પ્રધાનમંત્રીએ વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. રાજગોપાલ ચિદમ્બરમના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રીએ વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. રાજગોપાલ ચિદમ્બરમના નિધન પર શોક વ્યક્ત કર્યો

January 04th, 12:46 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. રાજગોપાલ ચિદમ્બરમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે ડૉ. રાજગોપાલ ચિદમ્બરમ ભારતના પરમાણુ કાર્યક્રમના મુખ્ય આર્કિટેક્ટ્સમાંથી એક હતા અને તેમણે ભારતની વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક ક્ષમતાઓને મજબૂત કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.

પ્રધાનમંત્રી શ્રીએ પ્રખ્યાત પરમાણુ ભૌતિકશાસ્ત્રી શ્રી વિકાસ સિંહાના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રીએ પ્રખ્યાત પરમાણુ ભૌતિકશાસ્ત્રી શ્રી વિકાસ સિંહાના નિધન પર શોક વ્યક્ત કર્યો

August 11th, 08:43 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત પરમાણુ ભૌતિકશાસ્ત્રી શ્રી વિકાસ સિંહાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.