પ્રધાનમંત્રી મેરી માટી મેરા દેશ અભિયાનની અમૃત કળશ યાત્રાના સમાપન પ્રસંગે આયોજિત આ કાર્યક્રમમાં સહભાગી થશે

પ્રધાનમંત્રી મેરી માટી મેરા દેશ અભિયાનની અમૃત કળશ યાત્રાના સમાપન પ્રસંગે આયોજિત આ કાર્યક્રમમાં સહભાગી થશે

October 30th, 09:11 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબર, 2023નાં રોજ સાંજે પાંચ વાગ્યે કર્તવ્ય પથ પર મેરી માટી મેરા દેશ અભિયાનની અમૃત કળશ યાત્રાનાં સમાપન પ્રસંગે આયોજિત આ કાર્યક્રમમાં સહભાગી થશે. આ કાર્યક્રમ આઝાદી કા અમૃત મહોત્સવના સમાપન સમારોહને પણ ચિહ્નિત કરશે.

PM Modi administers the Ekta Pledge on National Unity Day

PM Modi administers the Ekta Pledge on National Unity Day

October 31st, 10:53 am

PM Narendra Modi took part in the National Unity Day celebrations in Gujarat's Kevadia on Sardar Patel's birth anniversary. At the Statue of Unity, PM Modi administered the Ekta Pledge.