
સંસદમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ ભારતીય અર્થતંત્ર અને અમારા દ્વારા કરવામાં આવેલા સુધારાઓની ઘણી જ સ્પષ્ટ તસવીર રજૂ કરી છેઃ પ્રધાનમંત્રી
February 15th, 04:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણના સંબોધનની પ્રશંસા કરતા કહ્યું છે કે આ ભારતીય અર્થતંત્ર અને સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સુધારાના માર્ગનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે.
Delhi needs a government that works in coordination, not one that thrives on conflicts: PM Modi
January 31st, 03:35 pm
Addressing the huge rally in New Delhi’s Dwarka, PM Modi said, “Delhi needs a double-engine government at both the Centre and the state. You gave Congress years to govern, then the AAP-da took over Delhi. Now, give me the chance to serve Delhi with a double-engine government. I guarantee you that the BJP will leave no stone unturned in Delhi’s development. If this AAP-da continues, Delhi will keep falling behind in development. Delhi needs a government that believes in coordination, not confrontation.”
PM Modi electrifies New Delhi’s Dwarka Rally with a High-Octane speech
January 31st, 03:30 pm
Addressing the huge rally in New Delhi’s Dwarka, PM Modi said, “Delhi needs a double-engine government at both the Centre and the state. You gave Congress years to govern, then the AAP-da took over Delhi. Now, give me the chance to serve Delhi with a double-engine government. I guarantee you that the BJP will leave no stone unturned in Delhi’s development. If this AAP-da continues, Delhi will keep falling behind in development. Delhi needs a government that believes in coordination, not confrontation.”Rashtrapati Ji's address to both Houses of Parliament a resonant outline of our nation's path toward building a Viksit Bharat: PM
January 31st, 02:43 pm
PM Modi praised the Honourable President’s address to both Houses of Parliament, calling it a comprehensive vision for a Viksit Bharat. He noted that the speech highlighted key initiatives, youth opportunities, and achievements of the past decade while outlining future aspirations. PM Modi also emphasized its focus on economic reforms, infrastructure, healthcare, education, and more.The next 25 years will be dedicated to achieving a prosperous and Viksit Bharat: PM
January 31st, 10:30 am
PM Modi addressed the media before the 2025 Budget Session, emphasizing India’s journey towards becoming a developed nation by 2047. He highlighted the government’s mission-mode approach to development, focusing on innovation, inclusion, and investment. Stressing youth empowerment, he urged MPs to contribute to India’s growth. PM Modi also noted that, for the first time since 2014, no foreign interference has attempted to create disturbances before the session.PM Modi's remarks at beginning of the Budget Session of 2025
January 31st, 10:15 am
PM Modi addressed the media before the 2025 Budget Session, emphasizing India’s journey towards becoming a developed nation by 2047. He highlighted the government’s mission-mode approach to development, focusing on innovation, inclusion, and investment. Stressing youth empowerment, he urged MPs to contribute to India’s growth. PM Modi also noted that, for the first time since 2014, no foreign interference has attempted to create disturbances before the session.સંસદના શિયાળુ સત્રની શરૂઆતમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 25th, 10:31 am
શિયાળુ સત્ર છે અને વાતાવરણ પણ ઠંડુ રહેશે. 2024નો આ છેલ્લો સમયગાળો છે, દેશ પણ 2025ને પૂરા જોશ અને ઉત્સાહ સાથે આવકારવાની તૈયારીમાં વ્યસ્ત છે.ગુયાનામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન
November 22nd, 03:02 am
આજે આપ સૌની સાથે હોવાની મને ખુશી છે. સૌપ્રથમ હું રાષ્ટ્રપતિ ઇરફાન અલીનો અમારી સાથે જોડાવા બદલ આભાર માનું છું. મારા આગમન પછી મને મળેલા પ્રેમ અને સ્નેહથી હું ખૂબ જ પ્રભાવિત છું. હું રાષ્ટ્રપતિ અલીનો આભાર માનું છું કે તેમણે મારા માટે તેમના ઘરના દરવાજા ખોલ્યા. હું તેમના પરિવારની હૂંફ અને આત્મીયતા બદલ આભાર માનું છું. આતિથ્યની ભાવના એ આપણી સંસ્કૃતિના કેન્દ્રમાં છે. છેલ્લા બે દિવસથી હું તે અનુભવી શક્યો છું. પ્રમુખ અલી અને તેમનાં દાદી સાથે અમે એક વૃક્ષ પણ રોપ્યું હતું. તે અમારી પહેલનો એક ભાગ છે, એક પેડ મા કે નામ, એટલે કે, માતા માટેનું એક વૃક્ષ. તે એક ભાવનાત્મક ક્ષણ હતી જે હું હંમેશાં યાદ રાખીશ.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુયાનાના ભારતીય સમુદાયને સંબોધન કર્યું
November 22nd, 03:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાના જ્યોર્જટાઉનમાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઇરફાન અલી, પ્રધાનમંત્રી માર્ક ફિલિપ્સ, ઉપરાષ્ટ્રપતિ ભારત જગદેવ, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ રામોતર સહિત અન્ય લોકો ઉપસ્થિત હતા. જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો અને તેમના આગમન પર વિશેષ ઉષ્મા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં રાષ્ટ્રપતિ અને તેમના પરિવારનો ઉષ્મા અને આત્મીયતા દાખવવા બદલ આભાર માન્યો હતો. શ્રી મોદીએ કહ્યું હતું કે, આતિથ્ય-સત્કારનો જુસ્સો આપણી સંસ્કૃતિના હાર્દમાં છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, તેમણે ભારત સરકારની એક પેડ મા કે નામ પહેલનાં ભાગરૂપે રાષ્ટ્રપતિ અને તેમનાં દાદીમા સાથે એક વૃક્ષ વાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે તે એક ભાવનાત્મક ક્ષણ હતી જે તે કાયમ માટે યાદ રાખશે.પ્રધાનમંત્રીએ સાંસદ તેજસ્વી સૂર્ય દ્વારા આયર્નમેન ચેલેન્જને પૂર્ણ કરવાને પ્રશંસનીય સિદ્ધિ ગણાવી
October 27th, 09:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના લોકસભાના સાંસદ શ્રી તેજસ્વી સૂર્યા દ્વારા આયર્નમેન ચેલેન્જને સફળતાપૂર્વક પૂર્ણ કરવાને પ્રશંસનીય સિદ્ધિ તરીકે બિરદાવી હતી.મંત્રીમંડળે એક સાથે ચૂંટણીઓ પર ઉચ્ચ-સ્તરીય સમિતિની ભલામણોનો સ્વીકાર કર્યો
September 18th, 04:26 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સાથે ચૂંટણી યોજવા પર ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોનો સ્વીકાર કર્યો છે.ભારત-પોલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારીના અમલીકરણ માટે કાર્યયોજના (2024-2028)
August 22nd, 08:22 pm
22 ઓગસ્ટ, 2024 ના રોજ વોરસોમાં યોજાયેલી વાટાઘાટો દરમિયાન ભારત અને પોલેન્ડના વડા પ્રધાનો દ્વારા યોજાયેલી સર્વસંમતિના આધારે અને વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના દ્વારા રચાયેલા દ્વિપક્ષીય સહકારમાં ગતિને માન્યતા આપીને, બંને પક્ષો પાંચ વર્ષની એક્શન પ્લાન ઘડવા અને અમલમાં મૂકવા સંમત થયા હતા, જે વર્ષ 2024-2028 માં દ્વિપક્ષીય સહયોગને પ્રાથમિકતા તરીકે માર્ગદર્શન આપશે:ભારત- પોલેન્ડનું સંયુક્ત નિવેદન "વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના"
August 22nd, 08:21 pm
બંને પ્રધાનમંત્રીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઐતિહાસિક સંબંધોની સાથે લોકશાહી, સ્વતંત્રતા અને નિયમ-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના સહિયારા મૂલ્યો વધતી જતી દ્વિપક્ષીય ભાગીદારીના કેન્દ્રમાં છે. તેમણે વધારે સ્થિર, સમૃદ્ધ અને સ્થાયી વિશ્વ માટે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહકારને ગાઢ બનાવવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.પોલેન્ડના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પ્રેસ નિવેદન
August 22nd, 03:00 pm
હું સુંદર શહેર વોર્સોમાં ઉષ્માભર્યું સ્વાગત, ઉદાર આતિથ્ય અને મૈત્રીપૂર્ણ શબ્દો માટે પ્રધાનમંત્રી ટસ્કનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તમે લાંબા સમયથી ભારતના સારા મિત્ર છો. ભારત અને પોલેન્ડ વચ્ચેની મિત્રતાને મજબૂત બનાવવામાં તમે ઘણું મોટું યોગદાન આપ્યું છે.સંસદના બજેટ સત્રની શરૂઆતમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 22nd, 10:30 am
સંસદનું ચોમાસુ સત્ર પણ આજથી શરૂ થઈ રહ્યું છે. દેશ ખૂબ જ ચીવટતાથી નજર રાખી રહ્યો છે કે સંસદનું આ સત્ર સકારાત્મક હોય, સર્જનાત્મક હોય અને દેશવાસીઓના સપનાઓને સાકાર કરવા માટે મજબૂત પાયો નાખનારું હોય.સંસદ સત્ર પહેલા પ્રધાનમંત્રીએ મીડિયાને સંબોધન કર્યું
July 22nd, 10:15 am
આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ એ બાબતના ગર્વ વ્યક્ત કર્યો હતો કે 60 વર્ષ પછી સતત ત્રીજા ટર્મ માટે કોઈ સરકાર આવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ત્રીજી ટર્મની સરકાર દ્વારા બજેટને પ્રસ્તુત કરવાને દેશ એક ગૌરવશાળી ઘટના તરીકે જુએ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, બજેટ અમૃત કાલનું સીમાચિહ્નરૂપ બજેટ છે અને સરકાર આ અવધિમાં આપવામાં આવેલી ગેરંટીને જમીન પર ઉતારવા માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું, આ બજેટ વર્તમાન સરકારનાં આગામી પાંચ વર્ષની દિશા નક્કી કરશે અને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનાં સ્વપ્નનો મજબૂત પાયો નાખશે.લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીના પ્રત્યુત્તરનો મૂળપાઠ
July 02nd, 09:58 pm
આપણા આદરણીય રાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં વિકસિત ભારતના સંકલ્પનો વિસ્તાર કર્યો છે. આદરણીય રાષ્ટ્રપતિ મહોદયાએ મહત્વના મુદ્દા ઉઠાવ્યા છે. આદરણીય રાષ્ટ્રપતિજીએ આપણાં સૌનું અને દેશને જે માર્ગદર્શન આપ્યું છે તેના માટે હું તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીનો પ્રત્યુત્તર
July 02nd, 04:00 pm
ગૃહને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને સંબોધનનું કેન્દ્રબિંદુ એવા વિકસિત ભારતના વિચાર પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનાં રાષ્ટ્રપતિએ તેમનાં સંબોધનમાં મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યાં હતાં અને તેમનાં માર્ગદર્શન બદલ તેમનો આભાર પણ માન્યો હતો.સંસદના બંને ગૃહોને રાષ્ટ્રપતિજીના સંબોધનમાં પ્રગતિ અને સુશાસનનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો: પીએમ
June 27th, 03:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી છે કે સંસદના બંને ગૃહોને રાષ્ટ્રપતિનું સંબોધન વ્યાપક હતું અને તેમાં પ્રગતિ અને સુશાસનનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો. શ્રી મોદીએ રાષ્ટ્રપતિના સંબોધનના ટેક્સ્ટની લિંક પણ શેર કરી.ગૃહના અધ્યક્ષની ચૂંટણી પછી 18મી લોકસભામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 26th, 11:30 am
મારા તરફથી તમને શુભેચ્છાઓ, પરંતુ આ સમગ્ર ગૃહ તરફથી પણ તમને ઘણી બધી શુભેચ્છાઓ. અમૃતકાલના આ મહત્વપૂર્ણ સમયગાળામાં, તમને બીજી વખત આ પદ સંભાળવાની મોટી જવાબદારી મળી છે અને તમારો પાંચ વર્ષનો અનુભવ અને તમારી સાથે અમારો પાંચ વર્ષનો અનુભવ, અમને બધાને વિશ્વાસ છે કે આવનારા પાંચ વર્ષ અમારા સૌનું માર્ગદર્શન પણ કરશો અને દેશની આશાઓ અને અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે આ ગૃહમાં તમારી જવાબદારી નિભાવવામાં તમે મોટી ભૂમિકા ભજવશો.