રીતે મોરેશિયસમાં સામાજિક આવાસ એકમ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું અને વર્ચ્યુઅલ માધ્યમથી મોરેશિયસમાં નાગરિક સેવા કોલેજ તેમજ 8 MW સોલર PV ફાર્મ પરિયોજનાનો શિલાન્યાસ કર્યો

January 20th, 06:43 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદકુમાર જુગનાથે આજે સંયુક્ત રીતે મોરેશિયસમાં સામાજિક આવાસ એકમ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પરિયોજના ભારત અને મોરેશિયસ વચ્ચે વાઇબ્રન્ટ વિકાસ ભાગીદારીના ભાગરૂપે અમલમાં મૂકવામાં આવી છે. આ પ્રસંગે, બંને દેશોના પ્રધાનમંત્રીએ મોરેશિયસમાં ભારતના વિકાસ સહકારના ભાગરૂપે નિર્માણ કરવામાં આવનારી અદ્યતન નાગરિક સેવા કોલેજ અને 8 MW સોલર PV ફાર્મ પરિયોજનાના વર્ચ્યુઅલ શિલાન્યાસ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવ્યો હતો. મોરિશિયસની PMO ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં મંત્રીમંડળના મંત્રીઓ અને મોરેશિયસ સરકારના વરિષ્ઠ અધિકારીઓ સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મોરેશિયસમાં સંયુક્ત ઉદ્ઘાટન અને વિકાસ પરિયોજનાઓના આરંભે પ્રધાનમંત્રી દ્વારા સંબોધન

January 20th, 04:49 pm

ભારતના તમામ 130 કરોડ લોકો તરફથી, મોરેશિયસનાં તમામ ભાઈ-બહેનોને નમસ્કાર, બોન્જૌર અને થાઇપૂસમ કાવડીની શુભકામનાઓ.